Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 5
________________ કર્યુ. છે તેમ નથી, પણ પતનને આરે ઊભેલી રાજપુતીને પણ ચેતવણીના સૂરો વીરરસની કાટિએ પહેોંચાડીને સંભળાવ્યા છે : નાવ મધસાગરે આજ તાય રજપૂત હા ! દેશ જેના ગયા વેશ પણ હજી મૂછ પર ४ ચારણાએ સામાન્ય રીતે પેાતાને તે વાતમાં સારી પેઠે તથ્ય છે. નથી પડતી તેવુ' નથી. પણ સાંભળનારાને ઊભા તે ઊભા તેમને કોઈ સકાય નથી થયા : રજપૂતનું, કરતા; લે જેના ગયા, હાથ ધરતા નભાવનારા રાજાએની પ્રશંસા કરી છે, આ જ વાત રાજગુરુ થતા બ્રાહ્મણાને પણ લાગુ દુલાભાઈ એ જુદી જાતના ચારણ હતા એટલે વહેરી નાખે તેવા ચાબખા રાજપૂતાને લગાવતાં ફક્ત રજપૂતનાં નામ ધારણ કરી, માંસ . વિધવિધ પશુનાં ઉડાવેા; દેશ હાલ્યા રસાતાળ આ ક્ષત્રિયા ! માંસના કઈક પરચા તાવો. વાંઝિયા શ્વાનનાં ખાળ પંપાળતા, પુત્રવાળા ! તમે કાં માા ? આ લીટીઓ જો તે વખતના રાજાઓએ સાંભળીને હૃદયમાં ઉતારી હત તે તેમનું સ્થાન કંઈક અલગ જ હેત! પણ આપણા પ્રશ્ન તા કવિની અંતરચેતના અને તેને પ્રગટ કરવાની ત્રેવડને છે. દુલાભાઈ આવી ત્રેવડવાળા કવિ હતા. લાકજીવન એટલે દરદ્રોનું જીવન એવું નથી. દુલાભાઈ દરદ્રો કે દલિતાના કવિ નથી, પણ લેાકજીવનમાં જ્યાં દરિદ્રતા જોઈ તેને કાવ્યમાં ઉતારતાં તેમને સકેાચ નથી થયા. એમનું ‘હાથી’ કાવ્ય વાંચતાં આ વાતને ખ્યાલ આવશે. લેાકજીવનને અર્થાં જેમ દરિદ્રતાનું જીવન નથી, ભદ્ર લેાકેાની ઉપાસના પણ નથી, લેાકજીવનને પોતાના આધાર તે પોતાનું વાયુમંડળ છે. તેને સાદો પાયા એક નાનકડો સમાજ જે પ્રકૃતિ, પશુ અને ખેતીની આજુબાજુના ઉદ્યોગા પર રચાયેલા છે, જે વૈજ્ઞાનિક રીતે બહુ આગળ વધેલા છે તેવું માનવાની કશી જરૂર નથી. પણ તેના વૈજ્ઞાનિક જ્ઞાનની ઉણપ તેની અનુભૂતિનાં ઊંડાણ સચ્ચાઈથી કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ -

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 230