Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 118
________________ લક્ષ્મણજીના મૃતદેહ સાથે રામચંદ્રજીનું વનમાં ભ્રમણ પોતાના પ્રાણપ્રિય અનુજ લક્ષ્મણના અચાનક મૃત્યુને લીધે જીવતા ભાઈનો અગ્નિસંસ્કાર કરવા ચાહો છો ? જાઓ... તમા ઊભી થયેલી વિષમ પરિસ્થિતિ અને લવ-કુશ જેવા બે યુવાન પુત્રોએ ભાઈઓનો અગ્નિસંસ્કાર કરી દો. મારો અનુજ, મારો વત્સ લક્ષ્મા ગ્રહણ કરેલી દીક્ષાના કારણે મતિભ્રમિત થયેલા રામચંદ્રજી વારંવાર તો દીર્ધાયુ છે. તે અનુજ ! તું ક્રોધનો ત્યાગ કરી મારી સાથે કાંઈ મોહવશ મૂચ્છિત થઈને પ્રલાપ કરતા હતા - “હે અનુજ ! તને મૃત્યુ બોલ. હે વત્સ!દુર્જનોની જેમ કોપાયમાન થવું તારા માટે યોગ્ય નથી. પામેલો માનીને મારા બે યુવા પુત્રોએ સંસારનો ત્યાગ કર્યો છે. તેથી હે આ પ્રમાણે બોલતા બોલતા રામચંદ્રજી પોતાના લધુબંધુનો મૃતદે અનુજ ! વિલંબ કર્યા વિના તું ઉઠી જા ! જલ્દી ઉઠ !'' રામચંદ્રજીના પોતાના ખભા પર નાંખી ત્યાંથી ચાલવા લાગ્યા. આવા વ્યાકુળતા ભર્યા વચનો સાંભળીને બિભીષણ ગદ્ગદ્ થઈને લક્ષ્મણના મૃતદેહને રામચંદ્રજી ક્યારેક સ્નાન કરાવતા, { બોલ્યા- “હે રામચંદ્રજી! આપ ધેર્યવાન પુરુષોમાં શિરોમણિ છો. વીરોમાં ક્યારેક વિલેપન કરતા, ક્યારેક તેના માટે ભોજનની થાળી પીરસત મહાવીર છો. તો પછી આપ સત્ય પરિસ્થિતિનો સ્વીકાર કેમ કરતા તો ક્યારેક ખોળામાં બેસાડી તેને પ્યાર કરતા. ક્યારેક તેને કપ નથી ? આપનું આમ ધેર્યહીન બની જવું લજ્જાસ્પદ તથા જુગુપ્સા પહેરાવતા, તો ક્યારેક તેની બાજુમાં નિદ્રાધીન થઈ જતા હતા. આ પ્રેરક છે. આપણે બધાએ એકત્રિત થઈને હવે આપણા પ્રિય શાસક એક તાત્ત્વિક વાત જાણવી આવશ્યક છે કે વાસુદેવનું શરીર વિશિ રાજા લક્ષ્મણનો અગ્નિસંસ્કાર તથા ઉત્તરક્રિયા કરવી જોઈએ.’ પરમાણુઓથી બનેલું હોવાના કારણે મૃત્યુ પછી છ મહિના સુધી બિભીષણના આવા શબ્દો સાંભળીને ક્રોધાવેશથી કંપતા રામચંદ્રજી સડતું નથી. સામાન્ય માનવીનું શરીર થોડા જ કલાકોમાં સડવા લા બોલ્યા- “તમે બધા મને એકલો શા માટે છોડી દેતા નથી? શું મારા છે. જટાયુદેવ દ્વારા રામચંદ્રજીને પ્રતિબોધ. Education International & E ! www.janesbrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142