Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot
View full book text
________________
૨૬૩
ס
७
અક્ષય, અજર, અમર, અવિચલ, અવિકારી અરૂપી, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષર, અનક્ષર, અકળ અચળ, અગમ્ય, અનામી, અફરસી, અયોગી
અભોગી, અવેદી, અછેદી, અભેદી અકષાયી, અશરીરી, અણાહારી, અલેશી અવ્યાબાધ, અતીન્દ્રિય, અપરંપાર
અનાશ્રિત, અકંપ, અલખ, અશોક
અભય, અસંગી, લોકાલોકજ્ઞાયક,
અનંતજ્ઞાની, અનંતદર્શની, અનંતચારિત્રી, અનંત વીર્યવાળો
Jain Education International
પાલીતાણા
૨૨-૪-૮૫
ગયા પત્રમાં ક્રિયાયોગનું મહત્ત્વ જણાવ્યું, પણ યોગ એટલે જોડાણ તો જેમ ક્રિયાઓનું જોડાણ જ્ઞાનીની આજ્ઞા-વિધિ-મર્યાદા સાથે તેમ તે ક્રિયાઓનો સંબંધ આત્માના શુદ્ધ નિશ્ચયનયથી જણાતા સ્વરૂપ સાથે મોઘમ રીતે રહેવો જરૂરી છે. હું શું છું ? અને મારે શું મેળવવું છે ? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અંતરંગ વીર્યોલ્લાસ કે ભવ્ય પુરુષાર્થ પ્રગટતો નથી. તેથી તે શુદ્ધ નિશ્ચયનયથી હું કેવો ? અગર મારું સ્વરૂપ કેવું ? તેનો આછો ખ્યાલ પણ યોગ્ય જ્ઞાની ગુરુનાં ચરણોમાં બેસી ક્રિયાયોગના માધ્યમે અંતરની થયેલ શુદ્ધિરૂપ પાત્રતા મુજબ મેળવવો ઘટે.
ખરેખર મારો આત્મા -
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
લી
For Private & Personal Use Only
11
=
=
=
=
=
=
=
ઉપર ૪૨ ગુણો જણાવ્યા છે, પણ તે બધા નિષેધ પ્રધાન છે કે આત્મામાં પુદ્ગલભાવરૂપ જન્મ, જરા, મરણ, ક્ષય આદિ ૩૫ ધર્મો નથી. છેલ્લા ચાર ધર્મો અને શુદ્ધ, બુદ્ધ તથા લોકાલોકજ્ઞાપક આ ત્રણ ધર્મો જીવાત્માના મૂળભૂત સ્વભાવના પરિચાયક છે. મોટે ભાગે પુદ્ગલમાં જે સડણ, પડણ, વિપરિણમન, વિધ્વંસ આદિ છે. તેનો અભાવ આત્મામાં દર્શાવી આત્માની શાશ્વતતાનો પ્રતિભાસ કર્યો છે.
હવે જ્ઞાની નિર્દિષ્ટ ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણા કરવાથી, આત્માને વળગેલા કર્મના પુદ્ગલોથી
૫
૫
૫
પ
૪
૪
૩
૪
૩
૪
www.jainelibrary.org

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384