Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 219
________________ ૨૦૦ ગાથા: मज्जमहुणो ण खोलामयण विगईओ पोग्गले पिंडो । रसओ पुण तदवयवो सो पुण नियमा भवे विगई ॥ ३८० ॥ અન્વયાર્થઃ મન્નમત્તુળો=મઘ અને મધનો હોહ્રામયળ=ખોલ અને મદન, પોશણે પિંડો=પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિનારૂંઓ =વિગઈ નથી. તવવયવો પુળ=વળી તેનો=પુદ્ગલનો, અવયવ રસો=રસક છે, મો પુતે વળી નિયમા=નિયમથી વિ=વિગઈ મવે=થાય. ગાથાર્થ: મધ અને મધનો ખોલ અને મદન, માંસમાં પિંડ વિગઈ નથી. વળી માંસનો અવયવ રસક છે, તે વળી નિયમથી વિગઈ થાય. ટીકા मद्यमधुनोर्न खोलमदने विकृती, तथा पुद्गले पिण्डो न विकृतिः, पिंडोति कालिज्जं, रसकः पुनस्तदवयवो = मांसावयवः, स पुनर्नियमाद् भवेद्विकृतिरिति गाथार्थः ॥ ३८० ॥ ટીકાર્ય મદ્ય અને મધના ખોલ અને મદન=મીણ, વિગઈ નથી; તથા પુદ્ગલમાં=માંસમાં, પિંડ વિગઈ નથી. પિંડ એટલે કાલિજ્જ=હૃદયનું ગૂઢ માંસવિશેષ; વળી તેનો અવયવ=માંસનો અવયવ, રસક છે, વળી તે નિયમથી વિગઈ થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૮૦ અવતરણિકા: प्रासङ्गिकमाह - પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૮૦-૩૮૧ અવતરણિકાર્ય પ્રાસંગિકને કહે છે - ભાવાર્થ: ગાથા ૩૭૦માં કહેલ કે વિગઈઓ બળાત્કારે જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે સાધુએ વિગઈઓ વાપરવી જોઈએ નહિ. તેથી વિગઈઓ શું છે ? એવી જિજ્ઞાસા થવાથી ગાથા ૩૭૧થી ૩૮૦ સુધી વિગઈઓનું સ્વરૂપ બતાવ્યું. આમ, વિગઈઓનું સ્વરૂપ બતાવતાં પ્રસંગથી લેપકૃત દ્રવ્યો પણ બતાવવાં જોઈએ; કેમ કે લેપકૃત દ્રવ્યોથી પણ જીવને વિકૃતિ થાય છે. આથી હવે પ્રાસંગિક રીતે લેપકૃત દ્રવ્યોનું સ્વરૂપ બતાવે છે ગાથા: Jain Education International खज्जूरमुद्दियादाडिमाण पिल्लुच्छुचिचमाईणं । पिंडरसो न विगईओ नियमा पुण होंति लेवकडा ॥ ३८१ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246