Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વનસ 4519
શ્રી
ત
FF ૪ ૪ ૪ ૪
૬ ૭ ૬ ૧
સ
www.kobatirth.org
શા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષ ૮ : ક્રમાંક ૮૬ : અંક
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* || કર્દમ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ. સ. ર૪૬૯ : ઇસવીસન ૧૯૪૨ | માંવ બંતા ૨ | કાતિક શુ દિ ૮ : રવિ વા ૨ : નવેમ્બર ૧૫ || ૮૬
વિષય – દર્શન
1 श्रीसाधारण जिन स्तवनम्
: पू. आ. म. विजयक्षमाभद्रसूरिजी : ૪૧ ર ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું રતવન : શ્રી. ભોગીલાલ જ. સાંડેસરા : ૪૨ ૩ શ્રીફલવદ્ધિ" પાર્શ્વના યજીના છંદ : શ્રી. સારાભાઈ મ. નવાબ e : ૪૭. જ પ્રતિજ્ઞા-પાલન (કથા)
: પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી : ૪૯ ૫ ૨TI TRપાછી સાબુથી વધાવના-વિનાવટી : પૂ. પં. ૫. શ્રી. થયાળવિનયની r[ળ : ૫૪ ૬ પંચપરમેષ્ઠિનમસ્કારનો પ્રભાવ આજે
છે કે નહી’ : પૂ. મુ. મ. શ્રી. ભદ્ર કારવિજય 29 : ૬૧ ૧) પ્રવચન-પ્રશ્નમાલા
: પૂ. આ. ભ. શ્રી. વિજય પદ્યસૂરિ : ૬૫ - अरिहंत-चैत्य' शब्दका अर्थ - : 1. મુ. મ. શ્રી. વિકમવનયની : ૧છે. ૯ જૈનધમાં વીરાનાં પરાક્રમ : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી : 196 ૧ ૦ આ માર અને વિનંતી
: હર ની સામે
સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ—વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના !
મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગા કળદાસ શાહ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રશિક સમિતિ કાર્યાલય જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
મુદ્રણસ્થ ન : સુભાષ પ્રિટરી, મીરજાપુર રોડ, અમદાવાદ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वीराय नित्यं नमः ।।
-
-
ANASI
Thi-NIKANTA
lilltuR
ATHI
Marathi
૨
१५८ ક્રમાંક ૮
અ ક (संभवतः श्रीमुनिसुन्दरसूरिविरचितम् ) साधारणजिन-स्तवम्
संग्राहकपूय आचार्य महाराज श्री विजयक्षमाभद्रसरिजी जय श्रीजिन ! कल्याणवल्लीपल्लवनाम्बुद ! । मुनीन्द्रहृदयाम्भोजविलासवरपट्पदः ॥१॥ तव नाथ ! पदद्वन्द्वसपर्यारसिका जनाः । सर्वसम्पत्सुखश्रीभिर्विलसन्ति सदोदया: ॥२॥ नृलोके चक्रिताधायाः सुरलोके चेन्द्रतादयः। शिवेऽनन्तसुखाद्यास्ताः तव भक्तिवशाः श्रियः ॥ ३॥ सर्व श्रियः श्रियां मूलं दधद्धर्म समग्रवित् । योगक्षमंको नाथ ! त्वमेव जगतामसि ॥४॥ त्वमेव शरणं बन्धुः त्वमेव मम देवता । तन्मां पाहि भवात् तात! कुरु श्रेयः सुखास्पदम् ॥५॥
स्तुतिमिति तनुते जिनेन्द्र ! यस्ते मघवमहामुनिसुन्दरस्तुताहेः। स भवतु(ति) गुणसम्पदा समस्ते
फलमिति तद्वितराचिरान्मम ॥६॥ इति श्रीसाधारणजिनस्तवनं सम्पूर्णतां प्राप। श्रीः श्रीः श्रीः ।
(એક પ્રાચીન હસ્તલિખિત પાનામાંથી ઉદ્દત)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ ભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન
સંપાદક-શ્રી ભોગીલાલ જ. સાંડેસરા, આ. એ. એનસ
વિક્રમના અરાતમાં શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા રેન વિ ભાવરને સ, ૧૭૭૦ માં રચેલું ચાણસ્માના ભેટવા પાર્શ્વનાથની ઉત્પત્તિ વિષેનું સ્તવન જૈન ઇતિહાસની દિગ્મે ઉપયોગી જણાયાથી સપાદિત કરીને અહીં આપ્યું છે. અલબત, તેમાં આપેલી કેટલીક વિગતા અન્ય ઐતિહાસિક સાધનો સાથે મુકાબલો કરતાં એમ ને એમ સ્વીકારવા જેવી લાગતી નથી, તો પણ બીજે કયાંયથી મળતી નથી એવી ટલીક વસ્તુઓ પણ એમાંથી મળે છે, એ રીતે મને પ્રસ્તુત કાવ્ય તેોંધપાત્ર લાગ્યું છે.
પહેલાં એક પિકત દેશાની અને પછી એક કડી ગિીતની એ પ્રમાણે ૧૧ દેશીની પતિએે! અને ૧૧ રિગીતની કડીઓમાં આ કાવ્ય લખાયું છે. એમાં વણુ વેલી વિગતોનું તુલનાત્મક દૃષ્ટિએ અવલાકન કરતાં પહેલાં એને ટ્રક સાર જોઈ લઈએ. કવિ કહે છે
“શ્રુતધરા કહે છે કે ઇડર પાસેના ભારુઅર ગામમાં સુરચંદ નામે એક ગરીબ વિડ્યો રહેતા હતા. તેના ઘરમાં કોઇ યના યોગે પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતાં લક્ષ્મીની રેલમછૅલ થઈ રહી. કેટલાક વખત પછી ઇડરના રાએ આ વાત નણતાં શે પાસે આ પ્રતિમાની માગણી દરી અને ન આપવામાં આ બળજબરીથી લેવાની ધમકી આપી. આથી શેઠે એ પ્રતિમા ગામને ગોંદરે એક પ તરમાં છાનેમાને દાટી દીધી. પ્રતિમા નહીં મળતાં રાજાએ શેનુ ઘર લુંટી લીધું. બાજુ પાટણ પાસે આવેલા ચદ્રાવતી ગામમાં રવિચંદ નામે એક ગરીબ પણ પુણ્યબુદ્ધિ વણિક રહેતા અને મીકું મરચું હીંગ વેચીને પેટ ભરતા હતા. અને એકવાર યક્ષે સ્વનામાં આવી ભાટુઅર ગામના ગોંદરે આવેલા ખેતરમાંની પાર્શ્વનાથની પ્રતિમા લઇ આવવાનું કહ્યું. સવારે કોડીને વહેલ જોડીને શેડ એ મૂર્તિ લઈ આવ્યા. એક દિવસ સ્વપ્નામાં ફરી યક્ષે કહ્યું ક પાર્શ્વનાથનું મંદિર બંધાવ. અને શેઠને કેટલુંક છૂપું ધન બનાવ્યું. આ ધનમાંથી વિદ શકે "દિર બંધાવ્યું અને સ. ૧૫૩૫ ની અખાત્રીજે પાનાથની પ્રતિષ્ઠા કરાવી.’’ આ વૃત્તાંતમાં આપેલા ચમત્કાર ત્યાદિ વિષે મૌન ધારણ કરીએ તો પણ કેટલીક વિગતાના ઐતિહાસિક મૃક્ષને સ્વીકાર કરવા પડશે. કાજુની છેલ્લી કડીમાં કર્તા પોતે જ કહે ક
''
જીરણ તવને સંબધ લેઇ સક્ષેપઇ મ ગો
અર્થાત્ પ્રાચીન સ્તવન ઉપરથી તેણે આ વૃત્તાંત સોપમાં આપ્યો છે.
ચાણસ્મામાં હાલ ભટેવા પાર્શ્વનાથનુ મન્દિર છે તેને છણાહાર સ. ૧૮૭૨માં કરવામાં આવ્યા હતા. એટલે એ પહેલાં ભૃત્યુ મન્દિર હતુ એમ માનવાને સપૂર્ણ કારણ છે. લગભગ પંદર-સાળ વધુ ઉપર પાયા બાદતાં તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નીકળી હતી અને
1. હાલ ભંટવા પાર્શ્વનાથ ચાણસ્મામાં છે તે તેમજ અન્ય સાધનમાંની હકીકત ઘ્યાનમાં લેતાં ‘ચંદ્રાયની’ વડે કર્તાને ચાણસ્મા દિષ્ટ છે, એમાં રોકા નથી. આબુ પાસેનું ચડાવતી પાટણથી ઘણું દૂર છે. તેમ અહીં કર્તાને ભાગ્યેજ ઉષ્ટિ હોઇ શકે,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨.
ભટેવા પાશ્વનાથની ઉત્પત્તિનું સ્તવન
[13]
તે માટે નવું નાનું ભરિ રીતે 'પ' કરવામાં આવી છે, ત્યારે બહાર ગામથી ઘણું જેનો ચાણમાના “ભટેવાનાં દર્શન કરવા માટે આવે છે. “ભેટવા પાર્શ્વનાથ” એનું નામ પાડવાનો ખુલાસો મુનિ બાવરત્નના કાવ્યમાંથી મળી રહે છે, કેમકે ઈડર પાસેના ભાટુઅર ગામમાંથી એ મૂર્તિ જડી હતી.
પરંતુ ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથની પ્રતિષ્ઠાનું વર્ષ ભાવરને સં. ૧૫૩૫.આપ્યું છે તેમાં શંકા કરવાનું કારણ મળે છે; મુનિ શ્રી જયંતવિજયજીએ જેનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથમાં વીશા શ્રીમાળી જ્ઞાતિ એક પ્રાચીન કુલની વંશાવળી છપાવી છે. એ વંશાવળી વહીવંચાને ચેપડા ઉપરથી લખાયેલી હોય એમ જણાય છે, અને તેથી ઐતિહાસિક દષ્ટિએ વધુ વિશ્વાસપાત્ર છે. એમાં ભિનમાલનિવાસી વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ તેડાના વંશની લગભગ ૫૦ પેઢીગાનો અને ૩૩ પેટા શાખાઓને વૃતાંત આપેલા છે; અને તે સં. ૭૯થી શરૂ થઈ લગભગ સં. ૧૬ ૦૦ સુધીની એટલે આડસે વર્ષની છે. એમાં એક સ્થળે લખ્યું છે (શતાબ્દી પ્રખ્ય પૃ. ૨૦૭)--
पूर्वि वद्धिमान भाई जयता उचली चाहणसामि वास्तव्यः सासरामाही तव श्रीमद्देवा श्रीपार्श्वनाथचैत्वं कारापित गं. १३३५ वर्षे श्रीअंचलगन्छे श्रीअजितसिंहसूरीणामुपदेशने प्रतिष्टितम
અર્થાત્ વર્ધમાનના ભાઈ જયતાએ (નરેલી ગામમાંથી) ઉચાળા ભરીને પોતાના સાસરાના ગામ ચાણસ્મામાં વાસ કર્યો, ત્યાં તેણે શ્રી ભટેવા પાર્શ્વનાથનું મન્દિર બંધાવ્યું અને અંચલગીય અજિતસિંહરિના ઉપદેશથી સં. ૧૩૦પમાં તેની પ્રતિષ્ઠા કરાવી.
મને પોતાને આ વંશાવળીમાં આપેલી સાલ વધારે વિશ્વાસપાત્ર લાગે છે, કારણ કે એનો આધાર વહીવંચાની નોંધ છે. વળી અંચલગીય અજિતસિંહરિના આચાર્યપદનું વર્ષ સં. ૧૩ ૧૪ અને સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૩૫૯ છે, એટલે પણ વંશાવળીમાં આપેલી સાલ સાથે તે સુસંગત છે. વળી વંશાવળીમાંની નોંધમાંથી “ભટેવા એ નામ વિશે કંઈ ખુલાસે મળતો નથી, અને ભટેવા પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું, એમ મેઘમ લખ્યું છે, તે ઉપરથી હું અનુમાન કરું છું કે સં. ૧૯૩૫માં ભટેવા પાર્શ્વનાથના મૂળ ચિત્યનો જીર્ણોદ્ધાર થો હશે, જ્યારે ઈડર પાસેના ભાટુઅર ગામમાંથી પાર્શ્વનાથની-“ભટેવાની-મુર્તિ વધારે પ્રાચીન કાળમાં ચાણસ્મા લાવવામાં આવી હશે. ભાવરનું કાવ્ય એ પ્રાચીનતર પ્રસંગને ઉલ્લેખ કરતું જોઈએ. અલબત, એથી એમાં આપેલાં નામે ઐતિહાસિક છે, એમ માનવાનું સાહસ હું ન કરું. ભાવરને સં. ૧૫૩૫નું વર્ષ આપ્યું છે, તે સં. ૧૩૩૫ પછીના કાઈ જીર્ણોદ્ધારનું હોય અને વધારે વિશ્વસનીય ઐતિહાસિક વિગતોના અભાવે તેમણે એ વર્ષને આ રીતે પોતાની કૃતિમાં ગોઠવી દીધું હોય અથવા એમ જે ન માની તે “શરણ તવ’. (પ્રાચીન સ્તવન)ને સં. ૧૩૩પને સ્થાને કાં તો ‘ઇરણ ત’ની નકલ કરાર લહિયાની કવિની ભૂલથી સં. ૧૫૭પ થઈ ગયું હશે, એમ અનુમાન કરવું જ એ.
ગમે તેમ, પણ એક પ્રાચીન તીર્થસ્થાન વિષે આ સ્તવનમાંથી ભલે થોડીક પણ ઉપયોગી માહિતી મળે છે. ટેવ પાર્શ્વનાથ વિષે કવિ એક જુદું જ સ્તવન લખવા પ્રેરાય છે, તે પણ એ તીર્થનું માહા સુચવે છે. જૈન ઇતિહાસ ઉપરાંત ચાણસ્માના સ્થાનિક ઇતિહાસ માટે પણ આ વસ્તુ જાણવા જેવી ગણાય.
હવે કવિ વિષે -તવનના અંત ભાગમાં કરેલા ઉલેખ ઉપરથી જણાય છે ?
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
ભાવરત્ન પૂર્ણિમા ગચ્છના હિમપ્રભસૂરિના શિષ્ય હતા. તેમણે સ. ૧૭૬૯માં ચાણસ્મા પાસેના રૂપપુર ગામમ બિળ માછીના રાસ,’ સ. ૧૭૯૭માં પાટણમાં ‘સુભદ્રાસતીરાસ’, સ. ૧૭૯૯ માં પાટણમાં ‘બુદ્ધિવિમલાસતીરાસ,’ સ. ૧૭૫૬માં ‘ઝાંઝરિયા મુનિની સઝાય’ તથા સ. ૧૮૦૦ માં ‘અબડરાસ' રચ્યા છે. આ ઉપરાંત ‘નવવાડ સજ્ઝાય’, ‘અધ્યાત્મથુઇ’ તથા ‘આષાઢસ્મૃતિસ્તવન' એ તેમની નાની કૃતિઓ છે,૨
આજ ભાવરન પછીથી ભાવપ્રભસૂરિ થયા. તેમણે યશોવિજયકૃત ‘પ્રતિમાશતક’ ઉપર સંસ્કૃત ટીકા સ. ૧૯૯૩ના માત્ર સુદ અષ્ટમીને ગુરુવારે પૂર્ણ કરી છે. તેમાંની પ્રશસ્તિ પશુ ‘હરિબળરાસ'માં આપી તેજ પ્રમાણે લગભગ છે. વિશેષમાં શ્રીમાળી વીરવો રામકુક્ષિથી થયેલ યંતસીના પુત્ર તેજસી એિ ઘણું દ્રવ્ય ખર્ચી સૂરિપદ જેતે અપાવ્યુ કે એવા ભાવપ્રભસૂરિએ આ વૃત્તિ પૂર્ણ કરી, એમ જણાવ્યુ છે.
વળી આ ભાવરત્ન અથવા ભાવપ્રભસૂરિએ કાલિદાસકૃત ‘જ્યોતિર્વિદાભરણુ’ ઉપર ‘સુખમેાધિકા’ નામની સંસ્કૃત ટીકા પાટણમાં ઢેરવાડામાં પૂર્ણિમા ગચ્છના ઉપાશ્રયમાં રહીને લખી છે. એમના પિતાનું નામ માંડણ અને માતાનું નામ બાલા (!) હતું, એમ એ ટીકાની પ્રાપ્તિ ઉપરથી જણાય છે. ભાવરત્ન સંસ્કૃત ભાષાના પણ સારા વિદ્વાન હતા, એમ આ ઉપરથી પુરવાર થાય છે.
પાટણમાં ઢંઢેરવાડામાં આજે પણ પૂર્ણિમા ગચ્છના શ્રીપૂન્યની ખેડક છે.
ભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિ વિષેના આ ઉપયોગી ઐતિહાસિક કાવ્યની એક પાનાની હસ્તલિખિત પ્રત મને અગીઆક વર્ષ પર પાટણમાં સદ્દગત પૂ. પ્રવક શ્રી કાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. તે ઉપરથી તા. ૧૧-૬-૧૯૩૧ને રાજ મેં કરેલી નકલ ઉપરથી આ સપાદન કર્યુ છે. પ્રતની પુષ્ટિકામાં જણાવ્યુ છે તે પ્રમાણે સુનિ ભાવનના પેાતાના હસ્તાક્ષરમાં જ આ કાવ્ય લખાયું હોઈ તેની વાચના, પુષ્પિકાને જ શબ્દ વાપરીને કહીએ તે શ્રેયસ્તર છે-અહંક સંપૂર્ણ અંશે વિશ્વસનીય છે. કાવ્ય સ. ૧૭૭૦ કાર્તિક સુદ ૬ને બુધવારના દિવસે પાટણમાં રચાયું છે, એટણે પ્રત પણ એ જ દિવસે લખાઇ હોવી જોઇએ, એમ માનવામાં વાંધો નથી.
મૂળ કાવ્ય
॥ ૐ ।। શ્રીમુહમ્યો નમઃ ।
( સુણિ સુણિકતા હૈ સીખ સેહામણી ઈન્દ્રધનુષ આકાર અક્ષર, મધ્ય લલાટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ટક ) સુવિસ્તર તસ તેજ મહિમા ગાયસ્યું. જિન પાસ ભટેવ, કાલિ એહ મૂતિ ઘણે ધ્રુવે પૂછ પ્રતિમા,
કા
૨. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૨ પૃ ૧૦૩૩, જૈન ગુજરવિ, ભાગ ૨ પૃ. ૫૯-12
હૃદય
કમલ માઇ ધરી, જસુ કીરિત જિંગ સચરી; જાણી',
હુઈ
આદિ ન તિઈ જીણું વખાણીય.
For Private And Personal Use Only
નમ ||
એ દેશી ) પ્રભા કઈ વિસ્તર
૧
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨)
ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન
| (દેશી) ઈમ ગીતારથ વાણી પરંપરા, સુણઈ ભાષઈ જે વૃદ્ધ યુતધારા
( ત્રુટક). શ્રતધરા ભાષઈ દેશ ઈડર ભાટુઅર એક ગામ છઈ તિહા વસઈ સુરચંદ શેઠ્ઠ જાણે, દાલિદ્રનું તે ઠામ થઈ; તસુ કેઈક કાલઈ, પુણ્ય ગઈ, પ્રતિમા ઘરિ પરગટ થઈ,
ઘણી લાછિલીલા શેઠ પામે, દલિદ્ર દશા દૂજિં ગઈ. ૨ ઘણા દિવસ પ્રતિમા તસુ ઘરિ રહી, રાય ઈડરિયે તે પ્રવૃત્તિ લહી.
( ક ) લહી પ્રવૃત્તિ પાસ કેરી, સેઠનઈ ચરમુખ કહઈ, મુઝ આપિ પ્રતિમા પાસ કરી, જે ઘરિ તુઝ પરત વહઈ સેઠ કહઈ, “એ કિંમ આપું ? જીવ સમાણી જે અછઈ.” તવ ભૂપ ભાઈ “બલઈ લેહ્યું.' સુણી સેઠ ડર્યો પછઈ. ૩
(દેશી) ધસમસ સેઠિ રે પ્રતિમા ભય ઘણુઈ, ક્ષેત્રઈ ભંડારી રે રામ પટિલ તઈ.
( ગૂટક ) સુહડ લેઈ તવ ભૂપ આવ્ય, નિરખઈ, પ્રતિમા નવિ જડી, કૌધઈ કરી તસુ ગેડ લૂટયું, બહુ મતા હાથઈ ચઢી; તે ક્ષેત્ર માંહઈ ધાન્ય બહુ લઈ કૌટુંબિક સુખી થયે, જુઓ પાસ વસિયા પુણ્ય બહુ લઈ, ઘર તણે ખૂડો ગયો. ૪
( દેશી ) પાટણ નયરનઈ પાસઈ ચંદ્રાવતી, રવિચંદ વ્યવહારી તિહાં શુભમતી.
( સૂટક ) શુભમતિ પણિ નિઃસ્વ જાણે, ધન પાખઈ મોટિમ કમી ? હિંગ તેલ મીઠું મરિચ વેચઈ, પેટ ભરઈ ઇમ કસમસી; જક્ષરાજ તુઠા સુપન આવી, કહઈ, સુણિ રવિચંદ એ, તુઝ ભાગ્ય ફલીઉં, દુખે દલીઉં, કારજ કરિ અવિલંબ એ. ૫
=
ભાટુઅર ગામનઈ ગાંદરઈ જાણુઈ, રામ પટિલનું ક્ષેત્ર વખાઈ.
તે માહઈ છઈ પાસ મૂરતિ, તિહાં તું વહિલે આવજે નયણે દેખાડું તુઝનઈ હું, પૂછ પ્રણમી ભાવજે.” પરભાતિ જાગ્યો સેઠ, સુપનું સાચું જાણી સંચર્યો
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮ એક વહિલ લેઈ, કેઈ ન જાણુઈ, તિણિ થાનકિ જઈ ઊતર્યો. ૬
( દેશી ) તરુતલઈ પ્રતિમા રે દીઠી સહામણું, પૂછ પ્રણમી રે ભગતિ કરી ઘણું.
વહિલ માહિ પાસ મૂરતિ લેઈ નગર નિજ આવીઓ, “ઘણુ સુખદાઈ હસ્યઈ તુઝનઈ, જક્ષઈ ઈમ સમઝાવિઓ. સંપત્તિ સારુ સેવ કરતે; એક દિન જક્ષ સુપનાંતરિ, પ્રાસાદ પાસ જિદ કેરે કરાવીઈ ઊલટ ભરઈ. ૭
| (દેશી ) સેઠ પયંપઈ રે, “કિમ હુઈ ધન વિના ?' તવ જક્ષ ભાખઈ રે, સુણ તું એકમના.
મુક કેડિ આવે, ધન દેખાડું.” વેઈ ધન નિરખાવિઉં, મન આશ પૂગી, સેઠ હરખે, પાસ ભુવન મંડાવિઉં. ભલે રંગમંડપ, ઉત્તર તોરણ, પબાસણ સુપરિ જડયાં, નાટિક કરંતી પૂતળી બહુ ચંદ્રવદન અનોપમ ઘડ્યાં. ૮
(દેશી ) દંડ ધજા લહિયંતી ઉપરિ, કલસ ચડાયે મુહરતઈ શુભ પરિ.
શુભ પરિં શ્રીપાસ થાયા ચૈત્ય ઉચ્છવ અતિ ઘણુઈ, પન્નર પાંત્રીસઈ આખાત્રીજઈ રમ્ય વાજિત્ર રણઝણઈ; પુવીમાં સુપ્રતાપ પ્રસર્યો, સંઘ આવતી ઊલટી, કરઈ પાત્ર જુગતિ, ભાવ ભગતિ મોટા દુખ જાઈ મટી. ૯
| (દેશી) વ્યવહારીનાં રે પાંચ સઈ ગાલાં, ભારઈ ભરીયાં ચલાવઈ ઉતાવલાં.
ચૈત્ય આગલિ નીસર્યા, પ્રભુ પાસનઈ ભેટયાં નહી; જક્ષરાજ કો, શકટ થંભ્યાં, સુરવર કહઈ સુણિયે સહી, યત્ર કર્યા વિણ કીમ જાઓ ? આશાતના જિનની કરી તને ભેટ લેઈ પુરુષ આવ્યા, પાસ જિjદ આગલિ ધરી. ૧૦
પાસ ભટેવઉ નામ તિર્ણિ થયું, ગુણ ગાતાં મુઝ દુખડું સવિ ગયું
ગયું દુખ સવિ જગત્રય કે, મહિમા મહીઅલ વિસ્તર્યો, ઝરણુ તવ સંબંધ લેઈ સંક્ષેપઈ મઈ ઊધ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
શ્રી ફલવધિપાર્શ્વનાથજીને છંદ
[
૭]
અશ્વસેન નરપતિ, માતવામા લઈ લાડ જિંઈ લડ્યાં, તેહ નંદન સ્તવીયે, સુખ ઠવીયે, શત્રુ શિર સંકટ પડયાં. ૧૧
(
શી )
સવંતસર સીતેસ ભલો, કાર્તિક માસના શુકલ પક્ષ ઉજલો.
( તૂટક ) કવાટ છઠ્ઠિ બુધ દિન, પ્રધાન શાખા સહએ. પુનિમ ગચછ સિરિ મહિમપ્રભસૂરિ કીર્તિ કાંતિ સહિએ, તસુ ચરણરસેવક ભારતનઈ પાસ પ્રેમઈ ગાઈઓ, પત્નપુરમાંહિ ઘણુઈ ઊછાહિં, દ્ધિ સમૃદ્ધિ સુખ પાઈઓ. ૧૨
इति श्रीभटेवापार्श्वनाथस्यात्पत्ति स्तवनं सम्पूर्णम् ॥ श्रीरस्तु कल्याणमस्तु । मुनि भावरत्नेन लिपिकृतं श्रेयस्तरम् ।। નાનું વાઘપરૂં, કડવાળ, અમદાવાદ, તા. ૧૪-૧૦-૪૨
શ્રી ફલવધિપાર્શ્વનાથજીને છંદ સંચાલકશ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ.
|| દોહા | પ્રભાપૂરણ પ્રણમીયે, અરિગંજણ અરિહંત; સાચા સાહિબ તું સહી, ભયભંજણ ભગવંત. વામાનંદન વંદીએ, દોલતિ(ત)ને દાતાર; કીડીથી કુંજર કરે. સેવકને સાધાર. શ્રી ફલવધિ મોટો ધણું, એકલમલ અબીહુ; ભવ ભય ભાવઠિ(8)ભંજવા, તું સાલે સિંહ. પાયકમલ તુજ પ્રણમતાં, અધિક વધે આણંદ દાદી માટે દેવતા, વંદે સુરનરવંદ.
મોતીદામ છંદ કેતે તુજ વંદે નરના વૃદ, કેતે તુજ સેવા સારે ઈંદ; કેતે તું અધિક દીયે આણંદ, કેતે તું હરિ(ર) ગમા ઇંદ. ૫. કેતે તું દીએ અપૂતાં પૂત, કેતે તું સાધે સઘલા સૂત; કેતે તું આણે મહીયલ મેહ, કેતે તું નવલા ધારે નેહ. ૬. કેતે તું દરિ હરે દાલિ, કેતે તું સહે સારદ ચંદ કેતે તું પરતો પૂરણહાર, કેતે તું અડવડિયાં આધાર. ૭. કેતે તું ભાજે ભાવઠભૂખ, કેતે તું દાઈ સગ(ઘ)લા દૂખ. ૮. કેતે તુજ નમતાં નવનીધ હોય, કેતે તુજ આસ(શ)કરે સહુ કેય; કેતે તું કુસ(શ)લ કરે કલ્યાણ, કેતે તું દોલત દીએ દીવાણ. ૯.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ કેતે તું મેર સમો ભૂમિ મન્ન, કેતે તુજ લક કહે ધન્ન ધન્ન; કેતે તું બાલદ જેમ બરન, કેતે તું આપે પરિઘલ અન્ન. ૧૦. કેતે તું રાંકાને કરે રાઉ(વ), કેતે તું સેવ્યા દે સીરપાઉ(વ); કેતે તું જેડિ(3) ભગિ(ગ) સંજોગ, કેતે તું સર્વ ગમાડે સેગ. ૧૧. કેતે તું પીસુન કરે પંમાલ, કેતે તું સમ કરે સગાલ; કેતે તું ચિંતા કરે ચકચૂર, કેતે તું વિઘ્ન વિડા(દા)રે રર. ૧૨. કેતે તું આપે અવી(વિ)રલ વાણ, કેતે તુજ ઈચ્છા એહી અહિનાંણ; કેતે તું સઘલેહી સિરદાર, કેતે તુજ કઈ ન લોપે કાર. ૧૩. કેતે તું સેહે માટે સાધ, કેતે તું આગમ ગુણે અગાધ; કેતે તું સંસ(શ)ય ભાજે સર્વ, કેતે તું ગાલે દુશ્મન ગર્વ. ૧૪. અનંતિ અનંતિ અનંતિ અનંતિ, ભલે ભેટયો શ્રીભગવંત; સુખ દાયક સાચો તો સાથ, યે પરમેસર પારસનાથ. ૧૫. અલખ અલખ અલખ અલખ, સદા તું સેવકને પરતખ્ય(ક્ષ); અધિક અધિક દીર્થે આણંદ, જયો ફલવધિ પાસ જિર્ણોદ. ૧૬. અપાર અપાર અપાર અપાર, અનાથ નરને તું આધાર; અગમ્ય અગમ અગમ્ય અગમ્ય, ધરું એક સાચો તો ધર્મ. ૧૭. ચિહું દિસિ અટવીમાંહિ અબીહ, જિહાં વિચરે સબલા સિંહ; તિહાં તું સેવકને નિસ્તારિ(૨); કૃપા કરી મેહલેં પેલે પાર. ૧૮. જીહાં હાં સમરે સેવક જેહ, તી(તિ)હાં તું ઈચ્છા પૂર્વે એક વહુ એમ અતુલિ કેતા તુજ બિરુદ, મેટો તું પારસનાથ મરદ. ૧૯ અલા(લ્લા) તું એકલમલ(લ) અબીહ, ન લો કેઈતોરી લી; મા હવે મોસું કરે મહારાજ, પરત(ક્ષ) ઈચ્છા પૂરે આજ, ૨૦.
| | કલશો ઈચછા પૂરો આજ, સુપરૂં સેવક સંધારે; જિનવર પાસ નિણંદ, સદા હું સેવક ધારે. ક૯૫વૃક્ષથી અધિક, કૃપા મે ઉપર કીજે; શ્રી અશ્વસેન સુતન, ઘણું તુજ દોલત દીજે. શ્રી ખરતરગચ્છ સુપસાઉલ્લે, સાર એ(હે) મજસ ઉચ; ફલવૃધિ રાય માટે ધણી, સેવકને સાંનિધ કરેં. ૨૩.
“ધતિ ફલવધિ પાશ્વનાથ છંદ પ્રસ્તુત છંદ એક પ્રાચીન હસ્તલિખિત ગુટકામાંથી મળી આવેલ છે. તે ઉપયોગી સમજીને અહીં આવે છે. આ છંદના કળશની છેલ્લી કડીના બીજા ચરણમાં “એમજાસ” શદ આપ્યો છે તેને “હેમરસ” એમ ઉકેલીએ તો આ છંદના રચયિતા ખરતર ગચ્છીય મુનિ તેમજસ ગણું શકાય.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા-પાલન
લેખકઃ-પૂજ્ય મુનિરાજ શ્રી સુશીલવિજયજી પૃથ્વીના ભૂષણરૂપ, વિરાટ દેશને વિષે દેવલોકની સ્પર્ધા કરતું અને પ્રાણીમાત્રને આનંદ પમાડતું એવું પિઢાલપુર નામનું નગર હતું. ત્યાં પરમપ્રતાપી મહાપરાક્રમી શ્રી શ્રીચૂળ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સદાચારી હોવાથી પ્રજા પણ સદાચારી હતી. રાજાનો પ્રજા પર એટલો બધો દાબ હતો કે આખા રાજ્યમાં કાઈ પણ પ્રાણી જુગાર, ચોરી, પરસ્ત્રીગમન ઈત્યાદિ કોઈ પણ દુર્વ્યસનનું સેવન ન કરી શકરાજાને એ બાબતનો એટલે બધે અણગમો હતો કે તેને ખબર પડતાંની સ થે જ એ મનુષ્યને સખ્ત શિક્ષા કરતો અને વખત આવે તેને દેશનિકાલ પણ કરી દે. પિતાના કુટુંબ પરિવારની પણ પરવા કરે તે ન હતો. ખુદ રાજરાણુઓ પણ તેનાથી થરથર ધ્રુજતી, અને ખુબ જ મર્યાદામાં રહેતી. આની ગુપ્ત તપાસ કરવા ગુપ્તચરે રાજાની આજ્ઞાથી નગરમાં ચારેતરફ ધ્યાન રાખતા હતા.
