Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 268
________________ અરિહંત ૪૫ તેણે હાથ પકડાવ્યા ને ઉપડયા અને, યાત્રા થઇ, ને નીચે આવ્યા, ત્યાં બીજા સંબંધી મળ્યા; યાત્રા થઈ ગઈ ?” “હા, પણ રૂડા પ્રતાપ પેલા ભાગ્યશાળીના કે એમનાથી જ મારે યાત્રા થઈ. ” “તા રૂડા પ્રતાપ કોના ? પેલા ભાગ્યશાળીના કે પેાતાના પગના પુરુષાર્થ ના?” કહા, પેલા ભાગ્યશાળીના જ રૂડા પ્રતાપ. પ્ર૦-ગ ચાલત જ નહિ તે! શી રીતે યાત્રા થાત? માટે રૂડા પ્રતાપ પોતાના પગના કેમ નહિ ? ઉ-અરે ! પણ પેલાના હાથ પકડયા ન હેાત તા? પગ તા હતા, પણ હાથ પકડાવનાર કોઈ ન હતા, તે પગ પાછા પડયા હતા. તે મળ્યા તે જ પગે કામ કર્યુ” ને યાત્રા થઇ. બસ, પહાડ ચઢવામાં રૂડા પ્રતાપ હાથનુ આલંબન દેનારના, તે જ રીતે આરાધનામાં રૂડા પ્રતાપ આલંબન દેનાર અરિહંતના, અરિહંત--શરણના અરિહંત ન હેાત, તા શત્રુ ન હેાત; તેથી અંત તે સ શુભમાં અસાધારણ કારણ છે; બીજા બધાં સાધારણ કારણ છે. શત્રુ લા-પ્રાર્થના કરા-દર્શન પૂજન કરો-જાપ મરણ ગુણગાન કરા-આરાધનાનો પુરુષાર્થ કરે, પણ અધામાં મુખ્ય આલમન જો અરિહંતનું છે, તેા જ એ અધા સફળ, ઉચ્ચ કેટિના ઉદયને આપનારા. માટે હેાયમાં મુખ્ય કારણ અહિંતને અરિહંત-શરણ, તેથી કહ્યું: • જગતિ જંતુ મહેાય કારણ’ જગતમાં જીવને મહેાયનુ કારણ જિનેશ્ર્વર છે’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276