Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 480
________________ ઘણાં લોકો પીવતાં, અગ્નિ જલાલિક છ માટે તાતા લેહ તપાવીને, મુખ ચાંપે કરી પીવા માટે કો ૨૧ પાપ કર્મથી ઉપજે, કૂડા વિપાકમાંય. મારા ઉપર ચુટે કાગડા, માંહે કીડા ખાય. મારા ક ૨૨ માનવને ભવ પામીને, હવે જાવું નહિ હાર. મારા મર્મ જાણી જિનધામને પામીશ હું ભવપાર. મારા ક ૨ પ્રતિક્રમણ કર્યા પછી ભાવવાની ભાવના. [દુહા ] અરિહંત અરિહંત સંમરતાં, લાધે મુક્તિનું ધામ જે નર અરિહંત સમશે, તેહનાં સરશે કામ. સુતાં બેસતાં ઉઠતાં, જે સમરે અરિહંત; દુખીયાનાં દુખ ભાગશે, લહેશે સુખ અનંત. આશા કરે અરિહંતની, બીજી આશા નિરાશ; જેમ જગમાં સુખીયા થયા, પામ્યા લીલ વિલાસ. ચેતન તે એસી કરી, એસી ન કરે કેય વિષયારસને કારણે સર્વસ્વ બેઠો બેય એ ચેતાય તે ચેતજે, જે બુઝાય તો બુઝ; ખાનારા સે ખાઈ જશે, માથે પડશે તુઝ, મુનિવર ચૌદ હજામાં, શ્રેણિક સભા મઝાર; વીર જિદે વખાણ, ધન ધને અણગાર. પપે તે પરખે નહિ, દદે કીધે દુર; હલાનું લાગી રહ્યો, અને રહ્યા હજુર.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502