Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ લબ્ધિ લાંછન સિંગ લેફ્સા લોક વહોરાવવું વજ્રનારાચ વજ્રર્ષભનારાચ સંહનન વજ્રણા વર્ધમાન વર્ષીદાન વિકલય વિગ્રહતિ Jain Education International જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહેવાય છે; આત્માની વિશુદ્ધિથી પ્રાપ્ત થનારી વિશિષ્ટ શક્તિ - ચિહ્ન - લોકાન્તિક લોકાન્તિક દેવ લોભ પ્રત્યાખ્યાન - મધ્યમ લોભ કપાય ૧ સાધુનો બાહ્ય વેશ પુણ્ય- પાપના ભાવોને વ્યક્ત કરતાં લક્ષણોઆત્મપરિણામ જીવ-અજીવ વગેરે દ્રવ્યોની ત્યાં અવસ્થિતિ છે તે પ્રદેશ - લોકના અંતમાં રહેલા બ્રહ્મલોકમાં રહેવાવાળા દેવ સાધુને આહાર-પાણી આપવાં વલય-બંધનથી રહિત જેનાં બંને હાડકાંઓ વજ્રાકાર હોય અને દરેક બંધનમાં નારાચ(જોડ) હોય વર્ગોનો સમૂહ - ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ દીક્ષા પૂર્વે કરાતું તપ - હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ પૂર્વભવના શરીરને ત્યજીને ઉત્તરભવને ગ્રહણ કરવા માટે ગમન કરવું ૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26