આ રાજાને પુષચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળ નામે પુત્રી હતી. યૌવન-અવસ્થાને પ્રાપ્ત થતાં રાજકુમારનાં યોગ્ય રાજકન્યા સાથે લગ્ન થયાં. અમુક સમય વીત્યા બાદ રાજકુમાર વંકચૂળ કર્મસંયોગે એવી ખરાબ સોબત ચડી ગયો કે એવો એક પણ દિવસ ખાલી ન જાય કે વંકચૂળ ખાનગીમાં જુગાર ન રમ્યો હોય. આ બાબતની ગુપ્તચરને પણ ખબર પડી, પણ રાજકુમાર એટલે કરે શું? રાજાને આ બાબતથી વાકેફ કરવાની પણ કેઇની હિમ્મત ચાલતી નહિ, રખેને નોકરીમાંથી બરતરફ થવું પડે! ધીરે ધીરે આ વાત નગરમાં પણ પ્રસરવા માંડી. નગરવાસીઓએ આ પ્રમાણે રાજકુમારની વાંકી ચાલને લીધે તેને પુષ્પચૂળને બદલે વંકચૂળ નામથી સંબોધવા લાગ્યા,
પણ એક વખત રાજકુમાર રાજાના ઝપાટામાં આવી ગયો. રાજકુમારની અયોગ્ય વર્તણુંક દેખીને રાજને ઘણું દુ:ખ થયું. રાજાએ પોતાના પુત્રની પરવા કર્યા વિના કે પુત્રના મોહમાં ફસાયા વિના, એકદમ નગર છોડીને ચાલ્યા જવાનો તેને હુકમ કરી દીધો. જ્ઞાનીઓ ફરમાવે છે કે-વૈરી, વડવાનલ, વ્યાધિ, વાદ, અને વ્યસન આ પાંચે વકાર જે વૃદ્ધિ પામે તો મહા અનર્થકર્તા થાય છે. વળી દુત (જુગાર) વ્યસન એ તો સર્વ આપત્તિનું ધામ છે, એટલું જ નહીં પણ તેના પ્રભાવથી સુબુદ્ધિ પણ દુબુદ્ધિ થઈ જાય છે અને કુલને કલંક લગાડે છે. એ વ્યસન અઢારે વ્યસનને ખેંચી લાવે છે. આ દુતથી જ નળ જેવા રાજવીને રાજ્ય છોડવું પડયું, રાણીનો વિયોગ થયો, અને સર્વ ઋદ્ધિસિદ્ધિ ચાલી ગઈ. ઇતથી મહાબલિષ્ઠ પાંચ પાંડવોને પણ સ્વદેશ છેડા પડે, જંગલમાં ભટકવું પડયું, અને મહાદુઃખ સહન કરવાં પડયાં. વંકચૂળની પણ દુતથી એ જ ગતિ થઈ. - વંકચૂળ પણ સ્વસ્ત્રી અને સ્વભગિની પુHચૂળાને સાથે લઈ દેશાન્તર રવાના થઈ ગયો. અને ચાલતો ચાલતે ભીલડીઓના નૃત્યથી અલંકૃત એવી એક પલિને વિષે પહોંઓ. કર્મસંયોગે પલિપતિ મૃત્યુ પામેલો હોવાથી પલ્લીવાળાઓએ તેને સત્કાર કરી
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૫૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૮
તેને પલિપતિ તરીકે ત્યાં રાખે. એક તો સ્વયં ખરાબ હોતે જ એમાં ચોરી કરવામાં મશહૂર એવા પલ્લિવાળાઓની સોબત થઈ એટલે તે “કડવા તુંબડાનું શાક અને ઉપરથી સેમલને વધાર’ જેવું થયું. એમાંય પાછો સહુનો ઉપરી બને એટલે તે પૂછવું જ શું ? અઢારે લક્ષણે પૂરો. બસ હવે તે ગામેગામ અને દેશદેશ ચેરીઓ કરવી, લુંટફાંટો કરવી, સ્ત્રીઓની ઈજજતા લુંટવી, જૂગટાં રમવાં, એ જ એનું કામ થઈ પડયું. થે સમય જતાં વંકચૂળ તે ભડવીર ચેર તરીકે પ્રસિદ્ધ થયે. ભલા ભલા રાજ મહારાજેન ભંડ રે જોતજોતામાં લૂંટી લાવે! આમ છેડે સમય જતાં તે પુષ્કળ દ્રવ્ય તેણે એકઠું કર્યું. આ જોઈ પદિલવાળાઓ પણ ખુશ થઈ ગયા અને એની વાહવાહ બલવા લાગ્યા.
એટલામાં વર્ષાઋતુનો સમય આવ્યું. મયુર ટહુકાર કરવા લાગ્યા. જોતજોતામાં આખું આકાશ કાળા ભમ્મર જેવા વાદળાંઓથી ઘેરાઈ ગયું. સૂર્ય અદશ્ય થઈ ગયો. વિજળીના ચમકારા થવા લાગ્યા. આકાશ ગર્જવા લાગ્યું. વરસાદ જોરશોરથી વરસવા લાગ્યો. મેઘરાજાએ તળા, નદીઓ, સરવરે, કુવાઓમાં ભરતી કરવા માંડી. પૃથ્વી પાણુથી રેલમછેલમ થવા લાગી. આ બાજુ આચાર્ય મહારાજ જ્ઞાનતુંગરિ પરિવાર સહિત વિહાર કરતા વરસાદથી ભીંજાએલા પલ્લિ લગી આવી પહોંચ્યા. હવે આચાર્ય મહારાજે આગળ વિહાર કરે મોકુફ રાખે. પલિપતિ વંકચૂળ પાસે ચોમાસુ રહેવા માટે વસતીની યાચના કરી. ત્યારે પલિપતિએ કહ્યું કે જે તમે અહીં રહીને કોઈને ઉપદેશ ન આપવાની કબુલાત કરતા હે તે ખુશીથી રહે. અમારી રજ છે.” આચાર્ય મહારાજે ભાવી સારું જાણીને તે વાત કબુલ રાખી. બાદ વંકચૂળે આપેલ વસતીમાં આચાર્ય મહારાજ સપરિવાર રહેવા માંડ્યા. આચાર્યાદિએ સ્વાધ્યાય ધ્યાન તીવ્ર તપશ્ચર્યા વગેરેમાં ચાતુર્માસ પસાર કર્યું. બાદમાં સર્વ વસતી વંકચૂળને ભળાવીને કહ્યું કે હવે અમે અહીંથી અન્યત્ર વિહાર કરશું. પદ્ધિપતિ વંકચૂળ પણ પોતાના પરિવાર સાથે આચાર્ય આદિને વળાવા સાથે ચાલ્યો. ચાલતાં ચાલતાં પલિપતિનો સીમાડો પૂરે થયો એટલે પદિલપતિને આચાર્ય મહારાજે પૂછયું કે “ આ હદ કોની છે ?” પલિપતિએ કહ્યું કે “મારી નથી”. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે “હે પલિપતિ ! અમે અમારા સ્થાનમાં રહીને નિરંતર સ્વાધ્યાય-અધ્યયનાદિમાં તત્પર રહી ચાર મહીના પૂરા કર્યા, તેના બદલામાં તમે કાંઈક આત્મહિત કરવા માટે પ્રતિજ્ઞા કરો ! તેનાથી તમને ઘણો લાભ થશે. પ્રતિજ્ઞા–નિયમ એ સમસ્ન લક્ષ્મીના સાંકળ વગરના બંધન રૂપ અને ભૂત-પિશાચાદીનો વગર અક્ષરનો રક્ષામંત્ર છે.” તે સાંભળીને પલિપતિ વંકચૂળે આચાર્ય મહારાજને પ્રતિજ્ઞા આપવાનું કહ્યું. સમયજ્ઞ આચાર્ય ભગવંતે તેને ચાર પ્રકારની પ્રતિજ્ઞા કરાવીઃ
(૧) કોઇ દિવસ અજાણ્યાં ફળ ખાવાં નહીં. (૨) કોઈની ઉપર પ્રહાર કરતાં પહેલાં સાત પગલાં પાછાં હઠયા બાદ પ્રહાર કરે. (૩) રાજાની રાણી પ્રીતિવાળી હોય છતાં કોઈ પણ ભોગે ઈચ્છવી નહીં. (૪) કાગડાનું માંસ કોઈ પણ દિવસ ખાવું નહીં.
આચાર્ય મહારાજ આગળ ચાલતા થયા. પ્રણામ કરી પલિપતિ વંકચૂળ પણ પાછો વળી પલિએ આવી પહોંચ્યો.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પ્રતિજ્ઞા-પાલન
[ પ ]
વંકચૂળ પણ ગમે તેવા પ્રસંગે ઉપસ્થિત થાય, જીવ જોખમમાં આવી જાય, છતાં પણ જરાય પાછી પાની કર્યા વિના પ્રતિજ્ઞાઓનું પાલન કરતો હતો. એમ કરતાં એક પ્રતિજ્ઞાની કોટિ કેવી રીતે થઈ અને તેમાંથી વંકચૂળ કેવી રીતે પસાર થયો અને તેનાથી તેને કેટલે બધે ફાયદો થયો તે આપણે જોઈએ. પહેલી પ્રતિજ્ઞાની કટી
એક સમયે એક મોટું ગામ લૂંટીને પાછા ફરતા તે માર્ગમાં ભૂલે પડયો. આમતેમ ભટકતાં ભટક્તા તેને ત્રણ ત્રણ લાંઘણ પસાર થઈ, ભૂખ અને તરસ પુષ્કળ લાગી છે, આત્મા અંદરથી તલપાપડ થઈ રહ્યો છે, શરીર અસ્વસ્થ બની ગયું છે. એવામાં ચેર સેવંકાએ કોઈ સ્થળે ફળ દીઠાં ફળ પણ જોનારને આનંદ ઉપજાવે તેવાં હતાં. બહારથી તે ખુબસુરત ભાસતાં હતાં, પણ અંદરથી તો વિષમય કિપાકના ફળ હતાં. ભુખથી પીડિત એવા સર્વે ત્યાં ગયા. વંકચૂળે પૂછ્યું કે-“ આ ફળનું નામ શું છે ? ” ત્યારે ચેર સેવકેએ કહ્યું કે “નામની અમને ખબર નથી, પણ દેખાય છે ઘણાં મનહર " વંકચૂળે કહયું કે “ભાઈઓ ! એવાં અજાણ્યાં ફળ ન ખાવાની મારે પ્રતિજ્ઞા છે માટે હું તો નહીં ખાઉં. તમે પણ તેને ન ખાશો.” પણ નિવારણ કરવા છતાં તેઓ માન્યા નહીં. ફળ તોડીને ખાધાં. ખાતાં તો બહુ મીઠાં લાગ્યાં પણ જ્યાં વિષને વેગ વ્યાપ્યો કે પ્રાણ દેહ છોડી પલક સીધા. વંકચૂળે વિચાર્યું કે આ તો બધા મૃત્યુને શરણ થયા. જરૂર વિષફળ હોવાં જોઈએ. એકલો ત્યાંથી નીકળી સ્વસ્થાને આવ્યો. મધ્યરાત્રીએ વિચારવા લાગ્યો કે-અહો ! ગુરુમહારાજે અજાણ્યા ફળને નિયમ કરાવે તો હું તેમાંથી બચી ગયો. નહીંતર હું પણ મરણને શરણ થાત. આ પ્રથમ પ્રતિજ્ઞામાં સફળ થવાથી વંકચૂળની શ્રદ્ધા દત બની અને ગુરૂમહારાજનો પરમ ઉપકાર માનવા લાગ્યો. બીજી પ્રતિજ્ઞાની કરી
એક વખતે વંકચૂળ બહાર ગયેલો. આ બાજુ તેના વૈરી રાજાના નાટકવાળાઓ આવી પહોંચ્યા. તેના મહેલ પાસે નાટક કરવાની શરૂઆત કરી. મહેલમાંથી વંકચૂળને બોલાવા લાગ્યા. ત્યારે તેની ભગિનીએ વિચાર્યું કે જે આ લેકેને ખબર પડશે કે વંકચૂળ અહીં નથી, તો નિઃશંસય એમને રાજ જે આપણા વૈરી છે તે
આવી આખા ગામનો નાશ કરશે. એમ વિચારી સમયજ્ઞ પુપચૂળાએ સ્ત્રીનો - વેષ કાઢી નાખી, પોતાના ભાઈ વંકચૂળનો વેશ ધારી સજજ થઈ, વંકચૂળ જ છે એમ ભાન કરાવતી, બહાર આવીને યોગ્ય સ્થાને બેઠી. નાટક પૂરું થયા બાદ દાન આપી મહેલમાં આવી એકદમ એને એ જ વચ્ચે પિતાની ભાઈ સાથે પલંગમાં સુઈ ગઈ. નાટકવાળાઓ ત્યાંથી ચાલ્યા ગયા. રાત્રિને ઘણો સમય વ્યતીત થઈ ગયો. એટલામાં બહાર ગયેલ વંકચૂળ પાછો આવ્યો. મહેલમાં દાખલ થઈ સૂવાના ઓરડામાં ગયો ત્યાં તો પલંગમાં પોતાની સ્ત્રી સાથે કોઈ પુરુષને સૂતો જોયો. તાંની સાથે જ ક્રોધથી ઉભરાઈ ગયો. આંખો લાલચલ થઈ ગઈ. અરે, આ દુષ્ટ ચંડાલ કણ છે ? એને હું મારી નાખું. એમ વિચારી હાથમાં તરવાર લીધી અને બન્નેને મારવાને માટે જ્યાં ઉગામ્યું ત્યાં તો એકદમ પ્રતિજ્ઞા સાંભરી આવી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પર ] છ જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ તરત જ સાત પગલાં પાછો હશે. બાજુ પુરુષ વેશમાં સૂતેલી પિતાની પુષ્પચૂળા બહેન એકદમ તરવારના પ્રકારના પડધાથી જાગી ગઈ. જાગતાં જ પોતાના ભાઈને જોઈ,
મહારે ભાઈ વંકચૂળ ઘણું છે” એમ કહી ઊભી થઈ. એટલે વંકચૂળે તેણીને પ્રણામ પૂર્વક પુરુષના વેશનું કારણ પૂછ્યું. બહેને ભાઈને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ભાઈનો ક્રિોધ શાંત પડયો. તરવાર હાથમાંથી છોડી દીધી અને હર્ષઘેલે થઈ ગુરૂએ આપેલી પ્રતિજ્ઞાની પ્રશંસા કરવા લાગ્યા. અહો ! તે ગુરૂમહારાજ નિઃશંસય મહાજ્ઞાની હતા. જે મને આ પ્રતિજ્ઞા ન કરાવી હોત તો આજ મારા હાથે સ્વભગિની અને સ્ત્રીને ઘાત થાત, વીજી પ્રતિજ્ઞાની કરી
એક સમયે વંકચૂળ રાત્રિએ ચોરી કરવા કોઈ વણિકને ઘેર ગયો. ત્યાં બાપ દીકરે નામા સંબંધી તકરારમાં પડયા હતા, અને ઊંચા સ્વરથી બોલતા હતા. વંકળે વિચાર્યું કે આપણે અહીં નહીં ફાવીએ. એટલે ત્યાંથી નીકળી વેશ્યાને ઘેર ગયો.
ત્યાં પણ વેશ્યા કેઈ ગેડિયા સાથે ભોગ ભોગવતી હતી. એટલે ત્યાંથી પાછા ફર્યો. અને વિચારવા લાગે કે આજ સારા શુકન થયાં નથી લાગતાં, જ્યાં ત્યાંથી પાછા જ ફરવું પડે છે. એમ વિચાર કરતાં કરતાં તે પહોંચ્યો રાજમહેલે. પાછળના ભાગમાંથી રાજમહેલની ભીંત ફાડીને અંતઃપુરમાં ગયો. રાણી કાંઇક જાગતી અને કાંઈક નિદ્રા લેતી શયામાં પડેલી હતી. અચાનક વંકચૂળને હાથ તેને અંગે લાગી ગયો. કોમલ સ્પર્શથી એકદમ રાણી જાગી ગઈ અને સ્વરૂપવાન વંકચૂળને દેખી રાણીની મનભાવના પલટાણી. કામદેવે જોર અજમાવ્યું.રાણીની રગેરગમાં કામ ઉદ્દીપન થયો.રાણ વંકચૂળને વિનતિ કરવા લાગી પણ વંકચળને ગુરુમહારાજે કરાવેલી પ્રતિજ્ઞા સાંભરી આવી. તરત જ રાણીને જણાવી દીધું કે તું તો મારી માતા સમાન છે.” રાણીએ કીધું “અલ્યા માની જા ! નહીંતર તાર આવી બનશે.” છતાં વંકચૂળ પ્રતિતાથી લેશ માત્ર ડગ્યો નહીં. ત્યારે રાણીએ એકદમ ઢાંગ કરી તેના પર બે ટું આળ ચઢાવવા માટે બુમાબુમ કરી મૂકી. “ અરેરે, આ કઈ બદમાસ હરામખોર મારી લાજ લૂંટવા આવ્યો છે.” રાણીનો પોકાર સાંભળતાં જ રાજસેવકો ત્યાં દોડી આવ્યા. અને વંકચૂળને પકડી બાંધી લીધો અને પ્રભાતમાં સેવકએ રાજા સમક્ષ ખડે કર્યો અને રાત્રિના વૃત્તાંતથી રાજાને વાકેફ કર્યા. પણ ખુદ રાજાએ જ રાત્રિમાં ભીંતની પાછળ રહીને નજરે જ બધું નીહાળ્યું હોવાથી. વંકચૂળને શિક્ષા નહીં કરતાં તેના સદગુણોથી રજિત થઈ રાજાએ તેને પિતાને સામંત બનાવ્યું અને રાણીનું પાપ છૂપાવી દીધું, જાણે પિતે કશું જાણતો જ નથી ! વંકચૂળ રાજાના ઉપદેશથી ચોરીને ધંધો છોડી દઈને સન્માર્ગે પ્રર્વતવા લાગે. સારાનો સંસર્ગ થતાં સૌ સારા વાનાં જ થાય. ચેથી પ્રતિજ્ઞાની કસોટી
એકદા રાજાએ વંકચૂળને કોઈ મહાન શત્રુને જીતવા માટે મોકલ્યો. જીત મેળવીને વંકચૂળ પાછા આવ્યા. પણ તેને ઘણું પ્રહારે લાગવાથી દુઃખી થતો ઘેર આવી પલંગે સૂઈ ગયો. વૈવોને બેલાવ્યા. વૈદ્યોએ ઉપચાર શરૂ કર્યા. પણ પ્રકારની વેદનાથી બીજા રોગ ઉત્પન્ન થયા, પણ મૂળ વેદના મટી નહીં. વૈદ્યોનું ઔષધ ઉલટું પડવા માંડયું. અને દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. હવે તો તેને ચેરી પણ ગમતી ન હતી.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પ્રતિજ્ઞા પાલન
[૫૩]
વેદનાને કંઈ પાર ન હતો. રાજાએ પણ એનો રોગ મટાડવાને આખા નગરમાં પટલ વગડાવ્યો કે જે આ વંકચૂળને જીવાડશે તેને રાજા યથેચ્છ દાન આપશે.” આ સાંભળી એક પુરાણ વેદો આવી ઔષધ બતાવ્યું કે “કાગડાના માંસનું ભક્ષણ કરે.” વંકચૂળને મુરમહારાજે આપેલી પ્રતિજ્ઞા સાંભરી આવી. તેણે કહ્યું: “વૈદ્યરાજ ! ભલે મારે પ્રાણ ચાલ્યો જાય, પણ મારાથી એ ભક્ષણ નહીં થઈ શકે.” વૈદ્ય તો આ સાંભળીને આભો જ બની ગયો. પછી વંકચૂળને સમજાવવા માટે રાજાએ ધર્મકર્મમાં જાણ એવા તેના મિત્ર શુદ્ધ ભાવક જિનદાસ શ્રેષ્ઠીને તેડવા માણસ મોકલ્યું. રાજાના માણસે ખબર આપી કે તરત જ જિનદાસ શ્રેષ્ઠી ત્યાં આવ્યા, અને પોતાના મિત્રને કહ્યું કે “હે મિત્ર શરીરે સુખ છે કે?” વંકચૂળે કહ્યું કે “હે ધર્મબંધે ! હે પ્રિયમિત્ર ! તું ભલે આવ્યો. મારું શરીર અસ્વસ્થ છે. કારણ કે આ શરીર રોગનું ઘર છે. આ કવિત છે તે કમને આધીન છે. હે મિત્ર ! આરાધના કરાવવી તે તારે આધીન છે. માટે તેને જેમ ઉચિત લાગે તેમ મને ધર્મપરાયણ બનાવ.” જિનદાસ પણ તેની પરીક્ષા કરવા ખાતર બેલ્યો કે–“તમારા આરોગ્ય અર્થે આ કાગના માંસનું ષધ ગ્રહણ કરે”. તે સાંભળતાંની સાથે જ સાહસિકમાં શ્રેષ્ઠ એ વંકચૂળ ક્રોધપૂર્વક બોલ્યો કે “શું બોલ્યા તમે ? ભલે આ દેહ પડી જત, છવિત કંઠે આવી રહે તો પણ શું? મારી પ્રતિજ્ઞાનું ખંડન કદાપિ કરીશ નહીં. ભલે સૂર્ય પશ્ચિમ ઉગે ! ભલે મેર ચલિત થાય! ભલે સમુદ્ર માઝા મૂકે ! ભલે આભ તૂટી પડે ! પણ મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં જ થાય. જીવ કાલે જતા હોય તે ભલે આજ જાય. તેની મને પરવા નથી. મારે પરભવ કેમ સુધરે એ જ હું તો ઝંખી રહ્યો છું.”
