________________
નવકારસિ
નંદીશ્વર
નામ નામકર્મ
નિકાચિત નિગોદ નિગોધ
નિમિત્ત નિયતિ નિર્જરી નિર્યાપક નિશ્ચયચારિત્ર નિશ્ચયનય નિસિહિ
- સૂર્યોદય પછી બે ઘડીએ ત્રણ નવકાર ગણીને
નવકારસનું પચ્ચખાણ પળાય છે - દીપનું નામ - જેના વડે અર્થ જાણી શકાય તે - જેનાથી સુંદર શરીરની રચના-રંગ-રૂપ પ્રાપ્ત
થાય છે - સંગ્રહેલાં કર્મો - જીવની અતિ નિમ્ન અવસ્થા - જે અનંત જીવોને નિવાસ આપે તે
(વનસ્પતિકાયિક જીવ) - ઉપાદાનને જાગ્રત કરનાર - નિશ્ચિત, ભાગ્ય - બંધનો એકદેશ અભાવ - શિક્ષા ગુરુ; સલ્લેખના કરાવનાર - નિશ્ચય સમ્યમ્ દર્શનપૂર્વક સ્વરૂપમાં ફરવું - આત્મા સંબંધી - (પાપ વ્યાપારનાં કાર્યો રોકીને) દેરાસરમાં પ્રવેશ
વખતે ચૈત્યવંદન, ભાવપૂજામાં પ્રવેશ વખતે બોલાતા શબ્દો - ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં મેં આવું જાણ્યું
નથી તેમ કહી ગુરુ અને શાસ્ત્રનું નામ છુપાવવું તે - આકાંક્ષા વગર - દુઃખ-ચિંતા વગર - શંકા વગર
નિર્નવ
નિકાંક્ષિત નિઃશલ્ય નિઃશંકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org