Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/016090/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન શબ્દાવલિ ' (જૈન પારિભાષિક શબ્દોનો સરળ ગુજરાતી અર્થ) સંપાદન-સંકલન ડૉ. શેખરચંદ્ર જૈન ડૉ. નિરંજનાબહેન વોરા શોભનાબહેન શાહ આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ cotias lintation For minto personal use ne ! Villa Page #2 -------------------------------------------------------------------------- ________________ આતરરાષ્ટ્રીય જનવિઘા અધ્યયનકેન્દ્ર પ્રકાશન શ્રેણી ૫.૪ જૈન શબ્દાવલિ (રેન પારિભાષિક શબ્દોનો સરળ ગુજરાતી અર્થ) સંપાદન-સંકલન : ડૉ. શેખરચંદ્ર જૈન ડૉ. નિરંજનાબહેન વોરા શોભનાબહેન શાહ T વા આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયનકેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક રાજેન્દ્ર ખીમાણી કુલસિંચવ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ © ગૂજરાત વિદ્યાપીઠ પ્રથમ આવૃત્તિ, પ્રત ૫૫૦, ફેબ્રુઆરી ૨૦૦૦ પુનર્મુદ્રણ પ્રત ૧,૨૫૦, જાન્યુઆરી ૨૦૧૦ કુલ પ્રત ઃ ૧૮૦ ISBN 978-81-89854-40-9 કિંમત ૨. ૧૦-૦૦ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રાગાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન પાસે એમની આગવી પરિભાષા છે. આ પરિભાષાનો ગુજરાતીમાં અર્ધબોધ થાય એ જરૂરી છે. આ લઘુ પુસ્તિકા તેનો આરંભ છે. આશા છે કે જૈનદર્શનના અભ્યાસીઓને આથી ઘણી મદદ થશે. ગૂજરાત વિદ્યાપીઠ તા. ૨૬-૨-COS બે બોલ ગોવિંદભાઈ રાવલ કુલનાયક Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન શબ્દાવલિ પ્રસ્તુત શબ્દાવલિ જૈનદર્શનમાં ઉપયોગમાં લેવાતા શબ્દોને સરળ ગુજરાતીમાં મૂકવાનો નમ્ર પ્રયાસ છે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય લખાયું છે, તે મૂળ પ્રાકૃત-સંસ્કૃત અને ગુજરાતીમાં છે. ઘણા જૈનજૈનેતર લોકો સાહિત્યને વાંચવા પ્રેરિત થાય છે – અધ્યયન કરે છે પરંતુ કેટલાક જૈનદર્શનના પારિભાષિક શબ્દો(ટેકનિકલ શબ્દોના અર્ધા ગુજરાતી માતૃભાષામાં સમજવામાં તકલીફ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયનકેન્દ્રમાં અભ્યાસ અર્થે જૈનેતર વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ત્યારે તેમને પણ આ તકલીફ લાગે છે. આ દષ્ટિએ વિભાગે નકકી કર્યું કે પ્રચલિત, રોજબરોજના અભ્યાસમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે તેવા પરંપરાગત શબ્દાના સરળ ગુજરાતીમાં અર્થ પ્રસ્તુત કરવામાં આવે તો અધ્યતાને સરળતા રહે. આ દષ્ટિએ અમે આ લગભગ ૩૫૦ શબ્દોના સરળ ગુજરાતીમાં અર્થ પ્રસ્તુત કર્યા છે અને વિશ્વાસ છે કે આ શબ્દાર્થ કોઈ પાગ નવા જિજ્ઞાસુ પાકને જેનદર્શન ગુજરાતીમાં સમજવામાં મદદરૂપ થશે. આ કાર્યમાં વિભાગના સહકાર્યકર ડૉ. નિરંજનાબહેન વોરા, શોધછાત્રા કુ. શોભનાબહેન શાહે કાર્ય સંપન્ન કરવામાં જે મહેનત કરી છે તે માટે તે પણ આ યશના ભાગીદાર છે. માનનીય કુલનાયક શ્રી ગોવિંદભાઈ રાવલે બે બોલ લખીને અમારો ઉત્સાહ વધાર્યો છે. તેમના પણ આભારી છીએ. આ શબ્દાવલિના પ્રકાશનમાં આચાર્ય શ્રી કનુભાઈએ રસ લઈ કાર્ય સંપન્ન કરાવ્યું છે તેમનો પણ આભાર. અંતમાં આપ સહુ પાઠકોને આ લઘુ પુસ્તિકા ઉપયોગી નીવડે એટલે અમારી મહેનત સફળ થઈ ગણાય. ડૉ. શેખરચંદ્ર જૈન માનદ નિયામક Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન શબ્દાવલિ જૈનદર્શનના શબ્દોની ગુજરાતી સૂચિ L અજીવ અકેવલી - ગૃહસ્થ, સંસારમાં રહેલો જીવ અથવા કેવલજ્ઞાન છદ્મસ્થ પ્રાપ્તિની