Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૪ પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન' દ્વાર/ ગાથા ૩૦૨-૩૦૩ ગાથાર્થ : ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓનાં, ઘેટીઓનાં પાંચ શીરો, અને ઊંટડીને છોડીને ચાર દધિ આદિ વિગઈ છે; જે કારણથી ઊંટડીઓનાં દૂધનાં દહીં આદિ થતાં નથી. ટીકાઃ गोमहिष्युष्ट्रीपशूनां एडकानां च सम्बधीनि क्षीराणि पञ्च विकृतयः, न शेषाणि मानुषीक्षीरादीनि, तथा चत्वारि दध्यादीनि दधिनवनीतघृतानि च चत्वार्येव गवादिसम्बन्धीनि, यस्मादुष्ट्रीणां तानि दध्यादीनि न ભવન્તિ, મદુડમાવાહિતિ પથાર્થ રૂ૭ર ટીકાર્થ: ગાય, ભેંસ, ઊંટડી, બકરીઓના અને ઘેટીઓના સંબંધવાળાં પાંચ ક્ષીરો વિગઈ છે, શેષ એવા માનુષીના ક્ષીરાદિ નહીં મનુષ્ય સ્ત્રીના દૂધ વગેરે વિગઈ નથી. તથા ચાર દહીં આદિ=ગાયાદિના સંબંધવાળાં ચાર જ દહીં, માખણ અને ઘી, વિગઈ છે, જે કારણથી ઊંટડીઓનાં તેઓ=દધિ આદિ=દહીં, માખણ અને ઘી, થતાં નથી; કેમ કે મહુડનો ભાવ છે, અર્થાત્ ઊંટડીના દૂધમાં મેળવણ નાંખ્યા પછી દૂધ ફોદા ફોદા થઈ જાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૨ા ગાથા : चत्तारि हुंति तिल्ला तिलअयसिकुसुंभसरिसवाणं च । विगईओ सेसाई डोलाईणं न विगईओ ॥३७३॥ અન્વયાર્થ: તિત્વમસિવુંમરિવાdi =અને તલ, અળસી, કુસુંભ, સરસવોના, ચત્તારિ તિ=ચાર તેલ વિકો હૃતિકવિગઈ થાય છે, સોના-ડોળ આદિના રેસાડું=શેષ એવા તેલ વિજો ર=વિગઈ નથી. ગાથાર્થ : તલ, અળસી, કુસુંભ અને સરસવોનાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળ આદિનાં શેષ એવાં તેલ વિગઈ નથી. ટીકાઃ चत्वारि भवन्ति तैलानि तिलातसीकुसुम्भसर्षपाणां सम्बन्धीनि विकृतयः, शेषाणि डोलादीनां सम्बन्धीनि न विकृतय इति, डोलानि=मधुकफलानीति इति गाथार्थः ॥३७३॥ ટીકાર્થ : તલ, અળસી, કુસુંભ, સરસવોના સંબંધવાળાં ચાર તેલ વિગઈ થાય છે, ડોળાદિના સંબંધવાળાં શેષ એવાં તેલ વિગઈ નથી. ડોળા એટલે મધુકનાં ફળો–મહુડાનાં ફળો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૭૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246