________________
પર ખમાસમણુને દુહો UF પરમ પચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે સ્થાઈએ, નમો નમે છને ભાણ.
કલ્યાણકના નામ તથા મધ્યાક્ષર - ૧ ઓવન કલ્યાણ કે પરષ્ટિને નમઃ ૨ જન્મ , અહંતે નમઃ ૩ દીક્ષા ઇ નાથાય નમઃ જ કેવલ , સર્વજ્ઞાય નમઃ ૫ મિક્ષ , પારંગતાય નમઃ
શ્રી વડષભદેવ પરમેષ્ઠિને નમઃ એક દિવસે, એક અથવા તેથી વધારે કલ્યાણક હેય, ત્યારે નીચે મુજબ તપ કરવું,
૧એક કલ્યાણક હોય ત્યારે એકાસણાનું તપ કરવું. ૨ બે કલ્યાણક હોય ત્યારે આયંબિલનું તપ કરવું.
ત્રણ કલ્યાણક હોય ત્યારે ઉપવાસનું તપ કરવું,
૪ ચાર કલયાણક થાય ત્યારે ઉપવાસ અને એકાયણાનું તપ કરવું.
૫ પાંચ કલ્યાણક હોય ત્યારે ઉપવાસ અને આર્યબિલનું તપ કરવું.
- કાર્તિકમાં ૬. તિથિ નામ
કલ્યાણક, સુદ શ્રી સુવિધિનાથ
‘કેવલજ્ઞાન, સુદ ૧૨ શ્રી અરનાથ
કેવલજ્ઞાન,