Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના પ્રસ્તુત કાવ્યપુસ્તકનાં ચેડાંક પૃષ્ઠ પૂરતી આ લધું પ્રસ્તાવનામાં કાવ્ય અને સાહિત્ય સંબંધી ચર્ચા કરવી એ અશકય છે. ફક્ત આમાં આ પુસ્તકની અંદર કવન કરાયેલાં કાબેને જ સંક્ષેપથી પ્રસ્તાવ કરી શકાય તેમ છે. આ પુસ્તકમાંની કવિતાઓ એ એક અખંડ કાવ્યગ્રંથ નથી, પણ ભિન્ન ભિન્ન સમયે કવિએ ભાવનાવશ કવન કરેલી અનેક કવિતાઓને ગ્રંથાકારે કરેલો સંગ્રહગ્રંથ છે, અને તેમાંની પ્રત્યેક કવિતા એ કાવ્યગ્રંથ બની રહે છે. ફકત એ જ નિરીક્ષણ થવું જોઈએ કે એ કવિતા વાસ્તવિક રીતે કવિતા જ છે કે? - કવનથી કરાયેલી શબ્દની ગુંથણી' એ કાવ્યનું કલોવર-અંગ છે અને તેને આમા-અંગી “સ” છે. “રાહ્મ વા વાય' એ સૂત્રને ફલિતાર્થ ઉપરોકત અંગ અને અંગીની વ્યવસ્થિત અને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 582