Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 452
________________ ૪૦ सत्तस्वामित्व જ ગનિરખ્યા. અહીં ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પિઠ સત્તાસ્વામિત્વ જાણવું. ૧૫ સચિવાચવવું. અહીં અનન્તાનુબલ્પિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃતિ સિવાય મારે ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય અને ત્યાં ચોથાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી ચાયતિની પેઠે સત્તાવામિત્ર જાણવું. વ૬ મિશ્રણ . અને ત્રીજા ગુણસ્થાનકે જિન નામ સિવાય એકસે સુડતાલીશ પ્રકૃતિઓની સત્તા હેય. વ૭ સાવરક્યાત. અહી એથે અને અને બોજા ગુણસ્થાનકે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હેય. વ૮ મિસ્થાવ. અહીં એશે અને મિથ્યા ૧૪૮ - પ્રકૃતિઓની સત્તા હોય. - રશી. પ્રથમથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધી. મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. અહીં કેવલજ્ઞાનીને દ્રવ્યમનના સંબન્યથી સંજ્ઞા કહ્યા છે, જે ભાવ મનની અપેક્ષાએ સંજ્ઞી કહેવામાં આવે તે તેને બાર ગુણસ્થાનક હેય. ૬૦ ગણી. અહીં એધે અને મિથ્યાત્વે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય. અને સાસ્વાદન

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454