________________
ઉપાધ્યાય
- પરમેષ્ઠી નવદીક્ષિત સાધુઓ અને શ્રાવકોને
આગમનો ઉપદેશ આપનાર, દ્વાદશાંગ વાણીના જ્ઞાતા
ઓમ્
- ભાવરૂપ “ઓમ” શુદ્ધાત્મા છે, તેનો વાચક શબ્દ 'જિનેશ્વરની દિવ્ય વાણી' છે; અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોથી બનેલો શબ્દ, જેનાથી પાંચ પરમેષ્ઠીનું ધ્યાન થઈ શકે છે. - નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય,
સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની આરાધના
ઓળીવ્રતા
ઔ
ઔદારિક - મનુષ્ય અને પશુના શરીરને ઔદારિક શરીર કહેવાય ઔદારિક શરીર - ઉદરમાંથી જન્મ લેનાર શરીર
કરુણાનુયોગ
भ
કલ્પ કલ્યાણક
- લોક, જૈન ભૌગોલિક જ્ઞાન આપતા ગ્રંથો - રાગ, દ્વેષને કારણે આત્મા સાથે જે પુલ બંધાયા
છે તે, આત્માની સત્-અસત્ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ
અને કર્મરૂપે પરિણત થનાર પુદ્ગલવિશેષ. - સમયનો એક ભાગ - તીર્થકરોના જન્મથી નિર્વાણ સુધીના પાંચ કાળના
સૂચક પ્રસંગ - ભોજન લેવાની ક્રિયા - આત્માનું કલુષિત પરિણામ; જેનાથી સંસારની
વૃદ્ધિ થાય છે - શરીર અને ઇન્દ્રિય
કવલાહાર
કષાય
કાય
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org