Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ આર્ત ધ્યાન - અશુભ ધ્યાનનો એક પ્રકાર - જેમાં મોહનીય ભાવના લીધે વસ્તુપ્રાપ્તિની સતત ઝંખના રહે - દુઃખ, ગુરુજનો ઉપર મિથ્યા આક્ષેપ કરવો, અવજ્ઞા કરવી આસવ-આશ્રવ – આવવું આશાતના ઈન્દ્રિય - આત્માના અસ્તિત્વને બતાવવાવાળી અને પરોક્ષ જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત - માર્ગમાં સંભાળીને ચાલવાની ક્રિયા ઇસમિતિ ઉણોદર - ભૂખ કરતાં ઓછું જમવું તે ઉત્તરગુણ - મૂળ ગુગથી વિશેષ, મૂળ ગુણની રક્ષા કરવા માટેની કિયા ઉત્પાદ - દ્રવ્યમાં નવીન પર્યાયનું પ્રકટ થવું ઉત્સપિાણી - ઉન્નત કાળ, ઉત્કર્ષનો સમય ઉદીરાણા - સમયથી પૂર્વ ઊર્ધ્વમાં આવતી ફળપ્રાપ્તિ, નિશ્ચિત સમયથી પહેલાં કર્મનો ઉદય થવો ઉદ્દિષ્ટ આહાર - કોઈના નિમિત્તથી તૈયાર કરવામાં આવેલું ભોજન ઉદ્યોત - ચન્દ્ર, ચન્દ્રકાન્ત મણિ અને ખદ્યોત આદિનો પ્રકાશ ઉપવાદ - દેવ, નારકીઓનું ઉત્પત્તિ સ્થળ ઉપયોગ - ચેતના કે જે જીવનું લક્ષણ છે તે ઉપવાસ - કોઈ પણ પ્રકારના આહાર - પાન વગર રહી આરાધના કરવી ઉપશમ - શાંત થવું - મુખ્ય ભાવ ઉપાદાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26