આ પ્રમાણે મરણની અંતિમ દશામાં પણ પોતાના મિત્ર વંકચૂળને દહ જોઈ, જિનદાસ શ્રેષ્ઠીએ તેને ચાર શરણ અંગીકાર કરાવી મહામંગલકારી નમસ્કારાદિ મંત્રો સંભળાવ્યા. સર્વ જીવની સાથે ખમતખામણાં કરાવ્યાં. અને વંકચૂળનો પ્રાણ પંખી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરતો આ દેહ છોડી પરલેકમાં સિધાવી ગયે. અને અંતિમ શુભ આરાધનાથી તે બારમા અચુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયો.
ધન્ય હો એ વંકચૂળને કે જેણે પિતાની પ્રતિજ્ઞાઓનું નિડર રીતે પાલન કર્યું.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બેડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદો. )
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सागरगच्छाय साधुआकी उपस्थापना-दिनावली संग्राहक व सम्पादक-पूज्य पंन्यासजी महाराज श्री कल्याण विजयजी गणो.
जन पुस्तक-भण्डारोंमें विचित्र प्रकारकी ऐतिहासिक सामग्री भरी पड़ी है यह बात अब सर्वविदित हो चुकी है। आप पुराने भण्डारोंकी ग्रन्थसूचियां देख कर ही संतुष्ट न हूयिये, उनके त्रुटक ग्रन्थ और रद्दी समझे जानेवाले लिखित पत्रसंग्रहका भी सूक्ष्म दृष्टिसे निरीक्षण करें, आपको उनमेंसे कइ उपयोगी चीजोंका पता लगेगा। विशेष करके ऐतिहासिक घटनावलियां, वैद्यकके ' बहुमूल्य नुस्खे और ज्योतिषके सुगम तथा चुटकुले बहुमूल्य आम्नाय हाथ लगेंगे जिनका पढकर आपका चित्त फडक उठेगा।
हमने अपने अन्वेषणमें अनेक बहुमूल्य चीन प्राप्त की हैं। जो इन विषयोंमें रुचि रखनेवाले विद्वानोंके लिये पर्याप्त रूपसे उपयोगी हो सकती हैं।
___ 'सागरच्छीय साधुओंकी उपस्थापना-दिनावली' का पन्ना जिसका यहां परिचय दिया जा रहा है, हमें इसी प्रकारके रद्दी पत्रोंको टटोलते हुये हाथ लगा था।
यह पत्र १९४५। ईच लम्बा चौडा है । इस लम्बे पत्र में कुल १५८ पंक्तियां हैं और १२५ सवासौ साधुओंकी उपस्थापना (बडी दीक्षा) होने की संवत् मितियां हैं। किसकी उपस्थापना किसके हाथसे हुई इसका क्वचित् निर्देश हुआ है, सर्वत्र नहीं । इससे यह मालूम होता है कि जहां उपस्थापना करनेवाले का नामोल्लेख नहीं है, वे सब उपस्थापनायें तत्कालीन गच्छपति आचार्य के हाथमे हुई होगी। उपस्थापना लेनेवाले साधुके नामके पहले बहुधा उसके गुरुका नाम भी लिख दिया है, इससे यह भी सुगमतासे जाना जा सकता है कि कौन साधु किसका शिष्य था।
जहां उपस्थापना दी गई है कहीं कहीं उन गांवका भी नामनिर्देश किया गया है, इसी तरह क्वचित् उपस्थापना करनेके समयका भी सूचन किया गया है। . वर्तमान समयमें बहुधा वर्षाकालको छोड़कर दिनके पूर्वभागमें उपस्थापना कराते हैं, परन्तु इस पत्रस्थित सूचीसे ज्ञात होता है कि उस समय आश्विन शुक्ल १० को और इसके बाद वर्षाकालमें भी और अपराह्णमें भी उपस्थापना दी जाती थी।
___ आजकल दोक्षा, प्रतिष्ठा आदिके मुहूर्तोंमें मंगलवारको सर्वथा त्याच्य गिनते हैं जैसाकि ज्योतिष शास्त्रमें लिखा है, परन्तु इस उपस्थापनावलीको देखनेसे जाना जाता है कि उस समय मंगलवारको भी उपस्थापना दे देते थे ।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૨ ]
સાગરગથ્વીય સાધુઓની ઉપસ્થાપનાદિનાવલી
[૫૫]
प्रस्तुत पत्र किसी एक ही वर्षमें नहीं लिखा गया। प्रारम्भके 'शीर्षक लेख' में संवत १६९८ का निर्देश है और यह उपस्थापना-घटनावली तत्कालीन सागरगच्छीय आचाय श्रीवृद्धिसागरसूरिजीके राज्यमें लिखे जानेका सूचन है। परन्तु इस लेखमें संवत् १७३६ तककी उपस्थापनाओंका एक ही लिपिमें निरूपण है अतः यह लेख संवत् १७३६ के वर्षमें लिखा जाना प्रमाणित होता है। प्रारम्भमें जो संवत् १६९८ लिखा है उसका यह तात्पर्य हो सकता है कि इस सालमें आचार्य श्री वृद्धिसागर गच्छपति बने हों और १७३६ तक गच्छपति रहे हों जिससे आपके गच्छनायकत्वकालमें दी गई उपस्थापनाओंकी दिनावली आपके राज्यमें लिखे जानेका उल्लेख किया गया हो । कुछ भी हो पर इतना तो निर्विवाद सिद्ध है कि इनमें अधिकांश उपस्थापनायें श्री वृद्धिसागरसूरिजीके सत्तासमयमें हुई थीं, क्योंकि इनके प्राग्वी आचार्य श्रीराजसागरसूरिजी जो. सागरगच्छके आद्य प्रवर्तक थे संभवतः इस समयके पहले परलोकवासी हो चुके थे।
- संवत् १७३७ से संवत् १७४२ तककी उपस्थापनाओंकी सूची दूसरे व्यक्तिके हाथकी लिखी हुई है और संवत् १७४२ से १७४४ तककी घटनावलीको लिपि तो इसी व्यक्ति के हाथकी है पर कलम स्याही बदल गई है।
इसके आगेकी लिपि तीसरे व्यक्तिके हाथकी है जिसने १७५६ तककी उपस्थापना--दिनावली लिखी है। इस तीसरे आदमीके लिखे हुए लेख विभागमें कुछ संवत् मितियां अस्तव्यस्त भी लिखी हुई दृष्टिगोचर होती हैं। एकंदर इस पत्रमें संवत् १६९४ से लेकर संवत् १७५६ पर्यन्त के ६३ वर्षोंमें सागरगच्छके जिन जिन साधुओंकी उपस्थापनायें हुई थीं उन सबकी दिनावली इस पत्रमें दी हुई हैं। ___पत्रमें जिन साधुओंकी उपस्थापनाका उल्लेख किया गया है उनके अधिकांश नाम ‘सागरान्त' हैं। हां, कुछ नाम भिन्न प्रकारके भी हैं । इन भिन्न नामवाले साधु सागरगच्छके न होते हुए भी सागरगच्छीय आचार्यकी आज्ञामें रहनेवाले होंगे।
पत्रके तीसरे लेख विभागमें कुछ उन साधुओंकी उपस्थापनाको भी यादी है जो श्रीविजयप्रभसूरिजीके आज्ञावर्ती थे।
यह उपस्थापनादिनावलीका पत्र प्राचीन ढंगसे चलती लिपिमें लिखा हुआ है। मात्र ३-४ जगह फकरे जुदे पाडे गये हैं, परन्तु हमने सुगमताके लिये प्रत्येक फकरा जुदा पाडकर उसके पहले (१-१) इस प्रकारके कोष्ठकोंमें उपस्थापना और उपस्थापना लेनेवाले साधुओंकी संख्या बतानेवाले क्रमांक लिख दिये हैं।
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[५]
શ્રી જૈન સત્ય પ્રકાશ
उपस्थापना दिनावलि प्रायः शुद्र संस्कृतमें लिखी गई है अतः हमने अपनी तरफसे इसमें कोई फेरफार नहीं किया। जैसा पुराने पत्रमें लिखा है वैसा ही यहां लिख दिया है।
आहोर ( मारवाड ) ता. ७-१०-१९४२
कल्याणविजय
कल्याणावजय सागरगच्छीय साधु-उपस्थापना-दिनावली ॥ द ॥ श्रीपार्श्वनाथाय नमः ।। भट्टारकश्रीराजसागरसूरिगुरुभ्यो नमः ।।
॥ संवत् १६९८ वर्षे । शाके १५६४ प्रवर्तमाने । चैत्रमासादारभ्य सकलसाधूनामुपस्थापनादिनानि लिख्यते ॥ श्रीवृद्धिसागरसूरिराज्ये ।।
(११) संवत् १६९८ । शाके १५६४ । कार्तिक वदि २ दिने प्रभातसमये । मु. कल्याणसागरस्य उपस्थापना ॥
(२।२) ॥ सं. १६९४ । शा. १५६० प्र. वै. शु. ३ दिने । पं. तिलकसत्क मु. जससागरस्योपस्थापना ।।
(३।३) सं. १६९५ । शा. १५६१ । माघ शु. ३ दिने । मु. हेमसागरस्योपस्थापना । प्रभाते ॥
(४।४-५-६) सं. १७०५ वर्षे । शा. १५७१ । वैशा. शु. १४ दिने । मु. बुद्धिसागर । मु. कृपासौभाग्य । मु. चतुरसागराणामुपस्थापना ॥
(५७-८-९-१०) सं. १७०५ । शा. १५७१ । द्वितीयाषाढ शु. ८ दिने । मु. क्षेमसागर। मु. हितसागर । मु. नयसागर । मु. कांतिसागराणामुपस्थापना ॥
(६।११-१२-१३) सं. १७०६ । शा. १५७२ प्र.। माध शु. ८ दिने प्रभाते । मु. अमरविमल । मु. मानविमल । पं. हर्षसागरस-क मु. अमरसागराणामुपस्थापना प्रभाते ।
(७१४-१५) सं. १७०६ वर्षे शा. १५७२ प्र. माघ शु. ८ दिने । मु. हेमसौभाग्य । मु. मेघसौभाग्ययोरुपस्थापना प्रभाते ।
(८।१६) सं. १६९८ । शाके १५६४ प्र. ज्येष्ठ शु. ७ दिने पं. सौभाग्यसागरसत्क मु. कमलसागरस्योपस्थापना ।
(९।१७) सं. १७०६। शा. १५७२ फागुण शु. ४ दिने पं. विनीतसागरसत्क मु. धीरसागर उपस्थापना ।।
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] સાગરગથ્વીય સાધુઓની ઉપસ્થાપના-દિનાવલી [ ૧૭ ]
(१०।१८) स. १७०७ । शा. १५७३ । माघ व. १४ दिने । उ. रत्नसागर ग. सत्क नरसागर उपस्थापना ॥
(११।१९-२०) सं. १७०८ । शा. १५७४ माघ व. १३ बुधे प्रातः पं. तिलकसागरसत्क मु. सुविधिसागररूपसागरयोरुपस्थापना शेषपुरे ॥
(१२।२१-२२) सं. १७०९। शा. १५७५ । आषाढ शु. ८ दिने संध्यायां मु. कांतिसौभाग्य । ऋ. नाहनजी। उपस्थापना । पं. श्रीतिलकसागरगणिभिः कृता ।।
(१३।२३) सं. १७१० । शा. १५१६। ज्येष्ट व. ४ शनौ। रूपसागर दीक्षा॥
(१४।२४--२५) सं. १७१७। शा. १५८३ ज्येष्ट शु. ११ दिने । पं. विनीतसागरसत्क मु. रंगसागर । ग. भावसत्क मु. साधुसागरयोरुपस्थापना ॥
(१५।२६) सं. १७१८ । शा. १५८३ । कार्तिक शु. १३ दिने । सरखेजमध्ये । मु. सुंदरसौभाग्यस्योपस्थापना ।
(१६।२७) माघ शु. ७ दिने पं. हेमसागरसत्क मु. उदयसागरस्योपस्थापना । (१७।२८) माघ व. १ दिने मु. जयसागरस्योपस्थापना । (१८।२९) फागुण शु. ३ भौमे पं.। हीरसत्क मु. कपूरसागरस्योपस्थापना ॥
(१९।३०-३१) सं. १७१८ वर्षे शा. १५८४ । वैशा. व. १० शनी मु. मेरुसागर । मु. वीरसागरयोरुपस्थापना ॥
(२०१३२-३३-३४-३५-३६-३७) ज्येष्ट शु. ४ रवौ । पं. विनीतसत्क। मु. ऋद्धिसागर। पं. विद्यासक मु. धीरसौभाग्य पं. भाणसत्क मानसागर । पं. कनकसत्क लालसागर पं. चतुरसौभाग्यसत्क सं. दीपसौभाग्य । ग. विनयसौभाग्यसत्क मु. विनीतसौभाग्यानामुपस्थापना ॥
(२१॥३८) आषाढ शु. १३ बुधे संध्ययां पं. सूरसागरसल्क मु. केसरसागरस्योपस्थापना ॥
(२२।३९) अश्वन शु. १० दिने श्रीपूज्यजीसत्क मु. दयासागरस्योपस्थापना ॥
(२३।४०) सं. १७१९ । शा. १५८५ ज्ये० शु. २ दिने । पं. भाणसत्क मु. रूपसागरस्योपस्थापना ॥ सं. १७२८ पुनरपि ॥
(२४१४१) सं. १७२० । शा. १५८५ फागुण शु. ३ दिने उ. श्रीरत्नसक। मु. महीसागरस्योपस्थापना प्रभाते ।
(२५/४२) फा. शु. १० दिने । ऋ. देवजी ॥
(२६।४३) सं. १७२० । शा. १५८६ वैशाख शु. ८ दिने पं० विनयसा.सत्क मु० हंससागरस्योपस्थापना ।
(२७१४४-४५-४६-४७-४८-४९-५०) वैशाख ५० ६ दिने । प्रभात
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। ५८]
શ્રા જેન સત્ય પ્રકાર
समये। मु० मतिसागर । इंद्रसागर । ललितसागर । हीरसागर । चतुरसागर । लाभविमल । रत्नविमलानामुपस्थापना ॥
(२८१५१) आषाढ शु० ६ दिन पं० अमृतसत्क मु० सुखसागरस्वोपस्थापना । (२९।५२) कार्तिक व० २ दिने मु० लाभसौभाग्पस्योपस्थापना ॥ (३०५३-५४)ऋ. वरधा । मु. कपूरसौभाग्ययोः का. व. द्वितीयायां उपस्थापना ।। (३१।५५)सं.१७२२।शा.१५८८ वैशा,शुदि. ४ संध्यायां मु.मोहनसागर उपस्थापना । (३२१५६) व. शु. ५ दिने पं. हेमसागरसत्क मु. गंगमागरापस्थापना ॥
(३३१५७...५८) सं. १७२१ व. शा. १५८७ ज्ये. शु. २ दिने पं. कुंवर सक मुनि लावण्य । लीलसागरयोरुपस्थापना ॥
(३४१५९-६०) आषाढ शु. ३ दिने । उ. सनसन्क मु. इन्द्रसागरललितसागरयोरुपस्थापना ।।
(३५।६१) कार्तिक शु० १६ दिने पं. धीरसत्क मु. अमरसागरोपस्थापना ।
(३६।६२) सं. १७२२ । शा. १५८८ । का. व. २ दिने । उ० श्री. विनीत-- सागरसत्क मु० प्रेमसागरस्योपस्थापना ॥ - (३७।-६३-६४-७०) सं. १७१३ व. शा. १५८९। वैशा. शु. ४ शनौ । राजनगरे पं. प्रीतिसागरशिष्य मु. चतुरसागर । रूपसागर । ऋपभसागरप्रमुखाणामष्टानामुपस्थापना उ. लक्ष्मीविजयगणिभिः कृता ।।
(३८।७१) सं. १७२५ शा. १५९१ मार्गशीर्ष शु. १२ दिने मु. विशेषसागरस्योपस्थापना ।
(३९।७२) सं. १७२८ । शा. १५९४ पं. भाग्यसक मु. हेमसागरोपस्थापना।।
(४०।७३) सं. १७३० शा. १५९६ आषाढ शु. ९ बुधे मुनि नि यसौभाग्यस्योपस्थापना ॥
(४११७४-७५) संवत् १७३२ । शाके १५९८ । आषा० शु. २ शनी मु० केसरसागर मु० आणंदसागरयोरुपस्थापना । श्री राधनपुरनगरे । ।
(४२७६) संवत् १७३६ वर्ष शाके सोल २ प्रवर्तमाने मार्गसिर शु ३ खौ प्रातसमए(ये) मु. कि (की) र्तिसागर उपस्थापना श्रीदर्भावतिनगरे कृता। शुभं भवतु ।।
(४३।७७) सं. १७३७ वर्षे । शाके १६०३ प्रव० का० ब० ३ द्वितीया गुरौ । मु. हंससागरस्योपस्थापना कृता । श्री वटपद्रनगरे ॥
(४४।७८-८६) सं. १७३८ वर्षे । शा० १६०४ प्र. द्वितीय चैत्रसित , चतुर्थी भनी । मु. कपूरसागर। मु. शागसागर । मु. निधिसागर । मु. वीरसौभाग्य । मु. भाणसौभाग्य । मु. पुन्यसागर । मु. देवसौभाग्य। मु. शांति
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