પૂર્વાવસ્થા અગિયાર પ્રતિમા – ૧૧ ઉત્તરોત્તર વ્રતધારણ કરવાના યમનિયમ અગુરુલઘુ - સમ (ન વધારે વજનદાર કે ન વધારે હલકું) અઘાતિ કર્મ - આત્માના જ્ઞાનગુણને ઘાત નહીં કરનાર કર્મ અચક્ષુદર્શન - નેત્ર સિવાય શેષ ઇન્દ્રિય તથા મનથી થવાવાળા મતિજ્ઞાનથી પૂર્વ થવાવાળો સામાન્ય પ્રતિભાવ અચિત - જીવરહિત પદાર્થો અચલક - વસ્ત્ર વગરના દિગંબર સાધુ અચૌર્યાણુવ્રત - ચોરી નહીં કરવાનું વ્રત - સુખદુઃખનું જ્ઞાન તથા હિત-અહિતનો ભય જેને હોતો નથી તે અજીવ અજ્ઞાન પરીષહ - જીવનરહિત અઠમ તપ - સતત ત્રણ ઉપવાસ કરવાની ક્રિયા, તેલા અણુ - બધા કંધોનો અંતિમ ભાગ અણુવ્રત - આંશિક વ્રતધારણા અણુવ્રતધારી - આંશિક વ્રતધારી શ્રાવક અતિચાર - દર્શન મોહનીયના કારણે શ્રદ્ધાનથી વિચલિત થવું તે, વ્રતભંગ થવો અતિશય ક્ષેત્ર - ચમત્કારિક ક્ષેત્ર અધર્મ દ્રવ્ય - રોકાવવામાં મદદ કરનાર દ્રવ્ય અધિગમ - પદાર્થનું જ્ઞાન Page #7 -------------------------------------------------------------------------- ________________ અધિગમજ - શાસ્ત્રો કે ઉપદેશથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અધ્યવસાન - સ્વ અને પરનું જ્ઞાન ન હોવાથી જીવની જે નિશ્ચિતિ થાય છે તે અનગાર ધર્મ - મુનિધર્મ અનન્તાનુબંધી - અનન્ત સંસારના કારણરૂપ અનર્થદંડ વ્રત - અનાવશ્યક પાપકર્મથી બચવું અનશન - ઉપવાસ, ચારે પ્રકારના આહારનો ત્યાગ અનાકાંક્ષી - કોઈ ઇચ્છા ન રાખનાર અનાહાર - આહાર (ભોજન) વગર રહેવું અનુદિફ - દરેક દિશામાં રહેલાં વિમાનો, કલ્પાતીત સ્વર્ગનો એક ભેદ અનુપ્રેક્ષા - વિશેષરૂપે આત્માનું ચિંતવન કરવું અનુભાગ બંધ - દ્રવ્યની શકિત (બંધનો એક પ્રકાર) અનુયોગ - વિભાગ અનેકાન્ત - વિવિધ દષ્ટિથી વસ્તુના મૂલ્યાંકનની પદ્ધતિ અકૃત કેવલી - જેઓએ સંસારનો અંત કર્યો છે તે અન્તરાય કર્મ - વિન ઉત્પન્ન કરનાર કર્મ અા મુહૂર્ત - એક સમયનું માપ અપધ્યાન - રાગ, દ્વેષયુક્ત વિચારો કરવા તે અપાય - સ્વર્ગ અને મોક્ષની ક્રિયાઓનો વિનાશ કરનારી પ્રવૃત્તિઓ અપાય વિચય - ધ્યાનનો એક પ્રકાર અપ્રત્યાખ્યાન - અસંયમ ભાવ અભક્ષ્ય - નહીં ખાવા યોગ્ય પદાર્થ અભવ્ય - મિથ્યાત્વ દષ્ટિ Page #8 -------------------------------------------------------------------------- ________________ અમનક અભિગ્રહ - નિયમ અત્યંતર ક્રિયારધ- શુદ્ધાત્મા અનુભવના બળ દ્વારા સ્થિરતાનુસાર શુભ-અશુભ મનના વિકલ્પરૂપ ક્રિયાના વ્યાપારનો રોધ થવો - મનરહિત જીવ, અસંજ્ઞી અમારિ - હિંસા પરનો પ્રતિબંધ અમૂઢ દષ્ટિ - જ્ઞાનપૂર્ણ દૃષ્ટિ અમૂર્તિક - સ્પર્શ, રસ, ગન્ધ અને વાર્ણરહિત અયોગ કેવલી - પૂર્ણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર અરિહન્ત - જેઓએ કર્મરૂપી શત્રુનો નાશ કરી ધાતિ કર્મ ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અર્ધનારાચ - એક પ્રકારની શરીરરચના (કમજોર હાડકાંવાળા) - જેઓએ અરિહંતપદ પ્રાપ્ત કર્યું છે અલોકાકાશ - લોકની બહારનો પ્રદેશ અવધિજ્ઞાન - મન, ઇન્દ્રિય વગર અમુક જ્ઞાન પ્રાપ્ત થવું અવધિદર્શન - અવધિજ્ઞાનથી પૂર્વ થવાવાળો સામાન્ય પ્રતિભાસ; અવલોકન અવમૌદર્ય - ક્રમશઃ ભોજનમાં કમી કરવી તે (એકાસણું) અવસર્પિણી - પતનકાલ, અવનતિ થવી અવિપાક નિર્જરા - આત્માના શુદ્ધભાવ દ્વારા સ્થિતિ પૂર્ણ થયા પૂર્વે કર્મો બળી જવાં અશરણાનુપ્રેક્ષા - કોઈ શરણ આપનાર નથી તેવી ભાવના અષ્ટમાતા - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું તે અર્વત્ Page #9 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદશ દોષ -- અઢાર