Book Title: Jain_Satyaprakash 1942 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ભાવરત્ન પૂર્ણિમા ગચ્છના હિમપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે સ. ૧૭૬૯માં ચાણસ્મા પાસેના રૂપપુર ગામમ બિળ માછીના રાસ,’ સ. ૧૭૯૭માં પાટણમાં ‘સુભદ્રાસતીરાસ’, સ. ૧૭૯૯ માં પાટણમાં ‘બુદ્ધિવિમલાસતીરાસ,’ સ. ૧૭૫૬માં ‘ઝાંઝરિયા મુનિની સઝાય’ તથા સ. ૧૮૦૦ માં ‘અબડરાસ' રચ્યા છે. આ ઉપરાંત ‘નવવાડ સજ્ઝાય’, ‘અધ્યાત્મથુઇ’ તથા ‘આષાઢસ્મૃતિસ્તવન' એ તેમની નાની કૃતિઓ છે,૨ આજ ભાવરન પછીથી ભાવપ્રભસૂરિ થયા. તેમણે યશોવિજયકૃત ‘પ્રતિમાશતક’ ઉપર સંસ્કૃત ટીકા સ. ૧૯૯૩ના માત્ર સુદ અષ્ટમીને ગુરુવારે પૂર્ણ કરી છે. તેમાંની પ્રશસ્તિ પશુ ‘હરિબળરાસ'માં આપી તેજ પ્રમાણે લગભગ છે. વિશેષમાં શ્રીમાળી વીરવો રામકુક્ષિથી થયેલ યંતસીના પુત્ર તેજસી એિ ઘણું દ્રવ્ય ખર્ચી સૂરિપદ જેતે અપાવ્યુ કે એવા ભાવપ્રભસૂરિએ આ વૃત્તિ પૂર્ણ કરી, એમ જણાવ્યુ છે. વળી આ ભાવરત્ન અથવા ભાવપ્રભસૂરિએ કાલિદાસકૃત ‘જ્યોતિર્વિદાભરણુ’ ઉપર ‘સુખમેાધિકા’ નામની સંસ્કૃત ટીકા પાટણમાં ઢેરવાડામાં પૂર્ણિમા ગચ્છના ઉપાશ્રયમાં રહીને લખી છે. એમના પિતાનું નામ માંડણ અને માતાનું નામ બાલા (!) હતું, એમ એ ટીકાની પ્રાપ્તિ ઉપરથી જણાય છે. ભાવરત્ન સંસ્કૃત ભાષાના પણ સારા વિદ્વાન હતા, એમ આ ઉપરથી પુરવાર થાય છે. પાટણમાં ઢંઢેરવાડામાં આજે પણ પૂર્ણિમા ગચ્છના શ્રીપૂન્યની ખેડક છે. ભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિ વિષેના આ ઉપયોગી ઐતિહાસિક કાવ્યની એક પાનાની હસ્તલિખિત પ્રત મને અગીઆક વર્ષ પર પાટણમાં સદ્દગત પૂ. પ્રવક શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. તે ઉપરથી તા. ૧૧-૬-૧૯૩૧ને રાજ મેં કરેલી નકલ ઉપરથી આ સપાદન કર્યુ છે. પ્રતની પુષ્ટિકામાં જણાવ્યુ છે તે પ્રમાણે સુનિ ભાવનના પેાતાના હસ્તાક્ષરમાં જ આ કાવ્ય લખાયું હોઈ તેની વાચના, પુષ્પિકાને જ શબ્દ વાપરીને કહીએ તે શ્રેયસ્તર છે-અહંક સંપૂર્ણ અંશે વિશ્વસનીય છે. કાવ્ય સ. ૧૭૭૦ કાર્તિક સુદ ૬ને બુધવારના દિવસે પાટણમાં રચાયું છે, એટણે પ્રત પણ એ જ દિવસે લખાઇ હોવી જોઇએ, એમ માનવામાં વાંધો નથી. મૂળ કાવ્ય ॥ ૐ ।। શ્રીમુહમ્યો નમઃ । ( સુણિ સુણિકતા હૈ સીખ સેહામણી ઈન્દ્રધનુષ આકાર અક્ષર, મધ્ય લલાટ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ટક ) સુવિસ્તર તસ તેજ મહિમા ગાયસ્યું. જિન પાસ ભટેવ, કાલિ એહ મૂતિ ઘણે ધ્રુવે પૂછ પ્રતિમા, કા ૨. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨ પૃ ૧૦૩૩, જૈન ગુજરવિ, ભાગ ૨ પૃ. ૫૯-12 હૃદય કમલ માઇ ધરી, જસુ કીરિત જિંગ સચરી; જાણી', હુઈ આદિ ન તિઈ જીણું વખાણીય. For Private And Personal Use Only નમ || એ દેશી ) પ્રભા કઈ વિસ્તર ૧

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36