Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ બ ખરભાગ ખાદિમ - ચિત્રાપૃથ્વીનો પ્રથમ ભાગ - ખાદ્ય ગણધર ગતિ ગહ ગંધકુટી ગુણ ગુણવ્રત ગુણસ્થાન - તીર્થકરના પ્રમુખ વ્યાખ્યાતા - એક દેશથી બીજા દેશમાં જવું તેને ગતિ કહેવાય છે - ગુરુ સમક્ષ રોષ પ્રક્ટ કરવો તે, નિંદા - સમવસરણમાં તીર્થકર પ્રભુની બેસવાની જગ્યા - દ્રવ્યમાં ભેદ કરવાવાળા ધર્મને ગુણ કહેવાય છે - ૧૨ વ્રતોમાંના એક વ્રતનો પ્રકાર - મોહ અને મન, વચન, કાયની પ્રવૃત્તિને કારણે અંતરંગ પરિણામોમાં થતા પરિવર્તન કે આરોહ અવરોહનું નામ ગુણસ્થાન છે - જેના કારણે સંસારનાં કારણથી આત્માની રક્ષા થાય છે તેને ગુપ્તિ કહેવાય છે - ભિક્ષાવૃત્તિ - આઠ કર્મમાંનું એક કર્મ જે અઘાતિ છે, જે ઉચ્ચ નીચ ગોત્રનું કારણ છે - સ્વર્ગથી ઉપરનું સ્થાન જ્યાં અતિ પુણ્યશાળી દેવોનો નિવાસ છે - આત્માના જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણોનો ઘાત કરનાર કર્મ ગુપ્તિ ગોચરી ગોત્રકમ શૈવેયિક ઘાતિકર્મ ચરણ ચરણાનુયોગ - તત્ત્વાર્થની પ્રતીતિ અનુસાર કરવામાં આવતી ક્રિયા - ગૃહસ્થ અને મુનિઓનાં ચારિત્રલક્ષણોનું વર્ણન કરનાર ગ્રંથ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26