________________
મદ
- અભિમાન મન:પર્યાય - બીજાના મનની ભાવનાઓને જાણવાનું જ્ઞાન મહાવ્રત - પૂર્ણ વ્રત, પાંચ વ્રત : અહિંસા, સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ માયા - આત્માનો કુટિલ ભાવ માર્ગણા
- મીમાંસા મિથ્યાત્વ - તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવી, સ્વ-પરના
એકત્વનો અભિપ્રાય મુખકોશ અષ્ટપટ - પૂજન વખતે મોં પર બાંધવાનું કપડું, રૂમાલ
- સંપૂર્ણ કર્મક્ષય પછી આત્માનું પોતાના સ્વરૂપમાં
અધિષ્ઠાન થવું તે મોહનીય - સાંસારિક મોહને કારણે વૈરાગ્ય ભાવમાં વિદન
નાખનાર કર્મ
મોક્ષ
યથાખ્યાતચારિત્ર - આત્માના મૂળ સ્વભાવ જેવું ચારિત્ર; શુદ્ધ ચારિત્ર
- મન, વચન, કાયાની એકતા
રજોહરણ
રત્નત્રય
- સાધુ જીવની રક્ષા માટે અથવા ભૂમિપ્રમાર્જન માટે
જે સાધન વાપરે છે તે - સમદર્શન, જ્ઞાન, ચારિત્ર-મોક્ષમાર્ગ - સ્વાદને પ્રાપ્ત કરનાર - સર્વ ચિત્તરૂપનું ચિંતન કરવું - શુદ્ધાત્માનું ધ્યાન
રસ રૂપસ્થધ્યાન રૂપાતીત
લક્ષણ
- જેના વડે પદાર્થના ગુણો જાણી શકાય તે
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org