Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 62
________________ કાલિકાચાર્ય કુશળ કશા, સર્વ શક્તિમાન ભદ્રબાહુસ્વામી, નવી સલ્તનતના સ્થાપકે ચાણક્ય અને ચંદ્રગુપ્ત વગેરે તમારા દિલને વશ કરી લેશે. જૈનમુનિઓનાં રચેલાં શૃંગાર ને નૃત્ય ગીત, કેશનાં નૃત્યો ને સ્થૂલિભદ્રનાં અભિન, પ્રકરણે પ્રકરણે પ્રસંગનુરૂપ ચિત્ર, શ્રી રવિશંકર રાવળે બનાવેલી મહામુનિ યૂલિભદ્રનું ભાવવાહી જેકેટ વગેરે આ ગ્રંથની ખાસિયત છે. જેનોના ભવ્ય ભૂતકાળને સજીવન કરતી, નવલકથાઓની સરસતાથી સભર ભરેલી, અનુપમ સુંદર ને બીજી બે નવલકથાઓ | કિંમતી પ્રકાશનો માટે શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર : લેખકઃ ગ્રંથાવલિ મશહૂર છે. ધીરજલાલ ધનજીભાઈ શાહ હું એકવાર એનાં પ્રકાશનોની વિક્રમ સંવત પૂર્વે થઈ ગયેલા શૌર્ય ૬ સૂચિ જેવા વિનંતિ છે. હું અને સાધતાથી ભરપુર મહાન જૈનાચાર્યની રસભરી કલમે આલેખાયેલ જીવનકથા. આ નવલકથા જૈનધર્મ અને પ્રાણવાન જૈન સંસ્કૃતિને દૂબહૂ ચિતાર ખડે કરશે. જેના હુંકાર માત્રથી રાજ્યનાં રાજ્ય ગાયબ થઈ જાય એવા મહાન જીવનની આ ગાથા છે. કિ. અઢી રૂપિયા. મહર્ષિ મેતારજ લેખક : જયભિખુ શુદ્ર માબાપને પેટ જન્મનાર, પિતાની સખીના સુખને ખાતર વણિકને ત્યાં ભેટ અપાયેલ સંતાન, આપબળે મગધરાજ શ્રેણિકના જામાતા બનનાર, પ્રભુ મહાવીરને રાજગૃહી પધરાવવા સોનાનો

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72