દોષ -(તીર્થકર અઢાર દોષથી મુકત હોય છે) સુધા, તૃષા, ભય, ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ અસંજ્ઞી - જ્ઞાનરહિત, મન વગરના અસ્તિકાય - જેનું અસ્તિત્વ અને કાર્ય છે તેવું દ્રવ્ય અંગ - મૂળ ધર્મગ્રંથ (આગમ ગ્રંથ) અંતરાય - જ્ઞાન, તપ, આરાધનામાં મોહને કારણે નિરંતર આવતાં વિઘ્ન આ આકાશ, - જીવ, પુદ્ગલાદિ સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવાવાળું વ્ય જે અનંત પ્રદેશી, અખંડ અને ક્ષેત્રથી સર્વવ્યાપક છે, તે અજીવ દ્રવ્ય છે. આગારધર્મ - ગૃહસ્થ ધર્મ આચાર્ય - સંઘ સંચાલન કરનાર જ્ઞાનવૃદ્ધ સર્વોપરી મુનિ આતપ - સૂર્ય અને સૂર્યકાન્ત મણિમાં રહેવાવાળો વિશેષ ગુણ આદાન નિક્ષેપણ – વસ્તુને લેવા અને મૂકવામાં હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું આયંબિલ - છ રસ ત્યાગીને ભોજન કરવું આયંબિલ વર્ધમાન તપ - તપનો એક પ્રકાર આયુકર્મ - જેનાથી સ્વસ્થ લાંબું કે અસ્વસ્થ ટૂંકું આયુષ્ય પ્રાપ્ત થાય આરા - સમયકાળ Page #10 -------------------------------------------------------------------------- ________________ આર્ત ધ્યાન - અશુભ ધ્યાનનો એક પ્રકાર - જેમાં મોહનીય ભાવના લીધે વસ્તુપ્રાપ્તિની સતત ઝંખના રહે - દુઃખ, ગુરુજનો ઉપર મિથ્યા આક્ષેપ કરવો, અવજ્ઞા કરવી આસવ-આશ્રવ – આવવું આશાતના ઈન્દ્રિય - આત્માના અસ્તિત્વને બતાવવાવાળી અને પરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત - માર્ગમાં સંભાળીને ચાલવાની ક્રિયા ઇસમિતિ ઉણોદર - ભૂખ કરતાં ઓછું જમવું તે ઉત્તરગુણ - મૂળ ગુગથી વિશેષ, મૂળ ગુણની રક્ષા કરવા માટેની કિયા ઉત્પાદ - દ્રવ્યમાં નવીન પર્યાયનું પ્રકટ થવું ઉત્સપિાણી - ઉન્નત કાળ, ઉત્કર્ષનો સમય ઉદીરાણા - સમયથી પૂર્વ ઊર્ધ્વમાં આવતી ફળપ્રાપ્તિ, નિશ્ચિત સમયથી પહેલાં કર્મનો ઉદય થવો ઉદ્દિષ્ટ આહાર - કોઈના નિમિત્તથી તૈયાર કરવામાં આવેલું ભોજન ઉદ્યોત - ચન્દ્ર, ચન્દ્રકાન્ત મણિ અને ખદ્યોત આદિનો પ્રકાશ ઉપવાદ - દેવ, નારકીઓનું ઉત્પત્તિ સ્થળ ઉપયોગ - ચેતના કે જે જીવનું લક્ષણ છે તે ઉપવાસ - કોઈ પણ પ્રકારના આહાર - પાન વગર રહી આરાધના કરવી ઉપશમ - શાંત થવું - મુખ્ય ભાવ ઉપાદાન Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય - પરમેષ્ઠી નવદીક્ષિત સાધુઓ અને શ્રાવકોને આગમનો ઉપદેશ આપનાર, દ્વાદશાંગ વાણીના જ્ઞાતા ઓમ્ - ભાવરૂપ “ઓમ” શુદ્ધાત્મા છે, તેનો વાચક શબ્દ 'જિનેશ્વરની દિવ્ય વાણી' છે; અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોથી બનેલો શબ્દ, જેનાથી પાંચ પરમેષ્ઠીનું ધ્યાન થઈ શકે છે. - નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની આરાધના ઓળીવ્રતા ઔ ઔદારિક - મનુષ્ય અને પશુના શરીરને ઔદારિક શરીર કહેવાય ઔદારિક શરીર - ઉદરમાંથી જન્મ લેનાર શરીર કરુણાનુયોગ भ કલ્પ કલ્યાણક - લોક, જૈન ભૌગોલિક જ્ઞાન આપતા ગ્રંથો - રાગ, દ્વેષને કારણે આત્મા સાથે જે પુલ બંધાયા છે તે, આત્માની સત્-અસત્ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ અને કર્મરૂપે પરિણત થનાર પુદ્ગલવિશેષ. - સમયનો એક ભાગ - તીર્થકરોના જન્મથી નિર્વાણ સુધીના પાંચ કાળના સૂચક પ્રસંગ - ભોજન લેવાની ક્રિયા - આત્માનું કલુષિત પરિણામ; જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે - શરીર અને ઇન્દ્રિય કવલાહાર કષાય કાય ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ કાય કલેશ કાયોત્સર્ગ કામગ - ઉગ્ર તપ વડે શરીરને તપાવવું -- શરીરનો મોહ છોડવો તે - સર્વ કર્મોનો આધાર જેની