Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 237
________________ ૨૧૪ નવદ પ્રકાશ ‘ખાવાનું સારૂં,' રહેવાનું સારૂ’ ‘મંગલા સારા, • આમ મહામાં તે મહારમાં જ સારાપણુ જોતા રહ્યો; તેથી આત્માનુ કશું સારૂં જોયુ... જ નહીં, વાસ્તવમાં, તે મહારમાં જે ધન-માલ આદિ છે, તે સારાં નથી, ભૂંડા છે, સારૂં તા દરમાં છે; રાગ્ય-ઉપશમ-નિમ મતાઅનાસક્તિ વગેરે એ સારાં, પરંતુ એના પર દૃષ્ટિ જ ન ગઈ; ઉલ્ટુ માહ-મૂઢતાથી એને આત્માની ઋદ્ધિવૈભવાસ...પત્તિ તરીકે આળખી જ ન શકયા; એટલે પછી એને પ્રગટ કરવાની વાતે ય શી? માટે અને પ્રગટ કરવા માટે પોતાના આત્માને મહત્ત્વ આપવુ જોઇ એ. ' આત્મજ્ઞ ? એટલે આત્માને અને આત્માની સમૃદ્ધિને જ મહુë આપનાર, તે એટલુ બધુ` મહુવ આપે કે એની સામે લાખાના ખજાનાને પણ લેશ મહત્ત્વ ન આપે. જબુકુમાર, સ્થૂલભદ્ર વગેરે સંસારમાંથી કેમ ઊભા થઈ ગયા ? બસ, તેમને મન સાનૈયા ફૂંછ નહી, એટલે તેમણે આત્માને અને આત્મસમૃદ્ધિને મહત્ત્વ આપ્યું; કાણૢ કે તેમણે જોયું, કે આત્મજ્ઞ બની સાધક બનવાની જરૂર છે. · આત્માને મહત્ત્વ આપ્યા પછી પણ અત્યાર સુધી ઊંધા વૈતરણ કર્યા. તેનુ શું ? સાજણનાં ખૂન કર્યાં, પછી કહે : ‘ભૂલ થઈ ” માફી માગું છું.” આમ એકલી માફી માગે તે ચાલે ? આત્માને મહત્ત્વ આપ્યા પછી ઊંધા વેતરણ સામે સીધાં વેતરણ ઊભા કરવાં જોઈએ, તે માટે શુ કરવુ જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276