Book Title: Jain Pustak Parichay
Author(s): Gurjar Granthratna Karyalay
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/018077/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जान्युआरी १९४१ विक्रम सं. १९९७ न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते गूजराती संस्कृत हिंदी भाषामां जैन तथा जैनेतर पुस्तको मळवार्नु उत्तम स्थान : गूर्जर ग्रंथरत्न कार्यालय : गांधी रस्तो: अमदावाद Page #2 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ (૧) અમારે ત્યાં સર્વ જાતનાં ચૂંટી કાઢેલાં ઉત્તમ ગૂજરાતી પુસ્તકે મળે છે તેમજ ઓર્ડર મળતાં પાઠશાળોપયોગી સંસ્કૃત પુસ્તક અને નિશાળમાં ચાલતાં તમામ જાતનાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત વગેરે પુસ્તકે પૂરાં પાડવામાં આવે છે. (૨) અમારે ત્યાંથી પુસ્તકે મંગાવનારને ઘણી જાતની સુલભતા હોય છે. અમદાવાદ જ સાહિત્યનું ઉત્પત્તિક્ષેત્ર હોવાથી દરેક જાતનાં પુસ્તકો વધારેમાં વધારે કમિશનથી આપી શકાશે. પત્ર મળતાં જ પુસ્તકે રવાના કરવામાં આવે છે. જે કોઈ કારણથી વિલંબ થવાનો સંભવ હોય છે, તે તરત પત્રદ્વારા ખબર આપવામાં આવે છે. પુસ્તકે બરાબર તપાસીને મેકલવામાં આવે છે. અમને ખબર આપવામાં આવે તો અમે બધાં પુસ્તક ઘેરબેઠાં પહોંચાડીએ છીએ. (૩) પુસ્તક પર ઠીક કમિશન આપવામાં આવે છે. (૪) રૂપિયાથી ઓછી કિંમતનું પુસ્તક વી. પી. થી મંગાવવું ન જોઈએ, કારણ કે વી. પી. ખર્ચ બહુ જ ભારે પડે છે. તે માટે તે પિસ્ટના સ્ટેપ મેકલી મંગાવવામાં લાભ છે. (૫) કુલીન કુટુંબને એગ્ય ઉત્તમ પ્રકારના સાહિત્યને સાથે સંગ્રહ રાખવામાં આવ્યો છે. કોઈ પણ સ્થળેથી પુસ્તકે લેતાં પહેલાં અમારી સાથે પ્રસંગ પાડવા વિનંતી છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ जैनधर्म विषयक पुस्तकें मिलनेका विश्वसनीय स्थान श्री जैन - पुस्तक - परिचय 'पढमं नाणं तओ दया - श्री जिनागम सर स्पती गूर्जर ग्रन्थ रत्न का र्याल य गांधीरस्तो-अमदावाद. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ચિત્રકલપકુમ ગુજરાતની જેનાશ્રિત ચિત્રકલાને અપૂર્વ એતિહાસિક સંગ્રહ (વિ. સં. ૯૨૭ થી ૧૯૭૦ સુધી) આદિથી અંત સુધી કુમાર કાર્યાલયમાં તૈયાર થએલે અતિ મૂલ્યવાન, વિરલ અને અપૂર્વ કલાસંગ્રહ, જેમાં ૩૬ ત્રિરંગી અને ૮૦ એક રંગી ચિત્રપ્લેટો છે, જેમાં બધાં મળીને લગભગ ૩૦૦ ઉપરાંત ચિત્ર સંગ્રહાયાં છે. અમેરિકાની પેન્સિલવાનિયા યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રેફેસર અને પેન્સિલવાનિયા મ્યુઝિયમ ઓફ આર્ટના હિંદી ચિત્રકલા વિભાગના કયૂરેટર મિ. ડબ્લ્યુ નૈમન બ્રાઉને લખેલા આમુખ તથા વડોદરા રાજ્યના પુરાતત્ત્વ સંશોધન ખાતાના વડા હીરાનંદ શાસ્ત્રીએ લખેલા ઉપદ્દઘાત સહિત. અને મુનિશ્રી પુણ્યવિજ્યજીએ લખેલ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના વિદ્વતાપૂર્ણ લેખ સાથે. પ્રાચ્યવિદ્યાશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, કલા બધી દષ્ટિએ મૂલ્યવાન ને આર્ષક એવો આ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. કિંમત. ૨૫. સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ Page #5 -------------------------------------------------------------------------- ________________ साराभाई नवाबना प्रकाशनो रु. आ. पा. चित्र ३२० २५-०-० ,, ४१२ २५-०-० १५-०-० ७-८-० १० ५-०-० २४ ५-०-० ८-०-० १ श्री जैन चित्रकल्पद्रुम २ महाप्राभाविक नवस्मरण ३ श्री भैरवपद्मावतीकल्प ४ श्री मंत्राधिराज चिंतामणि ५ श्रीजैन स्तोत्रसंदोह भाग १ ६ श्रीघंटाकर्ण माणिभद्र-मंत्रतंत्र ___कल्पादि संग्रह ७ भारतीय जैन श्रमण संस्कृति ___ अने लेखनकला जैनचित्रकल्पलता ९ श्रीजिनदर्शनचोवीशी १० अनेकार्थ साहित्यसंग्रह भा. १ ११ ११५१ स्तवनमंजुषा १२ श्रीजैनसज्झायसंग्रह १३ विशायंत्रकल्प अने हेमकल्प १४ आकाशगामिनी पादलेपविधि १५ अनुभवसिद्धमंत्रबत्रीशी मणिकल्प याने रत्नपरीक्षा १७ श्री अर्हचुडामणि १८ उपसर्गहरयंत्रविधिसहित १९ जगत्सुंदरीपयोगमाला २० कामविजेता श्रीस्थूलिभद्र ८-०-० ०-४-० २-०-० २-८-० २-८-० ५-०-० ५-०-० ५-०-० ३-०-० ३-०-० ०-६-० ५-०-० २-८-० Page #6 -------------------------------------------------------------------------- ________________ ola छपाता ग्रंथो २१ चित्रकल्पसूत्र (बारसासूत्र) ૨૦-૦-૦ २२ कालकाचार्य ૨-૮-૦ २३ श्रमणभगवान महावीर सचित्र ૧-૦-૦ २४ भारतनांजैन तीर्थो अने तेमनुं शिल्पस्थापत्यभा.१.१५-०-० २५ महर्षि मेतारज ૨-૦-૦ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રકાશને ૧ આધ્યાત્મિક વિકાસક્રમ [પં. સુખલાલજી] ૨ જૈનદષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર ,, (નથી) ૩ ભગવાન મહાવીરના દશ ઉપાસકે ૪ સામાયિકના પ્રાગે છઠ્ઠી આવૃત્તિ [૫. લાલની વાત ૫ અનગડદસાઓને અણુત્તરાવવાઈયદસાઓ સટીક એમ. સી. મોદી, અંગ્રેજી