________________
દ્રવ્યબંધ
વ્યમોક્ષ
દ્રવ્યલિંગી દ્રવ્યસંવર દ્રવ્યાર્થિક નય
- કર્મ અને આત્માના પ્રદેશોનો એક ક્ષેત્રમાં સંબંધ
વિશેષ - આત્માથી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મોનો
સંબંધ છૂટી જવો - આત્માથી જેઓ સાચા સાધુ છે - દ્રવ્ય આસવોનું અટકાવવું - જ્યાં અન્ય અંશોને ગૌણ કરી અંશીને મુખ્યરૂપે
જાગવું તે - તત્ત્વદર્શનનું જ્ઞાન આપતા ગ્રન્થો - આઠ કર્મોના યોગ્ય પુલોનું આવવું
દ્રવ્યાનુયોગ દ્રવ્યારાવ
ધર્મ
ધર્મદ્રવ્ય
- જે સંસારનાં દુઃખોથી છોડાવી મોક્ષરૂપી ઉત્તમ
સુખની પ્રાપ્તિ કરાવે તે - સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોના ગમન
કરતી વખતે જે દ્રવ્ય નિમિત્ત છે તે - પ્રત્યભિજ્ઞાનના કારણરૂપ દ્રવ્યની કોઈ એક
અવસ્થાની નિત્યતા - સમ્યકજ્ઞાન દ્વારા પોતાના આત્માને આત્મામાં
એકાગ્ર કરવો
ધ્રૌવ્ય
ધ્યાન
નમોકાર
નય
- જેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે - વસ્તુના એક અંશ વિશે જાણકારી - પાપને કારણે જ્યાં અનેક વેદનાઓ સહન કરવી
પડે છે તે સ્થળ
નરક
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org