સાગરગથ્વીય સાધુઓની ઉપસ્થાપના-દિનાવલી
[ ૫૯]
सौभाग्य । मु.. विवेकसौभाग्यानामुपस्थापना निहिना प्रभातसमये श्री अदिमदावाद नगरे श्रीपूज्यैः ॥ श्रीरस्तु ॥
(४५८७) संवत् १७४१ वर्षे शा. १६०७ प्रवर्तमाने का० व० ५ दिने ऋ० डाहाबस्योपस्थापना कृता श्री राजनगरे श्रीपूत्यैः ।।
(४६।८८-८९) संवत् १७४१ वर्षे शाके १६०७ प्रवर्तमाने माघ बदि १३ दिने मुनि आणंदसागर मुनि रविसागरयोरुपस्थापना कृता श्रीराजनगरे श्रीपृत्यैः ॥
(४७१९०) श्रीस्तंभतीर्थ मुनि रत्नविजयस्योपस्थापना कृता फाल्गुनसितद्वितीयादिने।।
(४८१९१---९२-९३-९४) संवत् १७१२ वर्षे शाके १६०८ प्रवर्तमाने वैशाप शुदि ६ वार रवौ पं. मानसागरसत्क भाणसागर पं. भाग्यसागरसल्क गंगसागर पं. जिनसागरसक जीतसागर पं. जिनसागरसक विवेकसागराणामुपस्थापना कृता उ० श्रीइन्द्रसौभाग्यगणिभिः श्रीराजनगरे ।
(१९।९५) संवत् १७४२ वर्षे शाके १६०८ प्रवर्तमाने आ. शुदि १० दिने पं. धीरसागरगणिसत्क मु. डुंगरसागरस्योपस्थापना कृता पत्तनमध्ये ॥
(५०९६-९७) संवत् १७४३ वर्षे शाके १६०९ प्रवर्तमाने ज्येष्ट बदि ३ गुरौ पं. गंगसागरसत्क क्र. मेघा मु. भाग्यसागरयोरुपस्थापना कृता श्रीट ? ]जपुर श्रीपूज्यैः प्रभातसमये ॥
(५११९८-९९) संवत् १७४४ वर्ष शाके १६०९ प्रवर्तमाने आसो शुदि १० दिने गुरुवारे पं. अमरसौभाग्य ग. सत्क मुनि हर्षसौभाग्य पं. मेघसौभाग्यसक मुनि हीरसौभाग्यस्योपस्थापना कृता महीशानक राधनपुरे ॥ । (५२।१००) संवत् १७४४ वर्षे शाके १६१० प्रवर्तमाने रत्नसागर ग० सरक मु० रंगसागरस्योपस्थापना कुता कार्तिक वदि ८ अष्टमी दिने कालपुरे उ. कांतिसागरगणिना ॥
(५३१०१) संवत् १७४४ प्रवर्तमाने शाके १६१० प्रवर्तमाने पोष वदि ५ दिने पं. सूरसागरग. सत्क मु. प्रीतिसागरस्योपस्थापना कता संध्यायां श्रीपूज्यैः राजपुरे ॥
(५४११०२--१०३) संवत् १७२२ शाके १५८८ वर्षे चैत्र वदि अष्टमी दिने सोमवासरे प्रथमप्रहरे श्रोविजयप्रभसूरिविजयिनी श्रीराजनगर पं. श्री सौभाग्य विजय ग, ना मु, हितविजयतेजविजययोरुपस्थापना कता ॥
(५५१०४) संवत् १७२५ वर्ष फागुण शुदि ३ दिने उपस्थापना कृता । पं. श्री सौभाग्यविजयगणिभिः कृता राजनगरे प. विवेकविजयगणिभिः शिष्य मु.रामविजयस्य कृता।।
(५६।१०५) वर्षेऽक्षनेत्रर्षि विधुप्रभाते माघम्य शुक्ल दशमी तिथौ च ॥ उपस्थितिः प्रीतिमतीहिताख्यकवेः शिशोनिमुनेः अंगेऽभूत ॥
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ० ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष ८
(९७ १०६ १०७ १०८) संवत् १७४५ वर्षे ज्येष्ठ शुद्धि ४ दिने प्रथमप्रहरे शाके १६१२ (१६१०) प्रवर्तमाने राजनगर श्री पूज्यपार्श्वे उ. श्री बुद्धिसागर ग.भिः कृता उपस्थापना मु. महिमासागर पं. सुखसागर ग. सत्क मु. रामविजय ग. मु. हर्षविजयस्य पं. भाणसागर पं. सक ऋ. केशव एषां त्रयाणां सा श्री पूज्यैः : स्वयमुपस्थापना कृता ।
( ५८ / १०९) संवत् १७४९ वर्षे आ. शु. १२ उपस्थापना ||
( ५९।११० ) संवत् १७४८ वर्षे शाके १६१४ प्रवर्तमाने आसाढ शुद्ध १२ बुधे पं. दयासागर सत्क मु. चतुरसागरस्योपस्थापना कृता दर्भावतिनगर पाधात्यप्रहरे पं. दयासागर ग. कृता ॥
(६०।१११) संवत् १७४९ वर्षे शाके १६१५ प्रवर्तमाने वैशा. शु. ५ बौ पं. मेरविजयसत्क मु. रत्नविजयशत्क (सत्क ) मु. दयाविजयस्योपस्थापना कृता पाटणनगरे भ लक्ष्मीसागरसूरिभिः पश्रात्प्रहरे ||
(६१।११२-११३) सं. १७५१ वर्षे शाके १६१७ प्र. ज्येष्ट व. २० प्रथमप्रहरे मु. महिमासागरस्य उपस्थापना कृता उ. श्रीसुंदरसौभाग्यगणिक मु. सुमतिसौभाग्यस्य उपस्थापना कता शेषपुर उ. श्रीसुंदरसौभाग्यगणिभिः ||
(६२।११४) संव. १७५२ वर्षे शाके १६१८ प्रवर्त्तमाने वैशाख सुदि ३ शुक्रे प्रथमप्रहरे मु. इंद्रसागरस्योपस्थापना कृता श्रीराजनगर भ. लक्ष्मीसागरसूरिभिः ।। ( ६३।११५) संवत् १७२२ वर्षे फागु व ७ दिने शनिबारे पं. सुखचंद्र ग. शि. पं. प्रमोदचंद्र ग. उपस्थापना कृता द्विय. प्र. राजनगरम, पं. सौभाग्यविजय ॥ (६४|११६) संवत् १७२२ वर्षे वैशाखवदि ६ दिने शनिबार श्रीसीरोहीमध्ये मु. सुमतिविजयस्य उपस्थापना कुना पं. रामविजयगणिभिः ||
(६५।११७) सं. १७५४ वर्षे शाके १६२० प्रवर्तमाने हि जे. सु. ३ बुधे मु. (६६।११८) संव, १७४२ वर्षे मु. कुशलविजयस्य उपस्थापना कृ ॥
(६७|११९) संवत् १७५३ वर्षे शाके १८ प्रवर्तमाने भागसिर वदि १ स्वौ मु. कुशलसागरस्योपस्थापना कृता म. श्री लक्ष्मीसागरसूरिभिः रविपुर प्रथमप्रहर ||
(६८/१२०) सौभाग्यस्योपस्थापना कृता बटपमध्ये उ. श्रीसुंदर सौभाग्यगणिभिः।। (६९।१२१) सं. २३ पं. केशवसागरयो (स्य) उपस्थापना कता प्रभात ||
(७०।१२२) संवत् १७५३ आ. ५४ वर्षे प्रथम आ. शु. २ पं. सुमतिवीजयक मु. उद्योतविजयस्य उपस्थापना कृता मोतामध्ये ॥
( ७१११२३-१२४-१२५) संवत १७५६ वर्षे शा. वै. सु.
१६२२ प्रवर्तमाने बुधे मु. विवेकसागर प्रमोदसागर धीरसागराणामुपस्थापना कृता ॥
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચપરમેઠિનમસ્કારને પ્રભાવ આજે છે કે નહિ ?
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજ્યજી, અહમદનગર.
આ પ્રશ્નનો ઉત્તર આપવો કઠિન છે. શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિનમસ્કારને મહિમા ઘણો મોટો વર્ણવ્યું છે. એને સર્વમંત્રરત્નનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના રસને ઘાત થાય છે, એમ ફરમાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમપિઓ અને મહષિઓને પ્રણામરૂપ હોવાથી એ મહામંગલ સ્વરૂપ છે, એમ જોરશોરથી પ્રતિપાદન કર્યું છે. પંચપરમેષ્ઠિનમસ્કૃતિને આ લોક અને પરલેકમાં અનેક પ્રકારના વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલ છે. અને આપનાર પણ તે જ છે. કામને આપનાર પણ તે જ છે, અને આરોગ્યને આપનાર પણ તે જ છે. અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલેકમાં સિદ્ધિગમન અથવા દેવકગમન, અથવા શુભ કુળમાં આગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખને પ્રયોજક અને સર્વ દુ:ખને ઘાતક પણ પંચપરમેષ્ઠિનમસ્કાર છે, એમ તે તે સ્થળોએ સાફ શબ્દમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. તે પછી આજે એથી વિપરીત કેમ ? એ પ્રન સહેજે ઉત્પન્ન થાય છે. એને ઉત્તર પણ ભગવાન હરિભદ્રસુરિજી આદિ સુપિંગોએ સ્પષ્ટ શબ્દોમાં આપેલ છે. ધોળબિન્દુ' નામના ગ્રંથરત્નમાં તેઓશ્રી ફરમાવે છે કે
“અક્ષયમવૈતત , પ્રામા વિધાનતા નીતું પાવાદઃ, ચાર્મિદામઃ |
સિદ્ધયોગી એવા તીર્થકર ગણુધરાદિ મહાપુએ “ગ” એવા બે અક્ષર પડ્યું વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના માટે થાય છે, એમ ફરમાવેલ છે.
એ જ લેકની પજ્ઞ ટીકામાં તેઓશ્રી ફરમાવે છે કે
“કાલયમવિ લિંગ પુનઃ નિમરાવી ને નારાજરા શાર્થઃ | ઇતત : इति शब्दलक्षणं श्रयमाणमाकर्ण्यमानम् । तथाविधार्थाऽनवबेोधेऽपि, ‘विधानते।' विधानेन, श्रद्धासंधेगादिशुद्धभावोल्लासकरकुडमलयोजनादिलक्षणेन । गीतमुक्तं पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोन्वैरत्यर्थम् । कैर्गीतमिन्याह योगसिद्धैः' योगः सिद्धो निष्पन्नो यषां ते नथा, तैर्जिनगणधरादिभिः ‘महात्मभिः' प्रशस्तभावैरिति ॥"
બે એક્ષર પણ પંચનમસ્કારાદિ અનેક અક્ષરે માટે તે કહેવું જ શું ? પગ એવા બે અક્ષર સાંભળતાં, તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તે પણ, વિદ્યાનપૂર્વક શ્રદ્ધા સંવેગાદિભાવ ઉલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક, મિથ્યાત્વમોહનીયાદી અશુભ કર્મના અત્યંત નિર્મુલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિન ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્મપુરુષોએ ફરમાવેલ છે.
ભગવાન હરિભદ્રસૂરિ મહારાજનું ઉપરોકત નિરૂપણ ફરમાવે છે કે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારાદિ અનેક અક્ષરો નહિ કિન્તુ શ્રી જિનવચનાનુસારી ધોગ એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપ માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક હોવું જોઈએ, અને વિધાન એટલે શ્રદ્ધા સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલજનાદિ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
શારીરિક વ્યાપારઉપવાથી શુદ્ધ ઉરચારણ આદિ અગિક ક્રિયા. (પાપડના વેપ વિના કાયિક, વાચિક અને માનસિક શુદ્ધ ભાવાલાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિનમસકારાદિ અક્ષરેનું શ્રવણ પણ અતિ કિલટ પાપોનો ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તે પછી તથા પ્રકારના અવધ સહિત, શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન અને ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું મહાન કારણ બને, તેમાં પૂછવું જ શું ?
આજે પંચપરમેષ્ઠિનમસ્કાર ફળીભૂત ન થતો હોય કે તેને પ્રભાવ પ્રતીતિંગોચર ન બનતો હોય, તેમાં કારણ તેના અર્થનું અજ્ઞાન છે કે શ્રદ્ધા સંવેગાદિને અભાવ છે ? એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાંથી મળી આવે છે. તથા પ્રકારના પશમના અભાવ અર્થને અવગમ એાછો વધતો હોઈ શકે છે, પરંતુ તે તેટલે બાધક નથી એટલે બાધક વિધાનો અભાવ–શ્રદ્ધા સંગાદિ ભાવોલાસને અભાવ છે. સોપશમના યોગે અને વગમ અધિક પણ હોય, છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હોય, તો તે ફળપ્રાપ્તિથી બેનશાબ રહે છે. સામાન્ય અર્થબોધવાનું પણ વિધાન પ્રત્યે કાળજવાળો આમ પાદિ ઉચ્ચ ફળોનો ભોક્તા બની શકે છે.
આજે નવકારને ગણનારા અર્થજ્ઞાનહીન પણ તેને ગણ છે, માટે તેના ફળથી વંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધાસંગન્યપણે તેને ગમે છે, માટે જ ફળથી વંચિત રહે છે, એમ કહેવું એ શાસ્ત્રદષ્ટિએ વધારે અનુકૂળ છે. શ્રદ્ધા “
તત પ્રWયઃ “આ તેમ જ છે એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ અને સંવગ મોક્ષાભિલાષા અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે એવું જ્ઞાન. ભાવોલ્લાસ માટે આ નતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિનમસ્જિયા એ જ પરમાર્થ છે, એવી બુદ્ધિ ન થાય અને દુઃખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે, એવું આંતરિક જ્ઞાન ન થાય, ત્યાસુધી–“અરિહંત એ બાર ગુણ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણ સહિત છે; આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાનિય મળીને બાર ગુણ ગણાય છે; અશોકક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઇત્યાદિ આઠ પ્રતિહાર્યોનાં નામ છે, અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઇત્યાદિ ચાર મૃલ અતિશયે કહેવાય છે; આઠ કરના ક્ષયથી સિદ્ધપરમાત્માને આઠ ગુણ ઉત્પન્ન થાય છે; આઠ કમની ઉત્તર પ્રવૃતિઓ (૧પ૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨) ય છે; બંધ. ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે અગર આથી પણ પાંચ પરમેષ્ઠી અને તેમના ગુણો સંબંધી સમાતિસુરમ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શુન્ય છે તો ફળપ્રાપ્તિનો સર્વથા અનધિકારી છે. તથા પ્રકારના પરામાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગને ઉપદેશક છે; સિદ્ધપરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે; મોક્ષ એ અનંત સુખનું ધામ છે, જન્મમરણુદિ ક ભૂખતૃષાદિ પકાઓનું ત્યાં નામનિશાન નથી; દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સંસાર છે; આધિ વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે;
જ્યાં સુધી એ સંસાર પરિભ્રમણ મટે નહિ ત્યાં સુધી દુ:ખનો અંત આવે નહિ; અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જેવું છે; પોતે પુરુષાર્થથી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
પંચપરમેષ્ઠિનમસ્કાર પ્રભાવ આજે છે કે નહિ?
