Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૨૭:
આવશ્યકતા છે કેમ કે સાધુ તો ચાલતા ચાલતા સિદ્ધ છે. કહેલ પણ છે કે.... “ચલતે ફિરતે સિદ્ધોંસે ગુરુ ચરણો મેં શીશ ઝુકાતે હૈં.
'
હમ ચલે આપકે કદમોં ૫૨ નિત યહી ભાવના ભાતે હૈ ”. અને આ પણ જુઓ, ગુરુના સ્વરૂપનું કેવું સુંદર વર્ણન કરેલ છે :“હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, યહુ નગ્નસ્વરૂપ તુમ્હારા હૈ,” જગકી નશ્વરતા કા સચ્ચા, દિગ્દર્શન કરને વાલા હૈ. જબ જગ વિષયોંમેં ૨ચ-૫ચ કર, ગાફિલ નિદ્રા મેં સોતા હો, અથવા વહ શિવકે નિષ્કંટક પથ મેં, વિષકંટક બોતા હો. હો અર્હ નિશાકા સન્નાટા, વનમેં વનચારી ચતે હો તબ શાંત નિરાકુલ માનસ તુમ, તત્ત્વોકા ચિન્તન કરતે હો. કરતે તપ શૈલ નદી તટ ૫૨, તરુ તલ વર્ષા કી ઝડીયોં મેં, સમતા રસપાન કિયા કરતે, સુખ દુ:ખ દોનોં કી ઘડીયોમેં ( શ્રી જુગલ કિશો૨ “ યુગલ ” દ્વારા લખેલ દેવશાસ્ત્ર ગુરુની પુજાની જયમાલામાંથી) આમ સાધુ અમારા પાવન પ્રેરણા મૂર્તિ છે, જીવન્ત તીર્થ અને મુક્તિમાર્ગના પ્રદર્શક છે.
સાધુના સ્વરૂપ વિષે જાણવામાં અત્યન્ત સાવધાનીની આવશ્યકતા છે. કેમ કે જો એમના સ્વરૂપ ને ભલી ભાંતી જાણ્યા વગર ખોટા ગુરુના સંયોગથી ભટકી જવાની સંભાવના વધારે છે.
કુન્દ કુન્દ્ર આચાર્ય દેવે અષ્ટ પાહુડમાં વિસ્તારપૂર્વક પ્રકાશ પાડેલ છે.
એ લખે છે કેઃ
—
સાધુના સ્વરૂપ ઉપર
દવ્હેણ સયલ ણગ્ગા ણાસ્યતિરિયા ય સયલસંઘાયા, પરિણામેણ અસુદ્ધા ણ ભાવ સવણત્તર્ણ પત્તા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84