Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ ૧૮ તથા યમકમય સ્તોત્ર, મંત્રસાધને પયેગી કાષ્ટક ઉપરાંત દરેકે દરેક યંત્રાનું ગુજરાતી ભાષામાં વિવરણ અને એક સે। ચાલીસ પાનાની દરેક સ્તાત્રકર્તાઓને ઈતિહાસ દર્શાવતી વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના. પાકું બાઈન્ડીંગ છતાં કિંમત માત્ર રૂપિયા સાડા સાત. પેસ્ટેજ જુદું. • જૈનસ્તાત્ર સદાહ ભાગ ૧ લા. કિંમત રૂપિયા પાંચ, " પ્રાચીન જૈનાચાર્યાં વિરચિત ૧૧૯ સ્તોત્ર મૌક્તિકાની માળાના અમૂલ્ય ચિંતામણિ હાર સમા આ ગ્રન્થમાં શ્રીધર્મધોષસૂરિકત * મહામન્ત્રગર્ભિત . અજિતશાંતિસ્તવન ' શ્રીવાદિદેવસૂરિષ્કૃત ‘ લિકુંડ પાન્જિન સ્તવ યંત્રસહિત, શ્રીમુનિચંદ્રસૂરિષ્કૃત ‘શ્રીકલિ કુંડ પાĆજિન સ્તોત્ર ' ખરતરગચ્છાચાર્ય શ્રીજિનપ્રભસૂરિષ્કૃત મત્રભિત શ્રીગૌતમસ્વામી સ્તોત્ર, શ્રીઆર્યનન્દલવિરચિત 6 . મત્રમય વૈરાટવાસ્તવ ' શ્રીશુભસુંદરગણિવિરચિત યંત્રમ ́ત્ર ભૈષજાદિ ગર્ભિત શ્રીયુગાદિદેવ સ્તવ ' ગુજરાતી ટીકાસહિત, શ્રી મન્ત્રાધિરાજ સ્તોત્ર શ્રીઉવસગ્ગહર સ્તોત્ર'ની શ્રી ચંદ્રસૂરિ વિરચિત મંત્રમય ટીકા તથા તેના સાત યંત્રોના ચિત્રા સહિત, ‘શ્રી પદ્માવત્યષ્ટક 'ની શ્રીપાર્શ્વદેવર્ગાણુવિરચિત પાંચસે બાવીસ શ્લાકની મંત્રમય ટીકાસહિત અને શ્રીધર્મધાષસરિવિરચિત ‘ શ્રીપાર્શ્વનાથ માલામન્ત્ર સ્તવ ’ વગેરે મંત્રમય કૃતિઓ. શ્રીયોવિજયજી ઉપાધ્યાયવિરચિત મહાચમત્કારિક ગાડીપા સ્તવ તથા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તેાત્ર ’ અને ‘શમીના પાર્શ્વનાથ સ્નેાત્ર' વગેરે સવાસે। અમૂલ્ય કૃતિઓના સંગ્રહ. < < ( ܕ " તમે જાણા છે કે ? આ ગ્રન્થને માટે પાશ્ચાત્ય વિદ્વાને પીએચ વેગલ, `ન્યુફૅટથી વેલ્ટર રૂશ્મન. જેવા કેઃલીડનથી ટા. જે. હામ્બુ'થી ડા. ડબલ્યુ.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72