Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ અમનક અભિગ્રહ - નિયમ અત્યંતર ક્રિયારધ- શુદ્ધાત્મા અનુભવના બળ દ્વારા સ્થિરતાનુસાર શુભ-અશુભ મનના વિકલ્પરૂપ ક્રિયાના વ્યાપારનો રોધ થવો - મનરહિત જીવ, અસંજ્ઞી અમારિ - હિંસા પરનો પ્રતિબંધ અમૂઢ દષ્ટિ - જ્ઞાનપૂર્ણ દૃષ્ટિ અમૂર્તિક - સ્પર્શ, રસ, ગન્ધ અને વાર્ણરહિત અયોગ કેવલી - પૂર્ણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર અરિહન્ત - જેઓએ કર્મરૂપી શત્રુનો નાશ કરી ધાતિ કર્મ ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અર્ધનારાચ - એક પ્રકારની શરીરરચના (કમજોર હાડકાંવાળા) - જેઓએ અરિહંતપદ પ્રાપ્ત કર્યું છે અલોકાકાશ - લોકની બહારનો પ્રદેશ અવધિજ્ઞાન - મન, ઇન્દ્રિય વગર અમુક જ્ઞાન પ્રાપ્ત થવું અવધિદર્શન - અવધિજ્ઞાનથી પૂર્વ થવાવાળો સામાન્ય પ્રતિભાસ; અવલોકન અવમૌદર્ય - ક્રમશઃ ભોજનમાં કમી કરવી તે (એકાસણું) અવસર્પિણી - પતનકાલ, અવનતિ થવી અવિપાક નિર્જરા - આત્માના શુદ્ધભાવ દ્વારા સ્થિતિ પૂર્ણ થયા પૂર્વે કર્મો બળી જવાં અશરણાનુપ્રેક્ષા - કોઈ શરણ આપનાર નથી તેવી ભાવના અષ્ટમાતા - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું તે અર્વત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26