Book Title: Karmgranth Vivechan
Author(s): Devendrasuri, Bhagwandas Harakhchand
Publisher: Bhogilal Jivraj

View full book text
Previous | Next

Page 450
________________ सत्तास्वामित्व ૪૦૧ રૂ–રૂરૂ મચજ્ઞાન, કુતજ્ઞાન વિજ્ઞાન. ત્રણ અજ્ઞાન માણાએ એશે અને મિથ્યાત્વે ૧૪૮ની સત્તા હેય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ ની સત્તા હોય. ( રૂ૪-રૂક સામચિવ અને છેવસ્થાપની. આ બે માગણએ ઓથે ૧૪૮ પ્રકૃતિએની સત્તા હેય, અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધી મનપર્યાવજ્ઞાન માર્ગણની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. રૂદ પટ્ટિારિસૃદ્ધિ. અહીં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ઉપર પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું.' રૂ૭ સૂક્ષ્મપરા. અહીં એ તિર્ય ચાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિએની સત્તા હેય છે. અથવા અનન્તાનુબધિચતુષ્કની વિસંજના કરનારને અનંતાનુ અધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ એ છે પ્રકૃતિ વિના ૧૪૨ની સત્તા હોય. - રૂ૮ થથાચાર. અહીં અગીઆરમાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિમાર્ગની પેઠે જાણવું. રૂ૫ રેરાવિત્તિ. અહીં ઓથે ૧૪૮ પ્રકૃતિએની સત્તા હેય, તેને એક પાંચમું ગુણસ્થાનક હોય છે અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. - ૪૦ કિરિ. અહીં પ્રથમથી ચાર ગુણસ્થાનક સુધી સત્તા મનુષ્યની પેઠે જાણવી. કેમ. ૨૨

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454