Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ પ્રજ્ઞા પારમિતા ગુહ્ય સમાજતંત્ર (બૌદ્ધગ્રંથ) માહપરાજય—(જૈનમંત્રી યશઃપાલ કવિ ) હમ્મીરમદમ ન—(જૈનાચાર્ય જયસિંહસરીશ્વરજી) ઉદયસુંદરીકથા (ચંપુ)—ગદ્યપદ્યાત્મક , મહાવિદ્યાવિડ અન—વાદીંદ્ર દેવભટ્ટ. તત્ત્વજ્ઞાનના ઉત્તમ ગ્રંથ ૨-૮-૦ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૨-૪-૦ -ગદ્યપદ્ય સ. ચીમનલાલ ૧૨-૦-૦ ૪-૪-૦ ૨-૦-૦ 210-0 લાલ ૨-૪-૦ આ સંગ્રહમાં બારમા સૈકાથી પંદરમા સૈકા સુધીનાં ગુજરાતી ભાષાનાં કાવ્યાને સંગ્રહ આપવામાં આવ્યા છે. જે પ્રાચીન ભાષાના અભ્યાસીઓને ઉપયેગી છે. કુમારપાળ પ્રતિધ—( સ. મુનિ જિનવિજ્ય ) ગણકારિકા-ભા સન લેખપદ્ધતિ——સ. ચીમનલાલ દલાલ 0=7-60 સિંદુરપ્રકરણના કર્તા સેામપ્રભાચાર્યે વિ. સ. ૧૨૪૧ માં હેમચંદ્રસૂરિના શિષ્યાના કથનથી હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા. તેના વર્ણનમાં આ ગ્રન્થ રચાયા છે. ગ્રન્થમાં અનેક ઉપદેશે। વિષેનાં આખ્યાને છે. આ ગ્રન્થ ૧૨૦૦૦ હજાર બ્લેક જેટલેા છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે ખાસ ઉપયાગી છે. ૧-૪-૦ ૨-૦-૦ આ પુસ્તકમાં સંસ્કૃત લેખનપદ્ધતિની કલા અતિ મનેાહર રીતે બતાવેલી છે, અભ્યાસીઓને ખાસ ઉપયાગી છે. ભવિષ્યદત્તકથા અથવા પંચમી કથા–જૈન કવિ ધનપાલ. ૬-૦-૦ આ બારમા સૈકાનું અપભ્રંશ ભાષાનું અતિ સુન્દર કાવ્ય છે તેમજ પ્રે. ગુણેની સવિસ્તર પ્રસ્તાવના સાથે છે. જેસલમેરના ભડારોનું સૂચિપત્ર-સ. લાલચંદ ગાંધી ૪-૦-૦

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72