[ ૨૩]
કમરહિત બન્યા છે; બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે, એ માર્ગે ચાલનાર પૂર્વ દુઃખરહિત બન્યા છે. આજે પણ દુઃખરહિત બને છે; અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે; એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ છવા ચારે ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે; દુખનાશ અને સુખપ્રાપ્તિને પારમાર્થિક ઉપાય અરિહંત જ રવયં જાણી શકે છે; બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે, અરિહંત ‘ક સર્વગ બન્યા સિવાય જેઓ રાખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ શ્રધેય નથી, તેવા અપૂર્ણ ગાનીને બતાવેલા માર્ગે ચાલવામાં અય છે; સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગ માનવામાં જ થાય છે; જ્ઞાનીએ બતાવેલા માર્ગ કટપૂર્ણ હોય તો પણ આદરણીય છે; અlીની અગર અધુરા જ્ઞાનીઓએ બતાવેલા માર્ગ સુખાળો હોય તો પણ અનાદરણીય છે; રામત દુઃખને જેમાં સદાકાળને માટે અંત છે એવા મોસને મેળવવા માટે માર્ગ સુખાળા હોઈ શકે જ નહિ, અધિક કટથી બચવા માટે અલ્પ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ, સંસારનાં ક્ષણિક સુખ પણ કટ વિના મળી શકતાં નથી તો મોક્ષના અનંત સુખ વિના કષ્ટ અગર ખાતાં પીતાં મળી જાય એમ માનવું એ બાલિશતા છે” –એટલું જેઓ •ાણે , શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચાર જેના અંતરમાં સ્થાન જમાવીને બેઠેલા છે તે આત્માઆ જ પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે.
અર્થાન મળ્યા પછી શ્રદ્ધા સંગની શી જરૂર ? એમ કહેનાર તત્વને સમજે જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા સંવેગ ઈત્યાદિ જ્યાંસુધી ન મળે ત્યાંસુધી તે ક્રિયા ભાવ ક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવને જ સર્વત્ર ફળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે, ઉપયોગ વિનાની અર્થશાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ શાસ્ત્રકારોએ દ્રવ્ય ક્રિયા કહેલી છે. “અનુપયોગ દ્રવ્યમતિ વવનાનું ” “અનુપયોગ એ જ દ્રવ્ય છે,’ એમ શાસ્ત્રોનું ફરમાન છે. ઉપગવાળાની અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી.
ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે. તેમ પ્રત્યેક સારી નરસી ક્રિયામાં છે. અનુપયોગે થયેલ અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી તેમ વિના ઉપયોગ થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઈતર દર્શનકારાએ પણ કહ્યું છે કે –“નન ઉર્વ મનુષ્યમાં પણ મોતઃ ” “મનુષ્યનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ મોક્ષને હેતુ થતી નથી, તેમ બધ હેતુ પણ થતી નથી.
મનન્યપણે ક ઉપયોગશન્યપણે થતી પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા પણ, તેનું સારું અને યથાર્થ ફળ કમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થશાનની જેટલી જરૂર છે, તેથી કંઈ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિનમક્રિયા પ્રત્યે ભકિત અને આદરવાળા પુણ્યવંત છે અત્યપ અર્થ જ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો આજે અગર કોઈ પણ કાળે ઉઠાવી શકે છે તે ફળ શ્રદ્ધા સંગ ભકિત અને આદરાદિથી શુન્ય મોટા તત્ત્વવેત્તા અને પંડિતાગ્રણી તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ o૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૮
પાંચપરમેષ્ઠિનમક્રિયાને પ્રભાવ એ રીતે અત્યંત ભારી હોવા છતાં પણ તેના ફળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કાઈ હાય ! તે શ્રદ્ધાહીનતાદિ છે. શ્રદ્ધાહીન આત્માના હાથમાં આવેલા નવકારરૂપી ચિન્તામણિ નિષ્ફળ ય અગર નુકસાન કરનારા થાય તે તેમાં દોષ નવકાર કે તેના પ્રભાવને છૅ, એમ કમ કહી શકાય ? અધિકારી આત્માએને સારી પણ ચીજ આપવાની પરોપકારરત સત્પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના માંડે છે. પરમાપકારી ભગવાન ભિદ્રરિ મહારાજ જ એક સ્થળે ફરમાવે છે. ક~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘नैतद्विदस्त्वयाम्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद इदं प्राह, नैतेभ्य देय आदरात् ॥ १ ॥ ઉત્તમ વસ્તુના માહાત્મ્યને જાણનારા સત્પુરુષ અયાગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તાપણુ ‘હિંદભદ્ર' આદરપૂર્વક જણાવે છે ક-કૃપા કરીને ઉત્તમ વસ્તુ અયાયને આપતા નિહ.
કારણ કે ઉત્તમ વસ્તુની કરેલી સ્વલ્પ પણ અવજ્ઞા મેટા અનને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારુ આ કથન છે. નિહ કે મને કાઇના પ્રત્યે માત્સર્યાં છે. ચાગ્ય અને અધિકારી આત્માઓને તે તે પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. પરન્તુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અયાગ્ય વિધિએ ગ્રહણ કરનાર યોગ્ય આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ફળીભૂત થતી નથી. નુકસાન કરનારી પણ થઇ પડે છે (પચમપરમેષ્ડિનમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધાસ વગાદિ ગુણાથી વિભૂષિત પુરુષને છે, પછી તે સાધુ હા, સાધ્વી હેા, શ્રાવક હા, શ્રાવિકા હા કે ભદ્રક પરિણામી મિથ્યાદષ્ટિ હા. ઉપધાનાદિ તપ કરવા પૂર્વક, શ્રી મહાનિશીયાદ્રિ સૂત્રોના યાગાદહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિત્ય મુનિરાજના મુખથી ગ્રહણ કરેલો નવકાર એ જ વિધિપૂર્વક ગ્રહણ કલા ગણાય
.
એ રીતે વિધિ પૂર્વક અગર વિધિ પ્રત્યે સપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યે એ વિધિને સત્યાપિત કરવાની ધારણા રાખી ગ્રહણ કરવાવાળા આત્મા, નવકારદ્વારા યથેષ્ટ ફળ ન મેળવી શકે એ બને જ નહિ.
આજના વિપત્કાળમાં મંગળ માટે, વિઘ્નવિનાશ માટે, ચારે બાજી અને દશૅ દિશાએથી મેઢુ ફાડીને ટાકીયાં કરી રહેલાં દુઃખરૂપી પિશાચાના મુખની અંદર ક્ષુદ્ર જન્તુની જેમ પીસાતાં બચી જવા માટે શુ કાઈ પ્રબળ સાધનની જરૂર નથી ? પ્રત્યેક વ્યકિત માટે, સ્ત્રી-પુરુષ માટે, ખાલક–બાલિકા સતે માટે એવા સાધનની અનિવાર્ય જરૂર છે. અને એવું પ્રબળ સાધન, અમેાધ સાધન, સર્વ ભયેાની સામે આત્માને સુરક્ષિત બનાવનાર અને સર્વ એક સરખું ઉપયોગી થઇ પડે તેવું સાધન શ્રીપ ચપરમેનિમક્રિયાથી ચઢીયાતુ બીજી કયું છે ? હોય તે તેને અપનાવવાની જરૂર છે. ન હોય તે ધુમાડામાં બાચકા ભરવાની જરૂર નથી. મધ્ય દરિયામાં ડુબતી વેળા તણખલાને વળગે બચી શકાતુ નથી, દુઃખસાગરમાં ડુબતી દુનિયાને બચાવી લેવા અને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવ. શ્રી નવકાર સમાન બીજી કાઇ ‘Life loat' વનનાવ નથી. નાવ પણ તેમાં બેસનારને જ બચાવે છે, આક્તને નહિ. તેમ નવકાર પણ તેના આરાધકને બચાવે, અનારાધક કે વિરાધકને ન બચાવે એમાં કાને દોષ ? શ્રીનવકારતા નહિ જ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા
પ્રયાજક-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી ( ક્રમાંક ૮૪ થી ચાલુ )
૮૭ પ્રશ્ન-ચૌદ વિદ્યાનાં નામ કયાં કયાં ?
ઉત્તર-૧ શિક્ષા, ૨૫, ૩ વ્યાકરણ, કે છંદ, ૫ જ્યોતિશાસ્ત્ર, ૬ નિરૂકિત, છ ઋગ્વેદ, ૮ યુનુર્વેદ, ૯ સામવેદ, ૧૦ અથર્વવેદ, ૧૧ મીમાંસા, ૧૨ આનાક્ષિકી, ૧૩ ધર્મશાસ્ત્ર, ૧૪ પુરાણુ. શ્રી ઇંદ્રભૂતિ વગેરે બ્રાહ્મણોએ ચૌદે વિદ્યાના તણુકાર હતા, છતાં એ જ્ઞાન સમ્યકત્વ વિનાનુ હોવાથી સમ્યગ્ જ્ઞાન ન કહેવાય. શ્રી આ રક્ષિતસૂરિજી મહારાજ પણ ચૌદ વિદ્યાના પારગામી હતા. એમ પરિશિષ્ટ માં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જણાવ્યુ છે. ચૌદ વિદ્યાનાં નામ અભિધાનચિંતામણિમાં જણાવ્યાં છે. 19. ૮૮ પ્રશ્ન—ત પ્રથામાં ૧૮ વિદ્યાએ જણાવી છે. તે કઇ કઇ સમજવી ? ઉત્તર-ઉપરના ૮૭માં પ્રશ્નના ઉત્તરમાં ૧૪ વિદ્યા જણાવી છે તેમાં ચાર ઉપવેદનાં નામ આ પ્રમાણે નવાં ૧ આયુર્વેદ, ૨ ધનુર્વેદ, ૩ ગાંધ, ૪ અર્થશાસ્ત્ર આ બિના વિષ્ણુપુરાણાદિમાં વિસ્તારથી જણાવી છે. ૮૮.
૮૯. પ્રશ્ન—ચૌદ વિદ્યામાં પહેલી વિદ્યાનું નામ શિક્ષા જણાવ્યું છે,તે શિક્ષા એટલે શું ? ઉત્તર—જે ગ્રંથ અક્ષરાના આમ્નાય ( પરંપરા) ને જણાવે તે શિક્ષા કહેવાય. ૮૯ ૯૦ પ્રશ્ન—કલ્પ એટલે શું ?
ઉત્તર—જે ગ્રંથ યજ્ઞાદિના વિધિને જણાવે તે કલ્પ કહેવાય. ૯૦
૯૧ પ્રશ્ન-વ્યાકરણ એટલે શું ?
2
ઉત્તર—જે શબ્દોના સ્વરૂપને જણાવે તે વ્યાકરણ કહેવાય. આનું બીજું નામ શબ્દશાસ્ત્ર કહેવાય છે. ભાષાશુદ્ધિને માર્ટ અને સ ંસ્કૃત ગદ્ય પદ્ય ગ્રંથેાના રહસ્યને જાણવાને માટે વ્યાકરણશાસ્ત્રના અભ્યાસાદિ દ્વારા જરૂર પરિચય કરવો જોઇએ. ક્યાકરણના જ્ઞાનથી આવ્ત મહાવ્રતના રક્ષણને પણ લાભ મળે છે. શ્રી. અનુયોગ દ્વારમુલ સૂત્રમાં પણ તિત, સમાસાદિનું સ્વરૂપ બતાવ્યુ છે. તે રીતે પ્રશ્નવ્યાકરણ નામના દામા અંગમાં પણ કહ્યું છે કે, વ્યાકરણનું જ્ઞાન સયમની સાધનામાં અપૂર્વ મદદગાર છે. ૯૧
૯૨ પ્રશ્ન-છંદ એટલે શું ?
ઉત્તર—જે પ્રથ પદ્યરચનાનુ સ્વરૂપ જણાવે તે છ દોત્રંથ કહેવાય. હર ૯૩ પ્રશ્નન—જ્યાતિઃશાસ્ત્ર એટલે શું ?
ઉત્તર-જે ગ્રંથ શ્રૃહાદિના સ્વરૂપાદિને જણાવે તે ન્યાતિઃશાસ્ત્ર કહેવાય. ૯૩ ૯૪. પ્રશ્ન—નિરુક્તિ એટલે શું ?
ઉત્તર—જે ગ્રંથ વર્ણાગમાદિ સ્વરૂપે શબ્દનું વર્ણન કરે તે નિરૂક્તિ કહેવાય. આ રીતે વેદનાં શિક્ષાદિ ૬ અંગાની વ્યાખ્યા સંક્ષેપમાં જણાવી દીધી. ૯૪.
પ. પ્રશ્ન—મીમાંસા એટલે શું ?
ઉત્તર-મીમાંસાશાસ્ત્રના બે ભેદ છે, તે આ પ્રમાણે નવા : ૧ પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પૂર્વ મીમાંસા. કર્મકાંડની બિના જણાવી છે, તે ઉત્તર મીમાંસામાં બ્રહ્મસ્વરૂપનું વર્ણ ન કર્યુ. છે. ૯૫.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
૯૬. પ્રશ્ન-આન્વીક્ષિકી એટલે શું?
ઉત્તર–શ્રીગૌતમ ઋષિ વગેરે બનાવેલા, તર્કના સ્વરૂપને જણાવનારા ન્યાય શાસ્ત્રોનો સમુદાય તે આન્વીક્ષિકી કહેવાય. ૯૬.
૯૭. પ્રશ્ન-૧૪ વિદ્યામાં ધર્મશાસ્ત્ર ગણાવ્યું છે, ધર્મશાસ્ત્ર એટલે શું ? ઉત્તર-ધર્મશાસ્ત્ર એટલે મનુષિ વગેરેએ બનાવેલ જે રકૃતિશાસ્ત્ર. ૯૭ ૯૮. પ્રશ્ન- અઢાર પુરાણનાં નામ કયાં કયાં ?
ઉત્તર-1 બ્રહ્મપુરાણ, ૨ પાપુરાણ, ૩ વિષ્ણુપુરાણ, ૪, વાયુપુરાણુ, " ભાગના પુરાણ, ૬ નારદપુરાણ, છ માર્કડેયપુરાણ, ૮ આયપુરાણ, ૯ ભવિષ્યપુરાણ, ૧૦ બ્રહ્મવિવર્ત પુરાણ, ૧૧ લિંગપુરાણ, ૧૨ વરાહપુરાણ, ૧૩ સ્કંદપુરાણ, ૧૪ વામન પુરાણ, ૧૫ મચપુરાણ, ૧૬ કૂર્મપુરાણ, છે ગરુડપુરાણ અને ૧૮ બ્રહ્માંડ પુરાણ. આ રીતે ૧૮ પુરાણનાં નામો શ્રકલ્પસૂત્રની દીપિકામાં જણાવ્યાં છે. ૯૮.
૯ પ્રશ્ન -કયાં કયાં કારણેથી રોગની ઉત્પત્તિ થાય છે?
ઉત્તર-નવ કારણોથી રોગની ઉત્પત્તિ થાય છે તે આ પ્રમાણે જાણવાં : ૧ એક આસને ઘણીવાર બેસી રહેવાથી અથવા હદ ઉપરાંત આહાર કરવાથી રોગ થાય. ૨ પિતાની પ્રકૃતિને પ્રતિકુલ વિષમ આસને બેસતાં અથવા અહિતકારી આયરાદિ કરતાં અથવા અજીર્ણ થતાં ભોજન કરવાથી રોગ થાય. ૩ ઘણો ટાઈમ નિદ્રા લેતાં રોગ થાય. ૪ ઘણું નાગવાથી રોગ થાય. ૫ ડલા (મલ) ની બાધા રોકતાં રાગ થાય. ૬ પિશાબની બાધા રોકતાં રોગ થાય. છ ગાન ઉપરાંત ચાલતાં અથવા બહુ જ વેગમાં ચાલતાં રોગ થાય. ૮ ટાઈમ-કટાઈમ ભજન કરવાથી અથવા પ્રકૃતિ વિરુદ્ધ ભોજન કરતાં રોગ થાય. અને ૯ , ઇાિના પ્રકોપને લઈને રોગ થાય એટલે શબ્દાદિ ભોગનાં સાધનોની સેવન કરવાથી
અથવા વિશેષ ભોગતૃષ્ણાને લઈને શરીરમાં ભયંકર ય વગેરે રોગ પ્રકટે છે. આ રીતે નવ કારણોથી રોગની ઉત્પત્તિ થાય છે એમ સમજીને ધર્માનુરાગિ ભવ્ય છાએ તે નવ કારણોથી અલગ રહીને પરમ ઉલ્લાસથી શ્રીજિન ધર્મની સારિવણી આરાધના કરીને માનવજન્મ સફલ કરવા. વિશેષ બિન-શ્રી સ્થાનાંગસૂત્રકૃતિ, શ્રાવકધર્મ નાગરિકાદિમાં જણાવી છે.
