________________
પિચ્છિકા - રજોહરણ (દિગમ્બર સાધુ મયૂરપિચ્છ રાખે છે) પિંડસ્થધ્યાન - નિજ આત્માનું ચિંતવન પુણ્ય - બીજા પ્રત્યે શુભ ભાવ રાખવા તે પુદ્ગલ - જે દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પોષધોપવાસ - ચાર પ્રકારના આહારનો ત્યાગ પૈશુન્ય - પીઠ પાછળ દોષ પ્રકટ કરવા પ્રકૃતિબંધ - જ્ઞાનાવરણીયાદિરૂપ પુદ્ગલ કર્મોનો સ્વભાવ પ્રતિક્રમણ - સ્વદોષ-દર્શન પ્રતિમા - ત્યાગનાં ૧૧ સ્થાનો પ્રત્યક્ષ જ્ઞાન -- ઇન્દ્રિયો તથા મનના અવલમ્બન વિના આત્મા
પોતાના સ્પષ્ટ જ્ઞાનથી એક દેશ અથવા સંપૂર્ણ રૂપથી પ્રત્યક્ષ જાણે તે
- આગામી કાળમાં દોષ ન કરવાની પ્રતિજ્ઞા પ્રથમાનુયોગ - કથારૂપ ઉપદેશનો ગ્રંથ પ્રદક્ષિણા - ચતુર્ગતિ નિવારણાર્થે ચાર ભમતી પ્રદેશ - એક પરમાણુ જેટલું સ્થાન ઘેરે તે પ્રદેશબંધ - બંધાવેલા કર્મ-પરમાણુઓના આત્મપ્રદેશોની સાથે
વિશિષ્ટ રૂપથી એકત્રાવગાહ સમ્બન્ધરૂપ રહેવું પ્રમાણ - જેના દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે પ્રમાદ - કષાય સહિતની અવસ્થા
- શાંત પ્રાણાતિપાત - હિંસાવિષયક વ્યાપાર પ્રાયશ્ચિત્ત - થયેલા દોષની વિશુદ્ધિ માટે પશ્ચાત્તાપ કરવો પ્રાસુક - શુદ્ધ
(જેમાંથી એકેન્દ્રિય જીવો પણ પૃથક થઈ ગયા છે)
પ્રત્યાખ્યાન
પ્રથમ
૧૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org