Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 23
________________ (૪૭) હે અનંત ગુણમૂર્તિ ! જે રસ મને પદગલિક વામાં આવ્યું તે રસ તારી ભક્તિમાં, ધર્મદાતા ગુરૂની ભકિતમાં, જ્ઞાન ધ્યાનમાં ન આવે તેને મિચ્છામિ દુક્કડું (૪૮) હે નિહિ ! મેં આ જન્મમાં–ગતજન્મમાં જે બીજાઓને ધર્મશ્રદ્ધાથી, દેવ ગુરૂ ઉપરની શ્રદ્ધાથી, વ્રતથી, નિયમથી, ચારિત્રથી, જિનવચન પરની શ્રદ્ધાથી ભષ્ટ કર્યા તેને મિચ્છામિ દુક્કડ (૪) હે નિર્મમ ! મેં સંયમ લઈને ઉત્સર્ગના સ્થાને અપવાદ, અપવાદના સ્થાને ઉત્સગ અને અપવાદ સેન્ચે તે પણ પુષ્ટ આલંબન વગર. અજયણાથી તેને મિચ્છામિ દુક્કડું (૫૦) હે સર્વજ્ઞ પ્રત્યે ! મેં દીક્ષા જીવનમાં તારા વચના નુસાર મન વચન કાયાની પ્રવૃત્તિઓ ન રાખો, આગમાનુસારી જીવન ન . છાચારી જીવન જ તેને મિચ્છામિ દુક્કડં. (૫૧) હે સર્વદશ ! યતિ ધર્મને સ્વીકાર કરીને પણ મેં ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ સમ્યમ્ આરાધે નહિં તેને મિચ્છામિ દુકકડું (ર) હે વીતરાગ ! સંયમ જીવનકવીકારવા છતાં મારી પાંચ ઈન્દ્રિયે, મન અને કષાય ઉપર સંયમ ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34