Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 427
________________ ૩૭૮ उदयस्वामित्व હોય. ત્યાં અનંતાનુબ'ધિચતુષ્ટ, વિકલે'દ્રિયત્રિકો અને આનુપૂર્વી ત્રિક એ દશ પ્રકૃતિના ઉદયવિચ્છેદ થાય અને મિશ્રમેાહનીય મેળવીએ ત્યારે મિશ્રગુણસ્થાનકે સેા પ્રકૃતિએ ઉદયમાં હાય, આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યક્ત્વમેહનીય એ પાંચ પ્રકૃતિ મેળવતાં અને મિશ્રમેહનીય ખાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ ઉદયમાં હાય. દેશવિરતિઆદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદ્દયાધિકારમાં કહેલા ૮૦-૮૧-૭૬-૭૨-૬૬-૬૦-૫૯-૫૭-૪૨ અને ૧૨ પ્રકૃતિ૫ાના ઉદ્ભય જાણવા. ૬ મનેયેન. અહીં તેર ગુણસ્થાનક હૈાય છે. સ્થાવરચતુષ્ટ, જાતિચતુષ્ટ, આતપ અને આનુપૂર્વી ચતુષ્ટ-એ તેર પ્રકૃતિ સિવાય આઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હાય. આહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર-એ પાંચ પ્રકૃતિએ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩, અન તાનુષ'ધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે સે, મિશ્રમેહનીય ન્યૂન કરતાં અને સમ્યક્ત્વમાહનીય સહિત કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સેા, અપ્રત્યાખ્યાનાવરણુચતુષ્ક, વૈક્રિય દ્વિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, દુભ ગ, નાદેય અને યશ એ તેર પ્રકૃતિએ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ ઉથમાં હોય. માકીનાં ગુણસ્થાનક મનુષ્યગતિમા ણાની પેઠે જાણવા. ૧૭ વચનયો. અહીં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, એકેદ્રિયજાતિ, આતપ અને આનુપૂર્વી ચતુષ્ક એ દૃશ

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454