Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 206
________________ | માનતા હતા કે “ગર્ભથી આઠમા વર્ષે દીક્ષા થઈ શકે છે”. તેને અંગે તેમણે “સિદ્ધચક્ર' પાક્ષિકમાં ટૂંકી નોંધ] 1 આપી, તેમાં લખ્યું કે મફતલાલને પૂછતાં તેમણે કહેલું કે “વિદ્યાશાળામાં રહેલ આચાર્યે આ શબ્દો લખાવ્યા. છે છે”. આ લખાણનો ઊહાપોહ જાગ્યો. કડિયા દ્વારા ગિરધર પરષોત્તમે મને સાગરજી મ.ને નોટિસ મોકલવાનો. એક કાગળ મોકલ્યો. આથી હું ગભરાયો. મેં આ વાત સિદ્ધિસૂરિ મ. ને કરી. તેમણે મને કડિયા દ્વારા આવેલ 1 ગિરધર પરષોત્તમનાં નોટિસના કાગળો તેમને સોંપવાનું કહ્યું. મેં તેમને સોંપ્યા. કડિયા તરફથી નોટિસ i વિગેરેની ઉઘરાણી થતાં મેં કહ્યું કે “એ કાગળો મેં બાપજી મ.ને આપ્યા છે, તેથી એ કાગળો તમે તેમની] પાસેથી લઈ આવજો”. પરિણામ એ આવ્યું કે કોઈ લેવા ગયું નહિ ને વાત પડતી મૂકાઈ. અર્થાત્ એ કાળા | કડિયા રામચંદ્રસૂરિજીના એટલા બધા ભક્ત બન્યા હતા કે તેમના માટે ગમે તેવું અનિચ્છનીય કામ કરવા તૈયાર! થતા. I I I ==== I === ========= જુદા જુદા આગેવાન ગૃહસ્થોનો પરિચય. [૧૯૯ | - | |

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238