Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 501
________________ ૨ એમ સવિવિધન વિદ્યારીને, વણુ॰ પહોંચજે શિવપુર વાસ, મહા ય ઉપશ્ચમ જે ભાવના, વણુ॰ પેઠે ભર્યાં ગુણુ રાશ. અહા હું ખાયિક ભાવે તે થશે, વ॰ લાભ હાશે? અપાર; મહા ઉત્તમ વણુજ જે એમ કરે, વણુ પદ્મ નમે વારવાર. અડા૦૭ સુખને પ્રતિબાધની સજ્ઝાય પય જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય, કહેતાં પાતાનું પણુ જાય, મૂરખને૦ (એ--માંકણી ) શ્વાન ાય તે ગંગા જળમાં, સા વેળા એ ન્હાય; અડસઠ તીથ કરી આવે પણુ, શ્વાનપણું નવિ જાય. મૂરખને કહે૰૧ કરસ પાન કરતાં, સંતપણું વિ થાય કસ્તુરીનું ખાતર જો કીજે, વાસ લસણુ નવિ જાય. મૂરખને કહે૦ ૨ નૃર્ષો સમે સુગ્રીવ તે પક્ષી, કૃષિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યા, સુગ્રીવ ગૃહ વિખરાય. મૂરખનેકહૅ ઢ નદીમાંહ નિશદીન રહે, પણ પાષાણુ પશુનવિજાય; લાહ ધાતુટ કણજો લાગે, અગ્નિ તુરત ઝાય. મૂરખને કહે૦ ૪ તે કઠમાં મુક્તાફળની, માળા ધરાય; ચંન્દ્વન ચર્ચિત અંગ કરીજે, ગર્દ ભ ગાય ન થાય. મૂરખને સિંચાઇ શીયાળ સુતને, ધારે વેષ ખનાય; શિયાળ સુત પણ સિંહ ન હાવે,શિયાળપણું નવિજાય મુરખને કહે તે માટે મૂરખથી અલગા, રહે તે સુખીયા થાય; ઉપ્પર ભૂમીમાં ખીજ ન ઉગે, ઉલટું મીજ તે જાય. મૂરખને š છ સમક્તિધારી સંગ કરી જે, ભવ ભય ભીત મીટાય; મયાવિજય સદ્ગુરૂ સેવાથી, એધિબીજ પમાય. મૂરખને૦ કહે૦ ૮ કાગ ન કહે૦ ૫ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 499 500 501 502