રચનામાં નિમિત્તરૂપ હોય છે તે શરીર; કર્મોનું કાર્ય કાર્મણ શરીર છે; અષ્ટકર્મોનો સમુદાય એટલે કાર્પણ - અષ્ટકર્મોના સૂક્ષ્મ, પુદ્ગલ સ્કંધના સંગ્રહનું નામ કાર્પણ - પોતપોતાની અવસ્થાના રૂપથી સ્વયં પરિણમિત જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્તરૂપ જે દ્રવ્ય કાર્પણ શરીર કાલાવ્ય કે પુરુષ - કામવાસનામાં સતત રુચિ રાખનાર પુરુષ કેવલજ્ઞાન - જે ત્રણે લોક અને ત્રણે કાલવર્તી સમસ્ત પદાર્થોને એકસાથે એક જ સમયે સ્પષ્ટ જાણે તેવું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન કેવલદર્શન - કેવલજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય અવલોકનને કેવળદર્શન કહે છે. કેવલી - જેઓને કેવળજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે કેવલીનાથ - કેવલજ્ઞાનાદિ અનન્ત ચતુષ્ટયના ધારક કમબદ્ધ પર્યાય - કમથી થનાર સમસ્ત કાર્યો ક્ષપકશ્રેણી - કર્મક્ષય કરીને ઊર્ધ્વગતિ ક્ષયોપશમ - કમનો એક દેશ ક્ષય થવો તે - સંપૂર્ણ નષ્ટ થનાર ક્ષુલ્લક - નાનો સાધુ, શ્રાવકની ૧૧ પ્રતિમામાં ઉત્કૃષ્ટ પ્રતિમાધારી, જેની પાસે એક કોપીન અને એક ચાદર હોય છે સાયિક ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ બ ખરભાગ ખાદિમ - ચિત્રાપૃથ્વીનો પ્રથમ ભાગ - ખાદ્ય ગણધર ગતિ ગહ ગંધકુટી ગુણ ગુણવ્રત ગુણસ્થાન - તીર્થકરના પ્રમુખ વ્યાખ્યાતા - એક દેશથી બીજા દેશમાં જવું તેને ગતિ કહેવાય છે - ગુરુ સમક્ષ રોષ પ્રક્ટ કરવો તે, નિંદા - સમવસરણમાં તીર્થકર પ્રભુની બેસવાની જગ્યા - દ્રવ્યમાં ભેદ કરવાવાળા ધર્મને ગુણ કહેવાય છે - ૧૨ વ્રતોમાંના એક વ્રતનો પ્રકાર - મોહ અને મન, વચન, કાયની પ્રવૃત્તિને કારણે અંતરંગ પરિણામોમાં થતા પરિવર્તન કે આરોહ અવરોહનું નામ ગુણસ્થાન છે - જેના કારણે સંસારનાં કારણથી આત્માની રક્ષા થાય છે તેને ગુપ્તિ કહેવાય છે - ભિક્ષાવૃત્તિ - આઠ કર્મમાંનું એક કર્મ જે અઘાતિ છે, જે ઉચ્ચ નીચ ગોત્રનું કારણ છે - સ્વર્ગથી ઉપરનું સ્થાન જ્યાં અતિ પુણ્યશાળી દેવોનો નિવાસ છે - આત્માના જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણોનો ઘાત કરનાર કર્મ ગુપ્તિ ગોચરી ગોત્રકમ શૈવેયિક ઘાતિકર્મ ચરણ ચરણાનુયોગ - તત્ત્વાર્થની પ્રતીતિ અનુસાર કરવામાં આવતી ક્રિયા - ગૃહસ્થ અને મુનિઓનાં ચારિત્રલક્ષણોનું વર્ણન કરનાર ગ્રંથ ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ચરમ ચાતુર્યામ ચારિત્ર - અંતિમ, શ્રેષ્ઠ - શ્રી પાર્શ્વનાથપ્રબોધિત ચાર મહાવ્રત - આત્મવિશુદ્ધિ માટે કરવાનો આચારધર્મ - જેમાં જ્ઞાન તથા દર્શન ઉપયોગ વિદ્યમાન છે - અવતરવું ચૈતન્ય ચ્યવન છઠમ તપ - ૨ ઉપવાસનો નિયમ લઈ ઉપવાસ કરવા છદ્ભસ્થ - જ્ઞાનાવરણ અને દર્શનાવરણમાં રહેનાર છેદોપસ્થાપના - પુનઃચારિત્ર્ય ધારણ કરવાની ક્રિયા જમ્બુદ્વીપ - અસંખ્ય દીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેની મધ્યમાં આવેલો દીપ જમ્બુદ્વીપ છે. તેના સાત વર્ષક્ષેત્ર છે : ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હરણ્યવત અને ઐરાવત જાતિસ્મરણજ્ઞાન - પૂર્વજન્મનું જ્ઞાન જિન - જેઓએ ઇન્દ્રિયોને જીતી છે તે અરિહંત જિનવર - જે જિનોમાં શ્રેષ્ઠ હોય તે જીવ - જે ચેતનાયુક્ત છે જ્ઞાનાવરાગીય કર્મ – જ્ઞાન પર આવરણ કરનાર કાર્ય તપ તિર્યક્ર ગતિ - શુભાશુભ ઇચ્છાઓને રોકવી - પશુ ગતિ - તીર્થકરોની વાણી દ્વારા ધર્મની સ્થાપના થવી તે; જેના દ્વારા સંસાર સમુદ્રને તરી શકાય તે તીર્થ ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ તેજસ્ - તેજ અને પ્રભાગુણથી