Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 444
________________ उदयस्वामित्व ૩૯૫ ૭૪ પ્રકૃતિએ હાય. વીચિતુષ્ટ, તેજસ, કામ ણુ, અગુરુલઘુ, નિર્માણુ, સ્થિર, અસ્થિર, શુલ, અશુભ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, ત્રસત્રિ, સુભગ, આદેય, યશ, મનુષ્યાયુષ, વેદનીયદ્ધિક અને ઉચ્ચગેાત્ર–એ પચીશ પ્રકૃતિએ તેરમા સાગિ ગુરુસ્થાનકે કે લિસમુદ્ઘાત કરતાં ત્રીજા, ચેાથા અને પાંચમા સમયે ઉદયમાં હોય. ત્રસત્રિક મનુષ્ય ગતિ, મનુષ્યાયુષ, ઉચ્ચગેાત્ર; જુિનનામ, સાતા કે અસાતા– માંથી એક વેદનીય, સુભગ, આદેય, યશ અને પચેન્દ્રિય જાતિ એ બાર પ્રકૃતિએ ચૌદમા ગુણસ્થાનકે ઉદયમાં હોય. મહી સર્વત્ર ઉદયમાં ઉત્તર વૈક્રિયની વિવક્ષા કરી નથી. સિદ્ધાન્તમાં પૃથિવી, અપૂ અને વનસ્પતિને સાસ્વાદન કહ્યું નથીં. સાસ્વાદનીને મતિશ્રુતજ્ઞાની કહ્યાં છે, વિભગજ્ઞાનીને અવિધ. દર્શોન કહ્યુ છે, તથા વૈક્રિયમિશ્ર અને માહારમિશે. ઔદ્યારિક મિશ્ર કહ્યુ` છે, પણ તે કમ ગ્રન્થમાં વિવક્ષિત નથી . उदयस्वामित्व समाप्त Li

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454