Book Title: Jarnaro Janai che
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 3
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદગુરુદેવાય નમ: “પ્રજ્ઞાથી ગ્રહોનિશ્ચયે જે જાણનારો તે જ હું બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું.” ૨૯૯ જાણનારો જણાય છે “શ્રમણો જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને; સિદ્ધિ વર્યા; નમું તેમને નિર્વાણના તે માર્ગને.” ૧૯૯ “હું જાણનાર છું; કરનાર નથી, જાણનારો જણાય છે, ખરેખ૨ પ૨ જણાતું નથી.” અનંત ઉપકારી, પૂ. કહાનગુરુદેવના અનન્ય ભક્ત રત્ન, શુદ્ધાત્મ રસના રસિક, “જાણનાર જણાય છે ”ના ઉદ્દઘોષક પૂ. શ્રી લાલચંદભાઈના મંગલમયી (અસ્તિ નાસ્તિ) અનેકાન્તામૃત વચનામૃતો. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન મુમુક્ષુ મંડળ “સ્વીટહોમ”, જીમખાના રોડ, જાગનાથ શેરી નં-૬, રાજકોટ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 315