________________
ચરમ ચાતુર્યામ ચારિત્ર
- અંતિમ, શ્રેષ્ઠ - શ્રી પાર્શ્વનાથપ્રબોધિત ચાર મહાવ્રત - આત્મવિશુદ્ધિ માટે કરવાનો આચારધર્મ - જેમાં જ્ઞાન તથા દર્શન ઉપયોગ વિદ્યમાન છે - અવતરવું
ચૈતન્ય
ચ્યવન
છઠમ તપ - ૨ ઉપવાસનો નિયમ લઈ ઉપવાસ કરવા છદ્ભસ્થ - જ્ઞાનાવરણ અને દર્શનાવરણમાં રહેનાર છેદોપસ્થાપના - પુનઃચારિત્ર્ય ધારણ કરવાની ક્રિયા
જમ્બુદ્વીપ - અસંખ્ય દીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેની મધ્યમાં
આવેલો દીપ જમ્બુદ્વીપ છે. તેના સાત વર્ષક્ષેત્ર છે : ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક,
હરણ્યવત અને ઐરાવત જાતિસ્મરણજ્ઞાન - પૂર્વજન્મનું જ્ઞાન જિન - જેઓએ ઇન્દ્રિયોને જીતી છે તે અરિહંત જિનવર
- જે જિનોમાં શ્રેષ્ઠ હોય તે જીવ - જે ચેતનાયુક્ત છે જ્ઞાનાવરાગીય કર્મ – જ્ઞાન પર આવરણ કરનાર કાર્ય
તપ
તિર્યક્ર ગતિ
- શુભાશુભ ઇચ્છાઓને રોકવી - પશુ ગતિ - તીર્થકરોની વાણી દ્વારા ધર્મની સ્થાપના થવી તે;
જેના દ્વારા સંસાર સમુદ્રને તરી શકાય તે
તીર્થ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org