SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય - પરમેષ્ઠી નવદીક્ષિત સાધુઓ અને શ્રાવકોને આગમનો ઉપદેશ આપનાર, દ્વાદશાંગ વાણીના જ્ઞાતા ઓમ્ - ભાવરૂપ “ઓમ” શુદ્ધાત્મા છે, તેનો વાચક શબ્દ 'જિનેશ્વરની દિવ્ય વાણી' છે; અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોથી બનેલો શબ્દ, જેનાથી પાંચ પરમેષ્ઠીનું ધ્યાન થઈ શકે છે. - નવપદ : અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની આરાધના ઓળીવ્રતા ઔ ઔદારિક - મનુષ્ય અને પશુના શરીરને ઔદારિક શરીર કહેવાય ઔદારિક શરીર - ઉદરમાંથી જન્મ લેનાર શરીર કરુણાનુયોગ भ કલ્પ કલ્યાણક - લોક, જૈન ભૌગોલિક જ્ઞાન આપતા ગ્રંથો - રાગ, દ્વેષને કારણે આત્મા સાથે જે પુલ બંધાયા છે તે, આત્માની સત્-અસત્ પ્રવૃત્તિ દ્વારા આકૃષ્ટ અને કર્મરૂપે પરિણત થનાર પુદ્ગલવિશેષ. - સમયનો એક ભાગ - તીર્થકરોના જન્મથી નિર્વાણ સુધીના પાંચ કાળના સૂચક પ્રસંગ - ભોજન લેવાની ક્રિયા - આત્માનું કલુષિત પરિણામ; જેનાથી સંસારની વૃદ્ધિ થાય છે - શરીર અને ઇન્દ્રિય કવલાહાર કષાય કાય ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016090
Book TitleJain Shabdavali
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2010
Total Pages26
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy