Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ કાય કલેશ કાયોત્સર્ગ કામગ - ઉગ્ર તપ વડે શરીરને તપાવવું -- શરીરનો મોહ છોડવો તે - સર્વ કર્મોનો આધાર જેની રચનામાં નિમિત્તરૂપ હોય છે તે શરીર; કર્મોનું કાર્ય કાર્મણ શરીર છે; અષ્ટકર્મોનો સમુદાય એટલે કાર્પણ - અષ્ટકર્મોના સૂક્ષ્મ, પુદ્ગલ સ્કંધના સંગ્રહનું નામ કાર્પણ - પોતપોતાની અવસ્થાના રૂપથી સ્વયં પરિણમિત જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્તરૂપ જે દ્રવ્ય કાર્પણ શરીર કાલાવ્ય કે પુરુષ - કામવાસનામાં સતત રુચિ રાખનાર પુરુષ કેવલજ્ઞાન - જે ત્રણે લોક અને ત્રણે કાલવર્તી સમસ્ત પદાર્થોને એકસાથે એક જ સમયે સ્પષ્ટ જાણે તેવું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન કેવલદર્શન - કેવલજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય અવલોકનને કેવળદર્શન કહે છે. કેવલી - જેઓને કેવળજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે કેવલીનાથ - કેવલજ્ઞાનાદિ અનન્ત ચતુષ્ટયના ધારક કમબદ્ધ પર્યાય - કમથી થનાર સમસ્ત કાર્યો ક્ષપકશ્રેણી - કર્મક્ષય કરીને ઊર્ધ્વગતિ ક્ષયોપશમ - કમનો એક દેશ ક્ષય થવો તે - સંપૂર્ણ નષ્ટ થનાર ક્ષુલ્લક - નાનો સાધુ, શ્રાવકની ૧૧ પ્રતિમામાં ઉત્કૃષ્ટ પ્રતિમાધારી, જેની પાસે એક કોપીન અને એક ચાદર હોય છે સાયિક ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26