Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ઉપાધ્યાય - પરમેષ્ઠી નવદીક્ષિત સાધુઓ અને શ્રાવકોને આગમનો ઉપદેશ આપનાર, દ્વાદશાંગ વાણીના જ્ઞાતા ઓમ્ - ભાવરૂપ “ઓમ” શુદ્ધાત્મા છે, તેનો વાચક શબ્દ 'જિનેશ્વરની દિવ્ય વાણી' છે; અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોથી બનેલો શબ્દ, જેનાથી પાંચ પરમેષ્ઠીનું ધ્યાન થઈ શકે છે. - નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની આરાધના ઓળીવ્રતા ઔ ઔદારિક - મનુષ્ય અને પશુના શરીરને ઔદારિક શરીર કહેવાય ઔદારિક શરીર - ઉદરમાંથી જન્મ લેનાર શરીર કરુણાનુયોગ भ કલ્પ કલ્યાણક - લોક, જૈન ભૌગોલિક જ્ઞાન આપતા ગ્રંથો - રાગ, દ્વેષને કારણે આત્મા સાથે જે પુલ બંધાયા છે તે, આત્માની સત્-અસત્ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ અને કર્મરૂપે પરિણત થનાર પુદ્ગલવિશેષ. - સમયનો એક ભાગ - તીર્થકરોના જન્મથી નિર્વાણ સુધીના પાંચ કાળના સૂચક પ્રસંગ - ભોજન લેવાની ક્રિયા - આત્માનું કલુષિત પરિણામ; જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે - શરીર અને ઇન્દ્રિય કવલાહાર કષાય કાય ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26