Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ વખતે તેને અનુરૂપ વેશ્યા (ભાવ) પ્રગટ થવી જોઈએ. મિચ્છામિ દુક્કકડની લેશ્ય આવી જાય તે મેક્ષલક્ષમી દૂર નથી. બહુજ સૂફમ આ પ્રક્રિયા છે. પણ તીવ્ર સંવેગ આવ્યા પછી આ સૂક્ષમ પ્રક્રિયા આવતાં વાર લાગતી નથી. તીવ્ર સંવેગ વિના તે સાચી મિચ્છામિ દુકકકર્ડની પ્રક્રિયા છેટી જ રહે છે. હવે મિચ્છામિ દુક્કડના એકેક અક્ષર અને તેના અર્થમાં ચિત્તને ઉપગ રાખી ચાલે આપણે આ જન્મમાં અને પૂર્વના અન્ય જન્મમાં કરેલા દુષ્ક બદલ હૃદયપૂર્વક મિચ્છામિ દુક્કડં દઈએ(૧) હે દેવાધિદેવ ! આજ સુધીમાં તારી આજ્ઞાવિરુદ્ધ જે કાંઈ મન વચન કાયાર્થી કર્યું કરાવ્યું અનુમવું હોય તેને મિચ્છામિ દુક્કડું (૨) હે ત્રિભુવનગુરૂ! જાણતાં-અજાણતાં, રાગ દ્વેષ મેહને, અજ્ઞાન લેભને, વિષય કષાયને, અને પ્રમાદને આધીન બની તારી, તારા સંઘની, તારા પ્રવચનની, જિનમંદિરની, જિનમૂર્તિની, શત્રુંજયાદિ તીર્થોની, જ્ઞાનજ્ઞાનીની, ગુણીની, ઉપકારીઓની, જ્ઞાનના સાધનની મેં આશાતના-અવિનય કર્યો હોય તે મિચ્છામિ દુક્કડં. (૩) હે ત્રિભુવનનાથ ! તારા સિવાય બીજા દેવનાં મેં દર્શન કર્યા, વંદન કર્યા, સેવા-ભકિત–પૂજા કરી, સ્તવ્યા, સત્કાર-સન્માન કર્યો, મહિમા કર્યો, પ્રશંસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34