Book Title: Padarth Prakash 22 Yatidin Charya Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. આજસુધી પૂજ્ય ગુરુદેવશ્રીના 80 જેટલા પુસ્તકોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળેલ છે. આ સાહિત્યસર્જન દ્વારા આપણને જ્ઞાનામૃતનું પાન કરાવનાર ગુરુદેવશ્રી આપણા અનન્ય ઉપકારી છે. આ પ્રસંગે તેમના ચરણોમાં પણ કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આગળ પણ શ્રુતભક્તિના ચઢિયાતા લાભો અમને મળતા રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ જીવો યતિદિનચર્યાને આત્મસાતુ કરે જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 246