૧૦૦-પ્રશ્ન-મૂત્રની અને ઝાડાની બાધા ઘણે ટાઈમ રોકતાં કયો રોગ થાય ?
ઉત્તર--મૂત્રને ઘણે ટાઈમ રેકતાં આંખમાં દરદ ને ઝાડાની બાધા રોકતાં અચાનક મરણ વગેરે રાગ થાય. વિશેષ બિના શ્રી નિયુકિતમાં જણાવી છે. ૧૦૦.
૧૦૧ પ્રશ્ન-બીજા વૈદ્યકના ગ્રંથમાં રોગનાં ૬ કારણ કહ્યાં છે, તે કયાં કયાં ?
ઉત્તર-1 ઘણું પાણી પીવું. ૨ વિષમ એટલે ખાડા-ખડિયાવાળી જગ્યાએ સુવું, બેસવું વગેરે કરવું અથવા પ્રકૃતિને બગાડે તે આહાર કરે. અહીં રાજસી આહાર તથા તામસી આહાર પણ ગ્રહણ કરવો. ૩ દિવસે વિના કારણે વધારે ઊંઘવું. ૪ રાતે વિનાં કારણે વધારે જાગવું. ૫ પેશાબની બાધા રેફવી. ૬ ઝાડાની બાધા રેકવી. ૧૦૧.
૧૦રે પ્રશ્નવૈદ્યકશાસ્ત્રોમાં વૈદ્યને ૧૫ ગુણે કહ્યા છે, તે કયા કયા?
ઉત્તર- ૧. કાલ એટલે અવસરને પારખવો. ૨ મીડી વાણી. ૩ સ્વભાવમાં શાંતિ ૪ બાધી શરીરાદિમાં ગેખાશ, ને અંદરથી પવિત્ર એટલે જેનું દિવા નું હાય. પ. વૈદ્યકશાસ્ત્રનો અભ્યાસ સહિત અનુભવ. ૬ ચૈય. છ ધર્મપરાયણતા. ૮ રોગનું નિદાન
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
પ્રવચન – પ્રશ્નમાલા
[૬૭ ]
-
--
--
કરવામાં (મુય કારણ શોધવામાં) શિયારી. ૯ ગણના પ્રમોશે (ચાલ રિથતિ) પારખવામાં કુલપણું. ૧૦ સંતોષ. ૧૧ દયા. દર મરણ પથારીમાં સૂતેલા દરદીને આશ્વાસન આપવું. ૧૩ દરદીના મરણ સમયને જાણવો. ૧૪ સત્યવચનાદિ ગુણોને ધારણ કરવા. ૧૫ રોગની દવા નક્કી કરીને રોગને ઇલાજ કરવામાં સાવધાની. આ પંદર ગુણોને ધારણ કરનાર વૈદ્ય ઉત્તમ ગણાય છે. બીજા કેટલાક ગ્રંથમાં ટૂંકામાં પાંચ ગુણ પણ જણાવ્યા છે તે આ પ્રમાણે-૧ આયુર્વેદનો અભ્યાસ. ૩ રેગના નિદાનાદિનું જ્ઞાન. ૩ જેને દેખતાં પ્રેમ ઉપજે. ૪ ધાર્મિક દૃષ્ટિએ અને વ્યાવહારિક દષ્ટિએ લાભ તરફ લક્ષ્ય રાખવું, એટલે દવા કરતાં કોઈ ઠેકાણે અર્થની પ્રાપ્તિ, કોઇક ઠેકાણે યશકીતિને લાભ, કઈક ઠેકાણે ધર્મની પ્રાપ્તિ એટલે દરદીની સ્થિતિ જાઈને ફી વગેરે લેવી-આ હકીકતને જાણવી. ૫ બહારથી અને અંદરથી પ્રસન્નતા. જે આ પાંચ ગુણોને ધારણ કરે તે વૈદ્ય કહેવાય. ઉત્તમ વૈદ્યોએ તે ખરાબ પોશાક, ૨ કઠોર પ્રકૃતિ (સ્વભાવ), ૩ અભિમાન, ૪ જ્યાં ધન મળે ત્યાં જવાને સ્વભાવ, ૫ બોલાવ્યા વિના દરદીને ઘેર જવું-આ પાંચ દેનો ત્યાગ કરવો જોઈએ. વૈધકનો ધંધો મુનિવરો ન જ કરી શકે, પણ સાધુ સમુદાયના રક્ષણાદિ તરફ લક્ષ્ય રાખીને પરમ ગીતાર્થ શ્રી આચાર્યાદિ મહાપુરુષોએ આયુર્વેદના અનુભવી જરુર થવું જોઈએ. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને પૂજ્ય શ્રી ગણધર દેવોએ બારમા પ્રાણવાય” નામના પૂર્વમાં આયુર્વેદ (ચિકિત્સાપ્રક્રિયા)ની સંપૂર્ણ અને સ્પષ્ટ બિના જણાવી હતી. તેમજ શ્રી સ્થાનાંગસૂત્રના નવમા અધ્યયન વગેરે શાસ્ત્રોમાં રોગનાં નવ કારણે વગેરે બિન જણાવી છે. પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજાએ પણ શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં
ઘકની ટૂંક બિના જણવી છે. દ્રવ્ય વૈદ્ય અથવા દ્રવ્ય વૈદકનો અનુભવ આ ભવમાં છેડા અંશે ધર્મારાધનાદિમાં મદદગાર હોઈ શકે, પણ ભવભવમાં અપૂર્વ સુખ દેનાર તથા જન્માદિની ઉપાધિને તો ટાલવાને સમર્થ ભાવેવૈદ્ય અને ભાવવૈધકને અનુભવ છે. ૧૮૨. (ચાલુ)
“ત્તિ -વૈ” શક્તિ અર્થ [ પ વિવાર ].
लेखक 5. ડૉ. મ. થી. વતથમધિસૂરીશ્વરનોરથ
पूज्य मुनिमहाराज श्री. विक्रमविजयजी " स्थानकवासी जैन ' पत्रके ता. १९-१०-४१ के लेखमें प्रत्यालोचक सैलाना निवासी रतनलाल डोसी लिखते हैं कि-"ठाणाङ्ग वृत्ति तथा बृहत् : कल्पभाष्यके स्पष्ट प्रमाण आंखें खोलकर पुनः देख ले” इत्यादि । इन विषय में जानना चाहिए कि बृहत्कल्प में भी 'चैत्य' शब्दका अर्थ 'अईदप्रतिमायां देवबिम्बे' इस प्रकार किया गया है और स्थानांगमें
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१८]
- શ્રી જૈન સત્ય પ્રકાશ
[१८
%
भी टीकाकारांने 'चैत्य' शब्दका अर्थ 'साधु' किया ही नहीं है। जहां "कल्लाणं मंगलं चेइयं” इत्यादि वाक्य उपलब्ध है वहां पर भी चैत्य शब्दका साधु अर्थ नहीं है, क्योंकि इसी वाक्य में पृथक श्रमणपद गृहीत है, इसलिये चैत्य शब्दका अर्थ साधु करे तो पौनरुक्त्य दोष आ मायगा। मालुम पड़ता है ऐसी अपार्थ कल्पनासे हो सवस्तुमें भी मूर्ति विरोधियोंकी बुद्धि मलिन हो जाती है। वहां तो चैत्य शब्द प्रतिमावाची ही है। साधुको सर्वकल्याणस्वरूप सर्वमंगलस्वरूप सर्वसेव्य भगवत्मूर्ति स्वरूपसे वर्णन किया गया है। बौद्धोंके यहां कुछ भी हो परन्तु अमरसिंह बौद्ध है और उसने अमरकोषमें चैत्य शब्द का अर्थ कहते हुए चैत्यमायतन तुल्ये ऐसा बतलाया है और ज्ञान के पर्यायोंको बतलाते हुए चैत्य शब्दका उपादान नहीं किया है । अगर उनका चैत्य शब्दसे बुद्धि अभिप्रेत होती तो पर्याय रूपसे जरूर रखते । ऐसे ही मुनिके पर्यायांमें भी चैत्य शब्द नहीं है।
[पृ. २३] यक्षको चैत्य न कहा और [प. पृ. ३३] गणितासे भले ही यक्षके चैत्य भी लिये जाय तो कोई हरकत नहीं। इन दो वाक्यों में मन्दबुद्धिकी दृष्टिम बदतोव्याघात दोष दिखलाई देता है, न कि चतुरबुद्धिवालेको । 'उपचारसे 'चैत्य' शब्दसे 'यक्ष' कहा जाता है' ऐसा अगर सूरिजीका अभिप्राय हो तब वदतेोव्याघात हो सके परन्तु पूर्व वाक्य यक्षाश्रित है उत्तर वाक्य यक्षायतनसंभवाश्रित है तो किसी प्रकारसे बदतोव्याघात है ही नही, और हमारे टीकाकारने भी चैत्यं :संज्ञाशब्दत्वात देवताप्रतिबिम्बे प्रसिद्धं ततः तदाश्रयभूतं यद देवताया गृहं तदप्युपचारात् चैत्यं तच्च इह व्यंतरायतनं द्रष्टव्यं इत्यादि रूपसे यक्षायतनको उपचारसे ही चैत्य कहा है ।
“अन्यतीर्थिकपरिगृहीतअरिहंतचैत्यानि" ऐसी पंक्ति है। इस पंक्तिका अर्थ-“जैनत्यसे भ्रष्ट होकर अजैन बन नाना। अन्य तीर्थके सिद्धान्तको अपना लेना"-यह 'मुख्य अर्थ है ऐसा प्रत्यालोचक लिखते हैं। वे शब्दार्थसे अनभिज्ञ है अतः मुख्य अर्थकी उपेक्षा कर अर्थात्लब्ध अर्थको मुख्य बनाते है। अन्यतोथिकेन परिगृहीतानि-अन्यतीर्थिकपरिगृहीतानि, इसके सिवा दूसरा कोई समास नहीं हो सकता है, तो अन्यतीर्थिक है कर्ता, कर्म है चैत्यानि, तो 'अन्यतीर्थिकसे परिगृहीत अहंदुचैत्य' ही 'शब्दार्थ होता है । असतिबाधके इस अर्थको छोडकर अन्य अर्थकी स्वकपोल कल्पना स्वमुखप्रेक्षि जनों के लिये ही मान्य हो सकती है, न कि शास्त्रमर्यादावेत्ताओंके लिये । एवं च अर्थ तो इसका “अन्यतोर्थिकपरिगृहीतत्वोपलक्षितार्हचैत्य" अथवा "अन्यतीर्थिकपरिगृहीत अहंद चैत्यत्वविशिष्ट व्यक्ति' अथवा "अन्यतीर्थिकपरिगृहीताईचैत्यत्वोपलक्षित व्यक्ति” किंवा “अन्य तीथिकपरिगृहीतन्वविशिष्टाए चैत्य' इस प्रकार लब्ध अर्थको आर्थिक कह सकते हैं। इन चार अर्थो में दो अप्रसिद्ध है, एक वंदनीय है और पक निषेधनीय है। निषेधनीय
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२]
"परिहन्त - येत्य"
अर्थ
[१५]
पक्ष ही सूरिनोयत है, तुम्हारा अर्थ कपोलकल्पित ही है। अर्थापत्तिको पूर्व लेखमें दोषरूपसे तुमने कहा है । उस अर्थापत्तिके सिवा तुम्हारा मुख्य अर्थ उक्त शब्दोंसे किसी प्रकार नहीं निकल सकता, अतः तुम्हारा लेख मूल बिना की शाखा जैसा है और सूरिजीने अन्य यूथिकपरिगृहीतका अर्थ अन्य तीथि द्वारा पकडा जाना लिखा है वह बराबर है। अमोलख ऋषिने भी उपा० पृ० २५ में “अन्ध तीर्थियोंने (से) ग्रहण किये जैनके साधु" ही लिखा है, इसलिये पू० गुरुदेव का अर्थ, जैसा तुम्हारी समाज करती आई है ऐसा हो है, केवल “जैन साधु" इस अंशम भेद है। "जैनत्वसे भ्रष्ट होकर अजैन बन जाना" ऐसा मुख्य अर्थ करना बिलकुल व्याकरणकी अनभिज्ञताको बतलाता है। यहां पर 'परिगृहीत' शब्दको प्रयोग है इसलिये 'अन्य तीर्थिकों से ग्रहण किया गया यही अर्थ हो सकता है। अन्य तीथिंकपरिगृहीत अरिहंत चैत्यके वंदन और नमनके निषेधसे मिश्रित और सम्यग्दृष्टि परिगृहीत अरिहंत चैत्यके वंदनादिकी विधि स्पष्ट होती है। यहां चैत्य शब्दका अर्थ ज्ञान या साधु नहीं बन सकता है। यदि ज्ञान अर्थ हो तो अरिहंत चैत्य शब्दसे अहंदू ज्ञानका लाभ होता है, उसका वंदन और नमन असंभव है और उस ज्ञानका अन्य तीथिकोसे परिग्रहण नहीं हो सकता है। परिग्रहण मृत पदार्थ साध्य है अन्यथा जिस तरह अन्य तीथिकों का वंदन आदिका निषेध किया है ऐसे ही अन्य तीर्थिकज्ञानादिका निषेध भी करते । एवं साधु अर्थ भी चैत्य शब्दका नहीं बन सकता है ! ज्ञानकी मुआफिक वह भी अन्य तीथिकोसे परिगृहीत नहीं हो सकता है। यदि हो भी जाय तो जब तक अपनी साधुतामें स्थिर रहें तब तक स्वतीर्थिक ही है तो अवन्दनीय न होगा। यदि साधुतासे भ्रष्ट है तो अन्यतीर्थिक हो गया, इससे उनका संग्रह अन्यतीथिक पदसे हो जाता है । और साधुपर्यायमें चैत्य शब्दका कहीं पर भी आमतौरसे व्यवहार नहीं होनेसे चैत्य शब्दका अर्थ साधु नहीं हो सकता है, किन्तु प्रतिमा ही है। अन्य प्रतिमाओंका वारण करने के लिये अरिहन्त पद दिया गया है और चैत्यपदका अर्थ यदि साधु किया जाय तो केवल 'चैत्यानि' ही बोलना चाहिये और अरिहन्त पद निरर्थक हो जाता है। “अन्य तीर्थिक साधुका ग्रहण न हो इस लिये अरिहंत पद सार्थक है'' ऐसा कहना अनुचित है, क्योंकि शास्त्रदृष्टया वह चैत्य शब्दका वाच्य नहीं होगा। जहां कहीं शास्त्र में अन्यतीर्थिक साधुका ग्रहण करना पडा वहां पर शास्त्रकार श्रमण शब्दसे बोले है न कि चैत्यशब्द से। इससे भी चैत्य शब्दसे अन्य तीर्थिक साधुका बोध नहीं कर सकते है। तथा च अरिहंत पद निरर्थक ही रहेगा, किं च वह साधु आहत दृष्टिसे असाधु होनेसे अन्य तीर्थिक शब्दसे ही आ जाने पर तदव्यावृत्तिके लिये भो अर्हन्त पद नहीं हो सकता है। अतः अरिहंतचैत्यानि पद घटित चैत्य शब्दका किसी तरहसे साधु अर्थ नहीं हो सकता है, किन्तु प्रतिमा अथवा अईदायतन ही होगा ।
(क्रमशः)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મી વીરોનાં પરાક્રમ
શ્રી લેખકઃ—શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી
( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતીઃ મંત્રી કરમચંદ (૫) રાયસિંહના મૃત્યુ પછી બીકાનેરની ગાદી પર દલપતસિંહ આવ્યું. પણ એને રાજ્યકાળ લગભગ બે વર્ષ સુધી જ ચાલ્યો. રાજ ખટપટના આંદોલન ચાલુ રહ્યાં અને સન ૧૬૧૩માં સુરસિંગ રાજગાદી પર ચઢી બેઠે. મરણકાળે પિતાએ જે અભિલાષા અનુપૂરી બતાવી હતી એ એના મનમાં રમતી જ હતી, એ માટે કેવળ તક મળે એટલી જ ટીલ હતી. લાગ મળતાં જ ઘડે દબાવે એવી તૈયારી અંદર ખાનેથી ચાલુ હતી. રાજા તરીકે જાહેર થયા પછી એ સૌ પ્રથમ દિલ્હી ગયો. એ પાછળ તેના મનમાં ‘એક કાંકરે બે પક્ષી મારવાને ઈરાદે હતે. એક તો બાદશાહને નવા રાજવી તરીંક સલામી ભરવાનો અને બી બછાવતના વારસોને સમજાવી બીકાનેરમાં પાછા લાવવાનો. આ વેળા કાળે યારી આપી અને સુરસિંહ પોતાના ઈરાદામાં ફાવ્યો. “વિધિની ગતિ ન્યારી છે' એ નીતિકારનું કથન અનુભવસિદ્ધ છે. દગલબાજ દુના નમે એ ઉકિત અનુસાર રાજા પિતાનું પ્રથમ કાર્ય પતાવી બઠાવતના રહેઠાણે પહોંચ્યો. “મ, તિતિ નિદ્વારે દૃ તુ હાર” જેવી વૃત્તિ ધારણ કરી એણે ભાગચંદ અને લક્ષ્મીચંદ સમક્ષ એક ચુનંદા બાજીગર તરીકે એવા તો ભાગ ભજવ્યો કે, ભોળું માછલું જાળમાં ફસાય તેમ, તે ઉભય રાજાના આવા વર્તનથી મહાઈ ગયા અને મરણપથારી પરથી પિતાએ આપેલ શિક્ષા વિસરી ગયા. ઉભય બંધુઓને પોતાની શતરંજના પ્યાદા બનતા જઈ, સુરસિંગ મનમાં મલકાવા લાગ્યો અને તેઓએ જે જાતનાં વચન માંગ્યાં તે આપવામાં પાછી પાની ન કરી. એ ઉભયના દિલમાં વસવાનું ટીપું પણ રહેવા ન પામે તેવી દરેક ખાતરી આપી, પોતાની સાથે બીકાનેર પાછા ફરવાનું એકઠું ગોઠવી દીધું.