યુક્ત શરીર (તપ અને શુદ્ધિ દ્વારા જમણા કે ડાબા ખભેથી વિશેષ પ્રકારનું પ્રજવલિત પૂતળા જેવું જે શરીર ઉત્પન્ન કરવામાં આવે છે તે). - ઉષ્ણતાપ્રધાન એક સંહારક શકિતવિશેષ, લબ્ધિ - પોતાની રક્ષા માટે હરવાફરવાની શક્તિવાળા જીવ - સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્ર તેજલેશ્યા ત્રસજીવ ત્રિરત્ન દર્શન - સામાન્ય રૂપથી નિરાકાર પ્રતિભાસ, દર્શન ચેતના દર્શનાવરણીય - દર્શન અર્થાત્ આત્મજ્ઞાનમાં બાધા ઉત્પન્ન કરનાર દશમ તપ - ચાર દિવસનો ઉપવાસ, ચોલા દંડાસન - ઉપાશ્રયમાં ક્રિયાસ્થાનમાં ક્રિયા કર્યા પછી જીવોની રક્ષાર્થે વપરાતો રજોહરણ દિ વિરતિ વ્રત - દિશાઓમાં ગમનાગમનની પ્રવૃત્તિઓમાં વ્રત ધારણ કરવું દીક્ષા દુરભિનિવેશ દુષમ-સુષમ દેવ - સંસાર ત્યાગીને દીક્ષિત થયેલ - સંશય, વિપર્યય અને અનધ્યવસાય - કાળનો એક પ્રકાર - પપાતિક પ્રાણી, તેના ચાર પ્રકાર છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક - સરાગી દેવોમાં શ્રદ્ધા - ગૃહસ્થ - બાર આગમ ગ્રંથ - જે ગુણ-પર્યાય સહિત અને સત્ સ્વરૂપ છે દેવમૂઢતા દેશવતી દ્વાદશાંગી ' દ્રવ્ય ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યબંધ વ્યમોક્ષ દ્રવ્યલિંગી દ્રવ્યસંવર દ્રવ્યાર્થિક નય - કર્મ અને આત્માના પ્રદેશોનો એક ક્ષેત્રમાં સંબંધ વિશેષ - આત્માથી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મોનો સંબંધ છૂટી જવો - આત્માથી જેઓ સાચા સાધુ છે - દ્રવ્ય આસવોનું અટકાવવું - જ્યાં અન્ય અંશોને ગૌણ કરી અંશીને મુખ્યરૂપે જાગવું તે - તત્ત્વદર્શનનું જ્ઞાન આપતા ગ્રન્થો - આઠ કર્મોના યોગ્ય પુલોનું આવવું દ્રવ્યાનુયોગ દ્રવ્યારાવ ધર્મ ધર્મદ્રવ્ય - જે સંસારનાં દુઃખોથી છોડાવી મોક્ષરૂપી ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે તે - સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોના ગમન કરતી વખતે જે દ્રવ્ય નિમિત્ત છે તે - પ્રત્યભિજ્ઞાનના કારણરૂપ દ્રવ્યની કોઈ એક અવસ્થાની નિત્યતા - સમ્યકજ્ઞાન દ્વારા પોતાના આત્માને આત્મામાં એકાગ્ર કરવો ધ્રૌવ્ય ધ્યાન નમોકાર નય - જેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે - વસ્તુના એક અંશ વિશે જાણકારી - પાપને કારણે જ્યાં અનેક વેદનાઓ સહન કરવી પડે છે તે સ્થળ નરક ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ નવકારસિ નંદીશ્વર નામ નામકર્મ નિકાચિત નિગોદ નિગોધ નિમિત્ત નિયતિ નિર્જરી નિર્યાપક નિશ્ચયચારિત્ર નિશ્ચયનય નિસિહિ - સૂર્યોદય પછી બે ઘડીએ ત્રણ નવકાર ગણીને નવકારસનું પચ્ચખાણ પળાય છે - દીપનું નામ - જેના વડે અર્થ જાણી શકાય તે - જેનાથી સુંદર શરીરની રચના-રંગ-રૂપ પ્રાપ્ત થાય છે - સંગ્રહેલાં કર્મો - જીવની અતિ નિમ્ન અવસ્થા - જે અનંત જીવોને નિવાસ આપે તે (વનસ્પતિકાયિક જીવ) - ઉપાદાનને જાગ્રત કરનાર - નિશ્ચિત, ભાગ્ય - બંધનો એકદેશ અભાવ - શિક્ષા ગુરુ; સલ્લેખના કરાવનાર - નિશ્ચય સમ્યમ્ દર્શનપૂર્વક સ્વરૂપમાં ફરવું - આત્મા સંબંધી - (પાપ વ્યાપારનાં કાર્યો રોકીને) દેરાસરમાં પ્રવેશ વખતે ચૈત્યવંદન, ભાવપૂજામાં પ્રવેશ વખતે બોલાતા શબ્દો - ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં મેં આવું જાણ્યું નથી તેમ કહી ગુરુ અને શાસ્ત્રનું નામ છુપાવવું તે - આકાંક્ષા વગર - દુઃખ-ચિંતા વગર - શંકા વગર નિર્નવ નિકાંક્ષિત નિઃશલ્ય નિઃશંકિત Page #18 -------------------------------------------------------------------------- ________________ પડગાહન - મુનિઓને આહાર (ગોચરી) માટે