Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ (૮૯) હે શીવપુર નિવાસી ! શીવપુર તરફ જતા પ્રવાસી એને મેં છતી શક્તિએ સહાય-મદદ ન કરી તેને મિચ્છામિ દુક્કડું (૦) હે અજર અમર પ્રભુ ! મૃત્યુના મુખમાં જતા પ્રાણી એને મેં છતી શકિતએ છોડાવ્યા નહિ તેને મિચ્છામિ દુક્કડ (૯૧) હે અશરીરી નાથ ! મેં છતી શક્તિએ છ'રી પાલિત સંઘ ન કાઢ્યા, ઉપધાન, ઉજમણું ન કરાવ્યાં, સાધર્મિક વાત્સલ્ય, સંઘ પૂજન, ગુરૂપૂજન, જ્ઞાનપૂજન, પંચાન્ડિકા, અષ્ટાબ્દિકા મહોત્સવ ન કર્યો તેને મિચ્છામિ દુક્કડું (૯૨) હે અનાહારીપદના શેકતા ! મેં આહાર લંપટ, રસલંપટ, શરીર લંપટ, વિષય લંપટ બની બ્રાહ્ય અત્યંતર તપ ન કર્યો તેને મિચ્છામિ દુક્કડ (૩) હે અવિનાશી ! બીજાઓને દીક્ષા લેતા રેયા, દીક્ષા લીધા પછી તેડી-તેડાવી દીક્ષા વિરુદ્ધ કાર્યવાહી કરી-કરાવી, સાધુ-સાધ્વીઓને હેરાન ક્ય–અપમાનિત કર્યા તેઓ ઉપર પત્થર-ઈટ ફેકી, ગાળે દીધી, તેઓના પાત્રા ફેડી નાંખ્યા, વસ્ત્રો લૂંટી લીધા, બાળી નાંખ્યા, તેઓને રહેવાની વસતિ તેડી નાંખી, સળગાવી મારી, તેઓને ગામમાંથી કાઢી મૂક્યા, શાસ્ત્રો સળગાવી માર્યા, ફાડી નાંખ્યા, શાસ્ત્રોનું અપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34