આ ઉપરથી જ ભવિતવ્યતાનું બળવાનપણું પુરવાર થાય છે. તેમ જ છે ને કરમચંદ્ર મંત્રીની સૂચના આટલી જલદી ભૂલી જવાત ખરી ?
પિતાને વંશને માન મર્તા પૂર્વવત જળવાશે એવા ભરોસાથી લોભાવેલા અને પ્રધાન તરીક અધિકાર પહેલાંની માફક પોતાના હાથમાં સોંપવામાં આવશે એવા ઉજજવળ ભાવિથી આયેલા ઉભય બંધુઓ પોતાના વિશાળ કુટુંબને અને સર્વ અસબાબને લઇ માતૃભૂમિના પંથે વલ્યા. એ વેળા તેમને જેમ પોતાના માદરેવતનને વળી પછી નિરખવાના કોડ હતા તેમ વંશની પ્રતિષ્ઠા જાળવી માનપુર પુનઃ ઠરીઠામ થવાણી કડી અભિલાષા હતી. લાંબા કાળને પરદેશ વસવાટને આ રીતે અંત આવવાથી તેમનો આનંદ સમાતો ન હતો. પોતાના નેહીજન વચ્ચે પાછા ફરવાથી થનારા આનંદનાં તેઓ સોલ. સેવી રહ્યાં હતાં. તેઓના હૃદયમાં આ રીતે પોતાના તરફ વભાવ દર્શાવનાર અને પિતાનું ભલું કરનાર રાજવી પ્રતિ આભારની લાગણીઓ સાગરના મેજ સમી ઉછળી રહી હતી! અનુભવીઓનું એ વચન સાચું જ છે કે “બિલાડી દુધને દેખે છે, પાછળ કોમલા માણી હાથમાં રહેલી ડાંગને દેખી શકતી નથી.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અર્
જૈનધમી વીરાનાં પરાક્રમ
[07]
રાજ્યખટપટના વાયરા જેમણે જોયા નથી, દેશી રાજવીઓના પલટાતા સ્વભાવાની જેમને પરીક્ષા નથી એવા આ બાળા ભલા નવયુવાનેને સ્વપ્ને પણ એવા ખ્યાલ કયાંથી હોય કે તેમની સાથે આ રીતે ઇરાદા પૂર્વક પ્રપંચ રમાઈ રહ્યો છે! અલ્પ કાળમાં જ અપાયેલા વચનેની કિંમત કાડીની છે! અને રાજવીના હાવભાવ એકાદ કુશળ નેટના વેબદલામાં પરિણમવાના છે! તે સ્વદેશમાં સુખ ભોગવવા સારુ કે વીસરાયેલ સ્નેહબીજને સિંચન કરવા સારુ પાછા નથી ફરતાં પણ કેવળ યમરાજનું ભક્ષ્ય બનવા સારું પાછા ફરે છે એવી રાકા પણ તેમને કયાંથી જન્મે ? સુર્રિસંગે નળ બિછાવવામાં રાપૂર્ણ પણે ચતુરાઇ વાપરી હતી. પોતાના લિન હેતુ જરા પણ પ્રગટ થવા દીધા ન હતા. પ્રથમ પગલુ એણે પોતાના ચાલુ દિવાનને હાદા પરથી ખસેડવાનુ ભર્યું અને પછી એ અધિકાર અચ્છાવતના વશજને સોંપવાની તહેરાત કરી. આમ બીકાનેર વાસી જનતાના અંતરમાં પોતાના શુદ્ધ આરાયની સુંદર છાપ બેસાડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરમિયાન ભાગચંદ અને લક્ષ્મીચંદ પોતાના રસાલા સાથે માતૃભૂમિની ભાગાળ આવી પહોંચ્યા. રાજવી તરફથી તેમના દરજ્જાને છાજે તેવું સ્વાગત કરવામાં આવ્યું. જનસમૂહમાં એની સચોટ છાપ એડી. કરમદ મત્રીના સમયમાં બનેલ બનાવ આ રીતે વિસ્મૃતિને વિષય બન્યા. માત્ર જનતા જ નિહ પણ ખુદ મત્રીશ્વરના વારસાને ઘડીભર લાગ્યું કે પિતાશ્રીની ↓ અસ્થાને હતી.
પણ એમને આ ભ્રમ ઉઘાડા પડતાં વિલંબ ન થયા. ગમે તેટલે દેખાવ કરવા છતાં કિન્નાખારી છુપી રહી શકતી નથી. સુવર્ણ અને પિત્તળ વચ્ચે ભલે વહુની સમાનતા હોય, છતાં જ્યાં કસોટીએ ચઢાવાય કે તરત જ ઉભય વચ્ચે રહેલી ભિન્નતા ખુલ્લી પડે છે.
સાણસામાં સાપ પકડાયા છે અને હવે છટકવાની એક પણ બારી ઉઘાડી નથી રહી એ જોતાં જ બીકાનેર નરેશે પાત પ્રકાશ્યું. અને પિતાને આપેલ કાલ પૂર્ણ કરવા કમર કસી. માંડ બે મહિના સુખમાં વ્યતીત થયા ત્યાં તે એક સવારે ઊઠતાં જ અચ્છાવત વંશના આ અંતિમ વારસાને ખબર પડી કે રાજાના મીઠા વચનની આકર્ષાઇ, મૃત્યુપથારી એથી ભાર મૂકી કહાડેલ પિતાના જે અંતિમ ઉદ્ગાર પ્રતિ દુર્લક્ષ્ય દાખવ્યું હતું, તે સાચા પડતા હતા. એટલે કે એ રાજાના ત્રણ હજાર સૈનિકાથી પોતાના આવાસ ધેરાયેલે દૃષ્ટિગોચર થયા. ટાંક મહાશયના શબ્દોમાં કહીએ તે—
Now truth dawned on them in all its terrible reality. They instinctively realised the situation and preferred a glorius death to an ignominious surrender.
આ જોતાં જ તેમની આંખ પરના પદંડા હડી ગયા, પિતાશ્રીની દીર્ધ દૃષ્ટિને ખ્યાલ આવ્યો. પણ આગ લાગી ચુકી હતી એટલે હવે કૂવા ખાવાનેા યત્ન નિક હતા. દૂધ ઢળાઇ ગયા પછી એ પર વિચારણા કરવી જેમ નકામી ગણાય તેમ થયેલ ભૂલ પર હવે વિમ –પરામર્શ કરવા બેસવું એ ફોગટ હતું. કાળા ને ડ ંસોલા નાગની ચૂડમાં તે બરાબર ફસાઇ ગયા હતા. તરત જ તેઓએ નિર્ધાર કરી લીધા અને વીરાના મેતે મરવાને સાંપડેલ યોગ વધાવી લીધા. પાતાના રાજપૂત અંગરક્ષકાના નાના સમૃદ્ધને લઇ તે સામના કરવા ખડા થયા. જો કે સખ્યામાં તે કેવળ પાંચસે જ હતા છતાં દરેકના
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
શ્રી જૈન સત્ય પ્રકાર
વર્ષ ૮
ચહેરા ઉપર મરણી જંગ ખેલવાની અને એ રીતે ખપી જવાની અડગવૃત્તિ ઝબકી રહી હતી. બંછોવત બંધુઓ અને તેમને અંગરક્ષકા રાજાના સૈનિકો સામે બહાદુરીપૂર્વક ઝઝયા; પણ ત્રણ હારના વિશાળ સમુદાયમાં તેમનું પ્રમાણુ શી ગણનામાં લેખાય ! બાવતોને અંધારામાં રાખીને એકાએક આ જાતનો ઘેરો ઘાલવામાં આવ્યો હતો. અહીં સમેવડિયાના સમરાંગણ જેવું હતું જ નહીં. જ્યારે મુકિત મેળવવાની સર્વ આશા અદશ્ય થઈ ત્યારે સવાલ વંશના આ વીર નબીરાઓએ સહકુટુંબ ખપી જવાને નિર્ધાર કર્યો. તેઓએ ભયંકર છતાં પુરાતન કાળના જોહારીને માર્ગ લીધે. મકાનના એક ચોગાનમાં ચિતા ખડકવામાં આવી. પુરુષોએ પોતપોતાના પારીવર્ગ તેમજ બાળ બચ્ચાઓની છેલ્લી વિદાય લીધી ! સ્ત્રીઓ, બાળકો અને મરદોમાં જેઓ વૃદ્ધ , અશકત હતા એમાંના કેટલાકે તલવારથી પોતાની જીવાદોરી કાપી નાંખી, જ્યારે ઘણી બળતી આગમાં કુદી પડયાં : લેહીની સરિતા વહી રહી ! ભીરુતાની હાય એકાદના મુખમાંથી પણ ન સંભળાઈ ! જે કંઈ કિમતી અને પ્રાચીન કાળની સ્મૃતિરૂપ અસબાબ હતો તે એક કૂવામાં નાંખી દેવામાં આવ્યો ! (આજે પણ એ સ્થળની મુલાકાત લેનારને એ છે બતાવવામાં આવે છે.) બાકીના ફરનીચરને તેડી ડી નકામું બનાવી દેવામાં આવ્યું. આ રીતે સંસાર જન્ય બંધનોથી મુક્ત બની ઉભય બંધુઓએ ગૃહમંદિરમાં આવેલ શ્રી અરિહંત દેવની કેશરથી પૂજા કરી તેમજ સ્તુતિ કરી. છેલી વાર માટે પરસ્પર ભેટી લીધું. ત્યાર પછી પિતાના પિશાક પર કેસરના છાંટણું કરી, હાથમાં તલવાર લઈ ઉભય બહાર પડયા. હવેલીના દરવાજા ઉઘાડા મૂકી દીધા. તેઓ શૂરવીરતા પૂર્વક જીવનના અંત સુધી ઝુઝક્યા અને વીરચિત મૃત્યુને વર્યા. એક તરફ રાજવીએ પિતાના કેલને પાળવા સારુ બછાવત વંશને જડમૂળથી ઉખેડી નાંખવાનો નિશ્ચય કર્યો હતો અને એમ કરવામાં સુરસિંગે નહોતો જોયો ન્યાય કે અન્યાય! અથવા તો નહોતાં ગણ્યાં પોતે આપેલા વચનો !. સૈનિકોને એ વંશનું એકાદ બાળક પણ જીવતું રહેવા ન પામે એવી સખ્ત આજ્ઞા આપી હતી. બીજી બાજુ આ વીરબંધુઓએ પણ અમાની અમરતા પિછાની લઈ, એક હંસિલાનૃપના હાથમાં બછાવત વંશનું એકાદ બાળક પણ શરણાગત તરીકે જવા ન પામે તેવી તકેદારી રાખી હતી.
આમ છતાં કુદરતને એ વંશ લુપ્ત થાય એ મંજુર ન હોવાથી કંઈ ત્રીજું બન્યું. જ્યારે આ કરપીણ બનાવ બને ત્યારે એ વંશની એક સ્ત્રી પોતાના પિતાને ત્યાં કિસનગઢમાં સુવાવડે ગઈ હતી. એની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. આ રીતે બછાવત વંશ પિતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો અને જગત સન્મુખ અમર ગાથા ગાઈ રહ્યો.
આમ બછાવતોની ચડતી પડતીને છેલ્લે પડદો પડે. આ સંબંધમાં જે કંઈ અતિશયોક્તિ જેવું હોય તેને બાજુ પર મૂકી માત્ર મુદ્દાની વાતનો વિચાર કરીએ તો પણ એટલું તો સહજ પુરવાર થાય તેમ છે કે જેને અહિંસાના ઉપાસક હોવા છતાં માત્ર નમાલા જેવું જીવન ગાળતા નહોતા. જરૂર પડયે પિતાની ટેક માટે તેમજ રાષ્ટ્ર માટે પ્રાણ પણ પાથરી જાણતા હતા.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર અને વિનતી
શ્રી પયુ ધણ પર્વ પ્રસંગે અમે કરેલ વિનંતીથી અમને જે મદદ મળી હતી તે અમે ગયા અંકમાં પ્રગટ કરી હતી. તે પછી અમને જુદા જુદા સ ધ કે સદ્દગૃહસ્થા તરફથી નીચે મુજબ વધુ મદદ મળી છે.
પૂ. મુનિમહારાજ શ્રી દશ નવિજયજી આદિના સદુપદેશથી મળેલ મદદ. ૫૧) શેડ રતિલાલ વધ માન શાહ વઢવાણ કેમ્પ. (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ ત્રયંબકલાલ છગનલાલ ૧૧) શેઠ જયંતીલાલ મગનલાલ ૫૧) પૃ. ૫. સ. શ્રી. કીતિ મુનિજીના સદુપદેશથી જૈન જ્ઞાનશાળા, વેરાવળ (આમના
તરફથી ગયા વર્ષે ૨૧) અને ચાલુ વર્ષે ૩૦) મળી કુલ ૫૧) આવ્યા છે.) પ૦) પૂ. પ. મ. શ્રી ધર્મવિજયજી ગણિના સદુપદેશથી શેઠ આણંદજી કલ્યાણજીતી.
પેટી, વઢવાણ શહેર. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયગ'ભી રસૂરિજીના સદુપદેશથી જૈન શ્વે. સંધ, મંદસોર. ૨૧) પૂ. આ. ભ. શ્રી. વિજય કરતુરસુરિ જીના સદુપદેશથી જૈન સંઘ, પાલનપુર. 11) પૂ. મુ. મ. શ્રી. પ્રસાદચંદજીના સદુપદેશથી શેઠ દલસુખભાઈ ખુશાલચંદ
ઝવેરી, પાલનપુર ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયલલિતસૂરિજીના સદુપદેશથી વીસા શ્રીમાળી બે નાત
તરફથી, માણસા. ૧૦) પૂ. મુ. મ. શ્રી. હેમેન્દ્રસાગરજીના સદુપદેશથી જૈન સંધ, વીસનગર. ૧૦) પૂ. મુ. મ. શ્રી. મંગળવિજયજીના સદપદેરાથી જૈન સંઘ, લુણાવાડા. ૧૦) પૂ. મુ. મ શ્રી. હેમેન્દ્રવિજયજીના સદુપદેશથી જૈન સંધ, મહેસાણા. પ) પૂ. ૫. મ. શ્રી. હિમ્મતવિજયજીના સદુપદેશથી એસવાલ જૈન પંચ, ધાણેરાવ.
આ રીતે મુનિસમેલનના ઠરાવને અનુલક્ષીને આ પૂજાએ સમિતિ માટે સદુપદેશ આપવાની જે કૃપા કરી છે તે માટે અમે તે પૂજાનો આભાર માનીએ છીએ. સમિતિ સમસ્ત શ્રી સંધની છે, અને દિવસે દિવસે સમિતિ પ્રત્યેનો પ્રેમ અને સહકાર વધતો જાય છે તેથી અમને હર્ષ થાય છે.
સમિતિને સહાયતા આપનાર તે તે સદૃગૃહસ્થા અને સોના અમે ઋણી છીએ.
અન્ય ગામના સદ્યા અને સદ્દગૃહસ્થા પણ અવસરે સમિતિને અવશ્ય સહાયતા માલશે એવી અમે આશા રાખીએ છીએ. અને ચતુર્માસ પૂર્ણ થતાં રોષકાળમાં વિહાર. દરમ્યાન સમિતિ માટે ઉપદેશ આપવાની અમે સર્વ પૂજય મુનિવર્યોને વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક.
સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઇચ્છા છે. છતાં અત્યારના અનિશ્ચિત સંચાગાના કારણે અક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનતિ છે.
વ્યક
For Private And Personal use only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasla - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક [1] શ્રી મહાવીર નિવાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ એક : મૂલ્ય છે આના ટપાલ ખર્ચ નો એક આનો વધુ), [2] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 1 0 0 0 વર્ષનાં જૈન ઇતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. [3] દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લે ખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. 9 ખે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ધમકાંટા, અમદાવાદ For Private And Personal Use Only