Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 180
________________ લેશ્યા અને ધ્યાનઃ હવે પછી મનને સમગ્રતાથી સંશોધન કરવા માટે વેશ્યા અને ધ્યાન સમજીએ. શુભધ્યાન આવે તો ઉપયોગમન શુદ્ધ થાય, શુભલેશ્યા આવે તો લબ્ધિમાન શુદ્ધ થાય. આ બન્નેને જો પકડી શકો તો આખું મન શુદ્ધ થાય. તેમાં પણ દરેકના બે બે પ્રકાર છે. શુભ અને અશુભ. અત્યારે મોટા ભાગની ધ્યાનશિબિરોમાં શું કહે છે કે મનને એકાગ્ર કરો, તેમાં વેધકતા લાવો. પણ તેઓ શુભ-અશુભ વિકલ્પ પાડતા નથી, જયારે જૈનશાસ્ત્રો શુભ-અશુભ બન્ને વિકલ્પ પાડે છે. ધ્યાનના ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તમામ કચરો કાઢવાની તાકાત લેશ્યા અને ધ્યાનમાં છે. બધા મોક્ષે ગયા તે આ બે યોગના આલંબનને પામીને ગયા છે, કારણ કે તે બેથી સમગ્ર ભાવમનનું શુદ્ધિકરણ થાય * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208