________________
બકુશ બહિરાત્મા બંધ બાદર બાલાપ બાહ્ય કિયા બેલા બ્રાહ્મી
- વ્રતોનું અખંડ રૂપે પાલન કરનાર સાધુ - ઇન્દ્રિયોને જ સર્વસ્વ માનનાર - કર્મોનું બંધાવવું તે - સ્થૂળ - પરમાર્થમાં અસ્થિત તપ કરનાર - શુભ તથા અશુભ વચન તથા કાયાની ક્રિયા - બે વખત - ભગવાન ઋષભદેવની પુત્રી,
બ્રાહ્મી લિપિના આવિષ્કારક
ભવ્ય ભાવાશ્રય
ભાવના ભાવનિર્જરા
ભાવમોક્ષ ભાવલિંગી ભાવસંવર
- મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા જીવ - આત્માના જે ભાવથી દ્રવ્યકર્મો આવે તે - જેનું પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તે - આત્માના જે શુદ્ધ પરિણામોથી કર્મોની નિર્જરા
થાય તે - મોક્ષના હેતુભૂત પરમ સંવરરૂપ ભાવ - આત્મામાં જ રમણ કરનાર - આત્માનું શુદ્ધ પરિણામ, જેનાથી દ્રવ્યકર્મો આવતાં
નથી - વૃક્ષ વગેરે પ્રાણીઓ - સારા-નરસાની ઓળખાણની દૃષ્ટિ પ્રાપ્ત હોવી
ભૂત
ભેદવિજ્ઞાન
મતિજ્ઞાન
- ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org