આમંત્રિત કરવાની પદ્ધતિ (દિગંબર સમુદાયમાં વપરાતો શબ્દ) પદસ્થ ધ્યાન - બીજાક્ષરો દ્વારા કે મંત્ર દ્વારા ધ્યાન ધરવું તે પરમ ધ્યાન - મન, વચન, કાયાના સન્મુખ રોકાયેલા જીવના પરિણામને અંતર્મુખ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થવું પરમાણુ - પુદ્ગલ દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજિત ભાગ પરમાત્મા - ઉત્કૃષ્ટ આત્મા પરમેષ્ઠી - જેઓ પરમપદમાં પ્રતિષ્ઠિત થયા છે તે પરિગ્રહ - લોભકષાયને કારણે થતી સંગ્રહની ભાવના પરિહાર વિશુદ્ધિ - અત્યંત ઉચ્ચ આદર્શવાળા સાધુને પ્રાપ્ત થાય તે પરીષહ - સરળ ભાવથી શારીરિક દુઃખ સહન કરવાં પરોક્ષ ધ્યાન - પાંચ ઇન્દ્રિયો ને મન નિમિત્ત છે તેવું જ્ઞાન પર્યાય - જે બધી જ બાજુથી ભેદને પ્રાપ્ત કરે; વ્યવહાર પર્યાયાર્થિક નય - દ્રવ્યાર્થિકથી વિપરીત, વસ્તુના પર્યાયમાં જ મુખ્ય રૂપનો અનુભવ કરવો પર્યુષણ - વ્રત-નિયમના દિવસો પંચમેરુ - પૂજાસ્થળ-વિશેષ પંચામૃત - જલ, ઇક્ષરસ, ઘી, દૂધ, દહીંધી કરવામાં આવતો અભિષેક - અશુભ કર્મ-પુલ પાહુડ - પ્રાકૃત અર્થાત્ પ્રકાર પાંચ દિવ્ય - અરિહંતના કેવલજ્ઞાન વખતે જે પ્રગટ થાય તે પાંડશિલા - સુમેરુ પર્વતની શિલા, જેના ઉપર તીર્થકરના જન્માભિષેક સમયે અભિષેક કરવામાં આવે છે પાપ ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ પિચ્છિકા - રજોહરણ (દિગમ્બર સાધુ મયૂરપિચ્છ રાખે છે) પિંડસ્થધ્યાન - નિજ આત્માનું ચિંતવન પુણ્ય - બીજા પ્રત્યે શુભ ભાવ રાખવા તે પુદ્ગલ - જે દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પોષધોપવાસ - ચાર પ્રકારના આહારનો ત્યાગ પૈશુન્ય - પીઠ પાછળ દોષ પ્રકટ કરવા પ્રકૃતિબંધ - જ્ઞાનાવરણીયાદિરૂપ પુદ્ગલ કર્મોનો સ્વભાવ પ્રતિક્રમણ - સ્વદોષ-દર્શન પ્રતિમા - ત્યાગનાં ૧૧ સ્થાનો પ્રત્યક્ષ જ્ઞાન -- ઇન્દ્રિયો તથા મનના અવલમ્બન વિના આત્મા પોતાના સ્પષ્ટ જ્ઞાનથી એક દેશ અથવા સંપૂર્ણ રૂપથી પ્રત્યક્ષ જાણે તે - આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા પ્રથમાનુયોગ - કથારૂપ ઉપદેશનો ગ્રંથ પ્રદક્ષિણા - ચતુર્ગતિ નિવારણાર્થે ચાર ભમતી પ્રદેશ - એક પરમાણુ જેટલું સ્થાન ઘેરે તે પ્રદેશબંધ - બંધાવેલા કર્મ-પરમાણુઓના આત્મપ્રદેશોની સાથે વિશિષ્ટ રૂપથી એકત્રાવગાહ સમ્બન્ધરૂપ રહેવું પ્રમાણ - જેના દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે પ્રમાદ - કષાય સહિતની અવસ્થા - શાંત પ્રાણાતિપાત - હિંસાવિષયક વ્યાપાર પ્રાયશ્ચિત્ત - થયેલા દોષની વિશુદ્ધિ માટે પશ્ચાત્તાપ કરવો પ્રાસુક - શુદ્ધ (જેમાંથી એકેન્દ્રિય જીવો પણ પૃથક થઈ ગયા છે) પ્રત્યાખ્યાન પ્રથમ ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ બકુશ બહિરાત્મા બંધ બાદર બાલાપ બાહ્ય કિયા બેલા બ્રાહ્મી - વ્રતોનું અખંડ રૂપે પાલન કરનાર સાધુ - ઇન્દ્રિયોને જ સર્વસ્વ માનનાર - કર્મોનું બંધાવવું તે - સ્થૂળ - પરમાર્થમાં અસ્થિત તપ કરનાર - શુભ તથા અશુભ વચન તથા કાયાની ક્રિયા - બે વખત - ભગવાન ઋષભદેવની પુત્રી, બ્રાહ્મી લિપિના આવિષ્કારક ભવ્ય ભાવાશ્રય ભાવના ભાવનિર્જરા ભાવમોક્ષ ભાવલિંગી ભાવસંવર - મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા જીવ - આત્માના જે ભાવથી દ્રવ્યકર્મો આવે તે - જેનું પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તે - આત્માના જે શુદ્ધ પરિણામોથી કર્મોની નિર્જરા થાય તે - મોક્ષના હેતુભૂત પરમ સંવરરૂપ ભાવ - આત્મામાં જ રમણ કરનાર - આત્માનું શુદ્ધ પરિણામ, જેનાથી દ્રવ્યકર્મો આવતાં નથી - વૃક્ષ વગેરે