________________
વિહાર
વિભાવ - સ્વભાવથી વિપરીત, આત્માથી વિરુદ્ધ વિભ્રમ - વસ્તુના સ્વરૂપને વિપરીત સમજવું વિવિક્ત શાસન – (કાષ્ટાસન) ધર્મસાધના માટેનું એકાંત સ્થાન
- મુનિઓ વગેરેનું ગમન કરવું તે ત્રાસન - મૂડાની જેમ અધોલોકનો આકાર
- લિંગ વૈકિયક - અણિમા, મહિમા વગેરે ગુણોને કારણે શરીરને
નાનામોટા સ્વરૂપમાં પરિવર્તન કરવું તે વૈમાનિક
- વિમાનના દેવ વૈયાવૃત્ત - સેવા વ્રત - સંકલ્પપૂર્વક નિયમ લેવા તે સંપૂર્ણ નિયમ લેવા તે વ્રતપરિસંખ્યાન - નિયમ નક્કી કરવા તે વ્યભિચાર - અસત્યને સત્ય માનવું તે વ્યય - દ્રવ્યના પૂર્વ-પર્યાયનો ત્યાગ વ્યવહાર - બાહ્ય
- શરીરનું મમત્વ છોડવું તે
વ્યુત્સર્ગ
શબ્દ
શલાકાપુરુષ
શિલ્ય
- શ્રોત્રેન્દ્રિયનો વિષય - અતિ પ્રસિદ્ધ, જૈન ધર્મમાં ત્રેસઠ શલાકાપુરુષો
માનવામાં આવે છે. - પીડા આપનાર વસ્તુ - જેમાં અનેકાંતરૂપ સત્ય જીવાદિ તત્ત્વોનું નિરૂપણ
છે તથા જે સત્ય રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગ બતાવે છે તે જૈનશાસ્ત્ર છે. - બાર વ્રતોમાંના એક ભાગરૂપ
શિક્ષાવ્રત
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org