Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj
View full book text
________________
૩૭૨
उदयस्वामित्व
સ્થાનકે એકાશી પ્રકૃતિએ ઉયમાં હાય. સ્થાનહિઁત્રિક અને આહારકદ્વિ–એ પાંચ પ્રકૃતિ સિવાય અપ્રમત્તગુણુસ્થાનકે છેાંતેર પ્રકૃતિઓ હાય, સમ્યક્ત્વમેાહનીય અને છેલ્લા ત્રણ સ*ઘયણ–એ ચાર પ્રકૃતિએ બાદ કરતાં અપૂર્વ કરશે મહાંતેર પ્રકૃતિઓ ઉદયમાં હાય. હાસ્યાદિષક સિવાય અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિએ હાય. વેત્રિક અને સવલનત્રિક એ છ પ્રકૃતિ સિવાય સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનકે સાઠે પ્રકૃતિએ હાય, સ’જ્વલન લાભ વિના ઉપશાંતમેહ ગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિ હોય છે. ઋષભનારાચ મને નારાચ-એ એ પ્રકૃતિ સિવાય ક્ષૌણમાહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ૫૭ પ્રકૃતિ હોય. નિદ્રા અને પ્રચલા વિના ક્ષીણમેાહના છેલ્લા સમયે ૫૫ પ્રકૃતિએ હાય, જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ ચાર અને અંતરાય પાંચ-એ ચૌદ પ્રકૃતિ સિવાય સયેાગીકેવલીગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિ હાય. કારણ કે અહીં જિનનામના ઉદય હોય છે. ઔદારિકદ્વિક વિહાયેાગતિદ્વિક, અસ્થિર, અશુભ, પ્રત્યેક, સ્થિર, શુક્ષ્મ, સંસ્થાનષદ્રક, અગુરુલઘુચતુષ્ટ, વણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કામણ, વઋષભનારાચસંહનન, દુ:સ્વર, સુસ્વર, સાતાવેદનીય અને અસાતવેદનીયમાંથી એક-એ ત્રીશ પ્રકૃતિએ વિના અયાગિકેલિગુણસ્થાનકે માર પ્રકૃતિના ઉદય હાય. સુભગ, આદેય, યશ, વેદૌય, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ'ચે દ્રિયજાતિ, મનુષ્યદ્રિક, જિનનામ અને ઉચ્ચગેાત્ર એ
૧ અહીં પ્રમત્તગુણસ્થાનકે યતિને ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉદ્યોત નામના ઉદયના સ ંભવ છે પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્ત ઉદ્યોતનામની વિવક્ષા હાવાથી અહીં દોષ નથી.

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454