________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ ભાવરત્નકૃત ભટેવા પાર્શ્વનાથની ઉત્પત્તિનું સ્તવન
સંપાદક-શ્રી ભોગીલાલ જ. સાંડેસરા, આ. એ. એનસ
વિક્રમના અરાતમાં શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા રેન વિ ભાવરને સ, ૧૭૭૦ માં રચેલું ચાણસ્માના ભેટવા પાર્શ્વનાથની ઉત્પત્તિ વિષેનું સ્તવન જૈન ઇતિહાસની દિગ્મે ઉપયોગી જણાયાથી સપાદિત કરીને અહીં આપ્યું છે. અલબત, તેમાં આપેલી કેટલીક વિગતા અન્ય ઐતિહાસિક સાધનો સાથે મુકાબલો કરતાં એમ ને એમ સ્વીકારવા જેવી લાગતી નથી, તો પણ બીજે કયાંયથી મળતી નથી એવી ટલીક વસ્તુઓ પણ એમાંથી મળે છે, એ રીતે મને પ્રસ્તુત કાવ્ય તેોંધપાત્ર લાગ્યું છે.
પહેલાં એક પિકત દેશાની અને પછી એક કડી ગિીતની એ પ્રમાણે ૧૧ દેશીની પતિએે! અને ૧૧ રિગીતની કડીઓમાં આ કાવ્ય લખાયું છે. એમાં વણુ વેલી વિગતોનું તુલનાત્મક દૃષ્ટિએ અવલાકન કરતાં પહેલાં એને ટ્રક સાર જોઈ લઈએ. કવિ કહે છે
“શ્રુતધરા કહે છે કે ઇડર પાસેના ભારુઅર ગામમાં સુરચંદ નામે એક ગરીબ વિડ્યો રહેતા હતા. તેના ઘરમાં કોઇ યના યોગે પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતાં લક્ષ્મીની રેલમછૅલ થઈ રહી. કેટલાક વખત પછી ઇડરના રાએ આ વાત નણતાં શે પાસે આ પ્રતિમાની માગણી દરી અને ન આપવામાં આ બળજબરીથી લેવાની ધમકી આપી. આથી શેઠે એ પ્રતિમા ગામને ગોંદરે એક પ તરમાં છાનેમાને દાટી દીધી. પ્રતિમા નહીં મળતાં રાજાએ શેનુ ઘર લુંટી લીધું. બાજુ પાટણ પાસે આવેલા ચદ્રાવતી ગામમાં રવિચંદ નામે એક ગરીબ પણ પુણ્યબુદ્ધિ વણિક રહેતા અને મીકું મરચું હીંગ વેચીને પેટ ભરતા હતા. અને એકવાર યક્ષે સ્વનામાં આવી ભાટુઅર ગામના ગોંદરે આવેલા ખેતરમાંની પાર્શ્વનાથની પ્રતિમા લઇ આવવાનું કહ્યું. સવારે કોડીને વહેલ જોડીને શેડ એ મૂર્તિ લઈ આવ્યા. એક દિવસ સ્વપ્નામાં ફરી યક્ષે કહ્યું ક પાર્શ્વનાથનું મંદિર બંધાવ. અને શેઠને કેટલુંક છૂપું ધન બનાવ્યું. આ ધનમાંથી વિદ શકે "દિર બંધાવ્યું અને સ. ૧૫૩૫ ની અખાત્રીજે પાનાથની પ્રતિષ્ઠા કરાવી.’’ આ વૃત્તાંતમાં આપેલા ચમત્કાર ત્યાદિ વિષે મૌન ધારણ કરીએ તો પણ કેટલીક વિગતાના ઐતિહાસિક મૃક્ષને સ્વીકાર કરવા પડશે. કાજુની છેલ્લી કડીમાં કર્તા પોતે જ કહે ક
''
જીરણ તવને સંબધ લેઇ સક્ષેપઇ મ ગો
અર્થાત્ પ્રાચીન સ્તવન ઉપરથી તેણે આ વૃત્તાંત સોપમાં આપ્યો છે.
ચાણસ્મામાં હાલ ભટેવા પાર્શ્વનાથનુ મન્દિર છે તેને છણાહાર સ. ૧૮૭૨માં કરવામાં આવ્યા હતા. એટલે એ પહેલાં ભૃત્યુ મન્દિર હતુ એમ માનવાને સપૂર્ણ કારણ છે. લગભગ પંદર-સાળ વધુ ઉપર પાયા બાદતાં તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ નીકળી હતી અને
1. હાલ ભંટવા પાર્શ્વનાથ ચાણસ્મામાં છે તે તેમજ અન્ય સાધનમાંની હકીકત ઘ્યાનમાં લેતાં ‘ચંદ્રાયની’ વડે કર્તાને ચાણસ્મા દિષ્ટ છે, એમાં રોકા નથી. આબુ પાસેનું ચડાવતી પાટણથી ઘણું દૂર છે. તેમ અહીં કર્તાને ભાગ્યેજ ઉષ્ટિ હોઇ શકે,
For Private And Personal Use Only