Book Title: Karmgranth 6 Prashnottari Part 06
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ કર્મગ્રંથ-૬ ઉ. ૪૪. ઉ ૪૫. ૪૬, ૪૭. એક પણ ઉદયસ્થાનક ન હોવાથી અવેદક હોય છે. પહેલા ગુણસ્થાનકે સાતનો ઉદય કોને ક્યારે હોય? સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને. જે જીવો એક આવલિકા કાળ સુધી અનંતાનુબંધિ કષાયના ઉદય રહિત હોય તે જીવોને તે કાળમાં હોય છે. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે વિશેષતા શું હોય? બીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિનો ઉદય અવશ્ય હોય છે. ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધિના ઉદય વિના મિશ્ર મોહનીયનો ઉદય પણ હોય છે. ચોથા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે કોને કોને હોય? સાયિક-ઉપશમ સમક્તિી જીવોને ૬ પ્રકૃતિનો ઉદય હોય છે એટલે ૬,૭,૮. જ્યારે ક્ષયોપશમ સમક્તિી જીવોને ૭નો એટલે ૭,૮,૯ ઉદય હોય છે. પાંચમા ગુણસ્થાનકે ઉદય સ્થાનો કઈ રીતે કોને કોને હોય? સાયિક-ઉપશમ સમક્તિી જીવોને પાંચ આદિનો ઉદય હોય. ક્ષયોપશમ સમક્તિી જીવોને છ આદિનો ઉદય હોય. છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે હોય? ક્ષાયિક-ઉપશમ સમક્તિીને ચાર આદિનો ઉદય હોય ક્ષયોપશમ સમક્તિીને પાંચ આદિનો ઉદય હોય છે. આઠમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કઈ રીતે હોય? શાથી? ક્ષાયિક-ઉપશમ સમક્તિી જીવોને ચાર આદિનો ઉદય હોય છે. ક્ષયોપશમ સમક્તિી જીવો હોતા નથી. નવમા દશમા ગુણસ્થાનકે ઉદયસ્થાનો કેટલા હોય? કયા હોય? બે પ્રકૃતિ અને એક પ્રકૃતિ એમ બે ઉદયસ્થાનો હોય. તથા દસમા ગુણસ્થાનકે એક પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. મોહનીય કર્મના ઉદયસ્થાને ભંગ સંખ્યા ઈક્ક છડિક્કારિક્કા રસેવ ઈક્કાર સેવ નવતિન્નિ એ એ ચકવીસ ગયા બાર દુગે પંચ ઈન્કંમિ પરા ૪૮. ઉ ૪૯. ૫૦.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 194