પ્રાણીઓ - સારા-નરસાની ઓળખાણની દૃષ્ટિ પ્રાપ્ત હોવી ભૂત ભેદવિજ્ઞાન મતિજ્ઞાન - ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ મદ - અભિમાન મન:પર્યાય - બીજાના મનની ભાવનાઓને જાણવાનું જ્ઞાન મહાવ્રત - પૂર્ણ વ્રત, પાંચ વ્રત : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ માયા - આત્માનો કુટિલ ભાવ માર્ગણા - મીમાંસા મિથ્યાત્વ - તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવી, સ્વ-પરના એકત્વનો અભિપ્રાય મુખકોશ અષ્ટપટ - પૂજન વખતે મોં પર બાંધવાનું કપડું, રૂમાલ - સંપૂર્ણ કર્મક્ષય પછી આત્માનું પોતાના સ્વરૂપમાં અધિષ્ઠાન થવું તે મોહનીય - સાંસારિક મોહને કારણે વૈરાગ્ય ભાવમાં વિદન નાખનાર કર્મ મોક્ષ યથાખ્યાતચારિત્ર - આત્માના મૂળ સ્વભાવ જેવું ચારિત્ર; શુદ્ધ ચારિત્ર - મન, વચન, કાયાની એકતા રજોહરણ રત્નત્રય - સાધુ જીવની રક્ષા માટે અથવા ભૂમિપ્રમાર્જન માટે જે સાધન વાપરે છે તે - સમદર્શન, જ્ઞાન, ચારિત્ર-મોક્ષમાર્ગ - સ્વાદને પ્રાપ્ત કરનાર - સર્વ ચિત્તરૂપનું ચિંતન કરવું - શુદ્ધાત્માનું ધ્યાન રસ રૂપસ્થધ્યાન રૂપાતીત લક્ષણ - જેના વડે પદાર્થના ગુણો જાણી શકાય તે ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ લાંછન સિંગ લેફ્સા લોક વહોરાવવું વજ્રનારાચ વજ્રર્ષભનારાચ સંહનન વજ્રણા વર્ધમાન વર્ષીદાન વિકલય વિગ્રહતિ જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહેવાય છે; આત્માની વિશુદ્ધિથી પ્રાપ્ત થનારી વિશિષ્ટ શક્તિ - ચિહ્ન - લોકાન્તિક લોકાન્તિક દેવ લોભ પ્રત્યાખ્યાન - મધ્યમ લોભ કપાય ૧ સાધુનો બાહ્ય વેશ પુણ્ય- પાપના ભાવોને વ્યક્ત કરતાં લક્ષણોઆત્મપરિણામ જીવ-અજીવ વગેરે દ્રવ્યોની ત્યાં અવસ્થિતિ છે તે પ્રદેશ - લોકના અંતમાં રહેલા બ્રહ્મલોકમાં રહેવાવાળા દેવ સાધુને આહાર-પાણી આપવાં વલય-બંધનથી રહિત જેનાં બંને હાડકાંઓ વજ્રાકાર હોય અને દરેક બંધનમાં નારાચ(જોડ) હોય વર્ગોનો સમૂહ - ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ દીક્ષા પૂર્વે કરાતું તપ - હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ પૂર્વભવના શરીરને ત્યજીને ઉત્તરભવને ગ્રહણ કરવા માટે ગમન કરવું ૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિહાર વિભાવ - સ્વભાવથી વિપરીત, આત્માથી વિરુદ્ધ વિભ્રમ - વસ્તુના સ્વરૂપને વિપરીત સમજવું વિવિક્ત શાસન – (કાષ્ટાસન) ધર્મસાધના માટેનું એકાંત સ્થાન - મુનિઓ વગેરેનું ગમન કરવું તે ત્રાસન - મૂડાની જેમ અધોલોકનો આકાર - લિંગ વૈકિયક - અણિમા, મહિમા વગેરે ગુણોને કારણે શરીરને નાનામોટા સ્વરૂપમાં પરિવર્તન કરવું તે વૈમાનિક - વિમાનના દેવ વૈયાવૃત્ત - સેવા વ્રત - સંકલ્પપૂર્વક નિયમ લેવા તે સંપૂર્ણ નિયમ લેવા તે વ્રતપરિસંખ્યાન - નિયમ નક્કી કરવા તે વ્યભિચાર - અસત્યને સત્ય માનવું તે વ્યય - દ્રવ્યના પૂર્વ-પર્યાયનો ત્યાગ વ્યવહાર - બાહ્ય - શરીરનું મમત્વ છોડવું તે વ્યુત્સર્ગ શબ્દ શલાકાપુરુષ શિલ્ય - શ્રોત્રેન્દ્રિયનો વિષય - અતિ પ્રસિદ્ધ, જૈન ધર્મમાં ત્રેસઠ શલાકાપુરુષો માનવામાં આવે છે. - પીડા આપનાર વસ્તુ - જેમાં અનેકાંતરૂપ સત્ય જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા જે સત્ય રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગ બતાવે છે તે જૈનશાસ્ત્ર છે. - બાર વ્રતોમાંના એક ભાગરૂપ શિક્ષાવ્રત ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ શીલ શુલ ધ્યાન શોચ શ્રાવક શ્રુતકેવલી - વ્રતોની રક્ષા કરવી તે - પાર્ગ કપાયરહિત જ્ઞાન - પવિત્રતા, લોભનો ત્યાગ - વિરકતચિત્ત અણુવતી ગૃહસ્થ - સર્વ શ્રુતજ્ઞાનનો જાણકાર સચિત્ત - જીવ સહિત પદાર્થ સચેલક - વસ્ત્ર સહિત સપ્તભંગી - વિવિધ સાત દૃષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ સમનસ્ક - મનસહિત જીવ સમભિરૂઢ નય - વિવિધ અર્થોમાંથી મૂળ અર્થનું જ્ઞાન કરાવનાર; જે વસ્તુ જે પર્યાયમાં હોય તેનો બોધ કરાવનાર સમવસરણ - ધર્મસભા સમિતિ - વ્રતપાલનના નિયમો સમ્યક - યોગ્ય સમ્યક જ્ઞાન - વસ્તુ સ્વરૂપને જોઈને તેના વિશે જ્ઞાનદષ્ટિ કેળવવી તે સમ્યક ચારિત્ર્ય - યોગ્ય રીતે આત્મકલ્યાણાર્થે ચારિત્ર પાલન કરવું તે સમ્યકત્વ - સમતા ભાવ સમ્યક્ દર્શન - યોગ્ય જ્ઞાન, તત્ત્વોને યથાતથા રૂપે જાણવાની દૃષ્ટિ સમ્યક દષ્ટિ - સમતાભાવવાળી દષ્ટિ સર્વજ્ઞા - ત્રણે લોક, અલોક અને ત્રિકાલવર્તી સમસ્ત પદાર્થોને એક્સાથે એક સમયમાં સ્પષ્ટ-પ્રત્યક્ષ જાણવાવાળા સંઘ - શ્રમણોનો સમુદાય ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ સંધાત સંજવલન સંજ્ઞી સંધારા સંયતાશયત સંવર સંશય સંસારી સંસ્થાન સંહનન સાગરોપમ સાધુ સામાયિક સાસાદન સાપરાય સિદ્ધ સિદ્ધશિલા રસ્કંધ સ્થાવર - પરમાણુ પુલોના સમૂહનો સમાગમ થવો - મંદતમ કષાય - જ્ઞાનસહિત, મનવાળા - સલ્લેખના - સ્વયમરાગ - સંયત અને અયત સ્થિતિ - અટકાવવું; રોકાવવું - નિશ્ચયરહિત અનેક વિકલ્પોને ગ્રહણ કરવાવાળું કુજ્ઞાન - મનુષ્ય, દેવ, તિર્યંચ, નારક - ચાર ગતિવાળા જીવ - ત્રિકોણ, ચતુષ્કોણ આદિ આકાર - અસ્થિબંધન, સહનશક્તિ - એક માપ - બાવીસ પરીષહ સહન કરી તપમાં દઢ રહેનાર - સમતાભાવમાં સ્થિર રહેનાર - સમ્યત્વથી ચુત જીવ - સૂક્ષ્મ - જેઓએ આઠે કર્મ નષ્ટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યા છે તે - સિદ્ધાત્માને બિરાજવાનું સ્થળ - સમૂહ - પોતાના સ્થાને સ્થિર રહેનાર (પૃથ્વી વગેરે એકેન્દ્રિય જીવ) - અનેકાન્તના સિદ્ધાન્તને ભાષા દ્વારા પ્રસ્તુત કરવાની પદ્ધતિ યાદ્વાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રકાશનો 20-00 20-00 35 1CO-C0 10-00 40-00 15-CO 25-O 20-00 1. અર્થશાસ્ત્રની પરિભાષા | વિઠ્ઠલદાસ કોઠારી 2. ઉર્દૂ લિપિ શિક્ષિકા હંસરાજ જૈન, ગિરિરાજ કિશોર 3. ગાંધીજીનું અર્થદર્શન વિઠ્ઠલદાસ કોઠારી, અંબાલાલ પટેલ 4. ગાંધીજી અને તેમના ( પાયાના કાર્યકરો ડૉ. અંજના શાહ 5. ગાંધીવાદી જીવનદર્શન રમેશ બી. શાહ અને અર્થવ્યવસ્થા 6, ગાંધીવિચાર અને પર્યાવરણ પ્રવીણ શેઠ 7. ગુજરાતી સાહિત્યકાર નર્મદ દશરથલાલ શાહ 8, ગુટનબર્ગથી બિલગેટસ સુધી જિતેન્દ્ર દેસાઈ મુદ્રણના જનકને શ્રદ્ધાંજલિ 9. ધર્મમીમાંસા ગોવિંદભાઈ રાવલ 10. પર્યાવરણીય અર્થશાસ્ત્ર : સુદર્શન આયંગાર, એક પરિચય નિમિષા શુકલ 11. પ્રાર્થના, કાંતણ, ખાદી સફાઈ સં. મગનભાઈ પટેલ કુલપતિના શબ્દો 12. યંત્રની મર્યાદા નરહરિ પરીખ 13. લોભ અને કરુણા મુકુલભાઈ કલાર્થી ડૉ. રજનીકાંત જોશી 15. વૈશ્વિક જ્ઞાનમાં અમર્યસેનનું પ્રદાન સુરેન્દ્ર જે. પટેલ 16. શાંતિના પાઠ ગોવિંદભાઈ રાવલ 17. સંકલ પુરુષ ગોવિંદભાઈ રાવલ 18, સમ્બોધશતકમ્ દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 19, સુદામા ચરિત મગનભાઈ દેસાઈ 20. શાશ્વત શાંતિનું પગેરું : બુનિયાદી શિક્ષણ અરુણકુમાર દવે 21. ગાંધીની વીરપસલી સં. ભદ્રા સવાઈ 20-00 20-00 30-00 20-00 10-00 10-00 20-00 40-00 35-00 10-O 250.00 પ્રાપ્તિસ્થાન : ગૂજરાત વિદ્યાપીઠ પુસ્તક ભંડાર, અમદાવાદ-૩૮૦૦૧૪ | નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૩૮૦૦૧૪ કિંમત રૂ.૧૦ - ISBN 978-81-89854-40-9