Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 485
________________ આત્મ જાગરણ ચાર શરણ સુજને ચાર શરણાં છે, અરિહંત સિદ્ધ સાધુજી, કેવલીધર્મ પ્રકાશીયે, રત્ન ત્રણ અમુલખ લાધાજી. ૧ ચઉગતિતણું દુખ છેદવા, સમર્થ શરણું એહાજી પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધાં શરણ તેહાજી. ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણે ચારેજી, ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકારણ ૩ લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક; મિચ્છામિદુકä દીએ, જિનવચને લહીએ ટેક. ૪ સાત લાખ ભુ દગ તેe વાઉના, દશ ચદે વનના ભેદજી; ષ વિગલ સુર તીરીનારકી, ચઉ ચ ચઉદે નરના ભેજી. ૫ છવા જેનીએ જાણીને, સઊ સઊ મિત્ર સંભાજી ગણી સમયસુંદર એમ કહે, પામી પુણ્ય પ્રભાવ છે. ૬ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની સાખે છે, આલોવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણી પરે ભાખે. ૭ ભાશય કષાય દેષ બંધના, વળી કલહ અભ્યાખ્યાન રતિ અરતિ પન નિંદના, માયા મોહ મિથ્યાત. ૮ મન વચન કાયાએ જે કર્યો મિચ્છામિ દુક્કડં તેહો; ગણી સમયસુંદર એમ કહે, જેને ધર્મને મમ એહ છ. ૯ ધન ધન તે નિ મુજ કહી હેલ્પે, હું પામીશ સંજમ સુધાજી; પૂર્વઋષિપથે ચાલીશું, ગુરૂ વચને પ્રતિબોધાઇ. ૧૦ અંત પંત ભીક્ષા ગોચરી, રણવ કાઉસ્સગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશુ, સંવેગે સુધે ધરણું. ૧૧ સંસારના સંક્ટ થકી, હું છુટીશ અવતારો, ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારો ૧૨

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502