Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ નવકારસિ નંદીશ્વર નામ નામકર્મ નિકાચિત નિગોદ નિગોધ નિમિત્ત નિયતિ નિર્જરી નિર્યાપક નિશ્ચયચારિત્ર નિશ્ચયનય નિસિહિ - સૂર્યોદય પછી બે ઘડીએ ત્રણ નવકાર ગણીને નવકારસનું પચ્ચખાણ પળાય છે - દીપનું નામ - જેના વડે અર્થ જાણી શકાય તે - જેનાથી સુંદર શરીરની રચના-રંગ-રૂપ પ્રાપ્ત થાય છે - સંગ્રહેલાં કર્મો - જીવની અતિ નિમ્ન અવસ્થા - જે અનંત જીવોને નિવાસ આપે તે (વનસ્પતિકાયિક જીવ) - ઉપાદાનને જાગ્રત કરનાર - નિશ્ચિત, ભાગ્ય - બંધનો એકદેશ અભાવ - શિક્ષા ગુરુ; સલ્લેખના કરાવનાર - નિશ્ચય સમ્યમ્ દર્શનપૂર્વક સ્વરૂપમાં ફરવું - આત્મા સંબંધી - (પાપ વ્યાપારનાં કાર્યો રોકીને) દેરાસરમાં પ્રવેશ વખતે ચૈત્યવંદન, ભાવપૂજામાં પ્રવેશ વખતે બોલાતા શબ્દો - ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં મેં આવું જાણ્યું નથી તેમ કહી ગુરુ અને શાસ્ત્રનું નામ છુપાવવું તે - આકાંક્ષા વગર - દુઃખ-ચિંતા વગર - શંકા વગર નિર્નવ નિકાંક્ષિત નિઃશલ્ય નિઃશંકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26