અનુવાદ નેટસ કષ સાથે ૩) ૬ સમરાઈઐકહા બે ભાગ-પાકું પૂઠું સંપાદક ઉપર પ્રમાણે ૪) ૭ પંચસુત્તમ [વી. એમ. શાહ] છાયા સાથે ૧) ૮ નિરયાવલિયાએ; સટીક વી. જે. ચેક્સી અને એ. એસ - ગોપાણી] પાકું પૂંઠું ૩u ૯ પ્રાકૃત માર્ગોપદેશિકા [૫. બેચરદાસ ૧૦ વિવાગસુર્ય : સટીક એિમ, સી મેદી ને વી. જે. ચેક્સી] ૪) ૧૧ અનેકાર્થસાહિત્ય-સંગ્રહ-[સં. ચતુરવિજયજી] ૧૨ સોળ સતી [ધીરજલાલ ધ. શાહ] ૧૩ સમરાઈશ્ચકહા ભવ ૬ છે ૧૪ હેમચંદ્રાચાર્ય [૫. બેચરદાસ] ૧૫ બ્રહ્મદચરિયમ ૧૬ રાજપ્રશ્નીયસટીક દેવનાગરી ટાઈપમાં અનુવાદ સહિત. પત્રાકારે [સં. પં. બેચરદાસ Page #7 -------------------------------------------------------------------------- ________________ श्रीजिनागम-मूल सूत्र-साहित्य શ્રી જિનાગમ મળ–સૂત્ર સાહિત્ય શ્રી આચારાંગસૂત્ર-(મૂળ પ્રથમ સ્કંધ) સં. જિનવિજયજી ૧-૦-૦ શ્રી આચારાંગસૂત્ર–સટીક ભાગ ૧-૨ (શીલાંકાચાર્ય) ૨૦-૮-૦ શ્રી સૂયગડસૂત્ર–(મૂળ તથા નિયંતિ સહિત) સં. પ્રો. વૈદ્ય ૨-૦–૦ શ્રી સ્થાનાંગસૂત્ર સટીક ૧૦-૦-૦ શ્રી સમવાયાંગસૂત્ર સટીક ૨-૮-૦ શ્રી ઉવવાઇસૂત્ર સટીક ૩–૯–૦ શ્રી ભગવતીસૂત્ર-ભા. ૧-૨ (મૂળ, ટિપ્પણું, ટીકા તથા અનુવાદૃ સહિત) પં. બેચરદાસજી. ૧૮-૦-૦ શ્રી ભગવતીસૂત્ર-ભા. ૩-૪ (મૂળ તથા અનુવાદ સહિત) પં. ભગવાનદાસજી. ૨૦-૦–૦ ભરાવતીવૃત્તિ-ભાગ ૧-૨ (મૂળ અને ટીકા-અભયદેવીયા) ૧૦–૦-૦ શ્રી જ્ઞાતાધર્મસૂત્ર-(મૂળ તથા અનુવાદ) શ્રી ઉપાસક દશાંગ સટીક–પં. ભગવાનદાસ હરખચંદ ૨-૪–૦ શ્રી ઉપાસક દશાંગ-(મૂળ અનુવાદ) ,, ૨–૦-૦ શ્રી ઉપાસદશાંગ-(મૂળ-ટિપ્પણી ઈલીશ) પ્રો. વૈદ્ય. ૪–૦- શ્રી ઉપાસકદશાંગ-(ક, અનુવાદ સહિત ડૉ. જીવરાજ ઘે.) ૩–– શ્રી વિપાકસૂત્ર-સટીક મૂળ ઈગ્રેજી અનુવાદ (અને મેંદી) ૩-૦-૨ શ્રીવિવા. સૂત્ર-સટીક(પત્રાકાર) (વિજયપ્રતાપસૂરીશ્વરજી) ૨–૦-૦ શ્રી અન્નકૃત તથા અનુત્તરપપાતિકદશા સટીક-મદી. ઈગ્રેજી અનુવાદ તથા નટ્સ સાથે ૩-૦-૨ શ્રીઅત્તકૃત તથા અનુત્તરપાપાતિકદશા(ગૂજરાતી અનુવાદ)૧-૮-૦ ૧૨-૦-૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ શ્રી નિરયાવલિયાએ ટીક-(ઈગ્રેજી અનુવાદ મોદી અને ગે પાણી એમ. એ.) ૩-૧૨શ્રી વિવાઈસૂત્ર-મૂળ છે. સૂરુ ૧-૦-૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-મૂળ ડૉ. જીવરાજ ઘેલાભાઈ ૧-૪-૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-કમલસંયમી ટીકા ચાર ભાગમાં ૨૪-૦-૦ ૧ લે ભાગ ૧૦-૦-૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-મૂલ–મૂલાર્થ, ટીકા, ટીકાઈ સહિત) લક્ષ્મીવલ્લભગણિકૃત પાંચ ભાગ ૧૬-૦-૦ શ્રી ઉત્તરાધ્યયન-ચૂણિ - ૪-૦-૦ શ્રી દશવૈકાલિકસૂત્રનિર્યુક્તિ સહિત ટિપ્પણી સાથે પ્રો. અભ્યકર. ૨-૦-૦ શ્રી દશવૈકાલિક સત્ર–અનુવાદ સહિત રાય ૨-૦-૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સટીક-જ્ઞાનવિમલટીકા પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ ૫-૮-૦ શ્રીદશવૈકાલિક ચૂણિ–સં. સાગરાનંદસૂરીશ્વરજી ૪-૦-૦ શ્રીનંદિસૂત્ર ચૂર્ણિ—સં. સાગરાનંદસૂરીશ્વરજી ૩–૮–૦ શ્રીઅનુગદ્વાર ચૂર્ણિ-સં. સાગરાનંદસૂરીશ્વરજી' ૩-૮-૦ શ્રી રાજપ્રમીય-(સટીક) મૂલ. અનુવાદ તથા વિસ્તૃત ટિપ્પણી સહિત પત્રાકારે (બેચરદાસ જીવરાજ દોશી પુરાતત્ત્વના વિદ્વાન પંડિત ) ૫-૪-૦ શ્રીઆવશ્યકસૂત્ર-મલયગિરીયટીકા-ત્રણ ભાગ ૯-૦૦ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભાગ-૧-૨-૩(પત્રાકાર અનુવાદ સાથે) પં. ભગવાનદાસ હરખચંદ ૧૬-૦-૦ કલ્પસૂત્ર-(બારસ) સચિત્ર દેવચંદ લાલભાઈ પુ. ફંડ ૧૨-૦-૦ મૂળ ક૯પસૂત્ર-(બારસા) શ્રી દશ પન્ના -(છાયા સહિત) ૩-૦-૦ શ્રી છતકલ્પસૂત્રશૂણિવિસ્તૃત પ્રસ્તાવના સાથે - સં. જિનવિજયજી. ૦ ૦ ૦-૧૪-૦ ૩-૦-૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦-૦ "" ૩-૦-૦ ૧-૪-૦ શ્રી વ્યવહારસૂત્ર-સટીક ભાગ ૧ થી ૧૦ માણેકમુનિ વ્યવહારસૂત્ર-ભાષાંતર ડેા. જીવરાજ વેલાભાઈ શ્રી બૃહત્કલ્પ–(મૂળનું ભાષાંતર) ડા. જીવરાજભાઈ અનુયોગદ્વારત્ર સટીક પિડવિશુદ્ધિસૂત્ર સટીક આવશ્યકઢીપિકા ભાગ ૧. પત્ર-સુધિકાટીકા ૩-૦-૦ ૧-૧૨-૦ 3-6-0 ૩-૦-૦ 3-0-0 ૫-૦-૦ સમવાયાંગસૂત્ર-અનુવાદ સહિત ઉત્તરાધ્યયનસ્ત્ર મિચઢીય ટીકા ઉત્તરાધ્યયનસૂત્ર(ભાવવિજયજી ટીકા) શ્રી બૃહત્કલ્પ પીઠિકાસ.... ચતુરવિજયજી પુણ્યવિજયજી. ૪-૦-૦ ૧૩-૦-૦ ભાગ બીજો ૬-૦-૦ ભાગ ત્રીજો ૫-૮-૦ ૧૧-૪-૦ "" "" "" "" બૃહતકપસૂત્ર-ભાગ. ૪-૫ મે "" શ્રી ત્રણ છેઃ સ્ત્રો-બૃહત્કલ્પ, નિશીથ, વ્યવહાર, સ, જિનવિજયજી. श्री जिनागम- अनुवाद - साहित्य શ્રી જિનાગમ–અનુવાદ—સાહિત્ય ભગવાન મહાવીરના આચારધર્મ- ૧-૦-૦ સ. શ્રી. ગે।પાલદાસ ગુ. વિદ્યાપીઠ શ્રી. સંતબાલજી. શ્રી આચારાંગ સૂત્ર શ્રી આચારાંગ સત્રના પાંચ ભાગ (ગુજરાતી) અનુ. માણેકમુનિ. ૭-૮-૦ ભગવાન મહાવીરને સયમધ–સ. શ્રી. ગેાપાલદાસ પટેલ. ગૂજરાત વિદ્યાપીઠ ૧-૦-૦ ૦-૧૨૦ ૧-૦-૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ સુયગડી ગ સૂત્ર-પાંચ ભાગ (ગૂજરાતી) માણેકમુનિ. ૭––૦ ભગવાન મહાવીરની ધમકથાઓ-(સવિસ્તર ટિપ્પણું T સાથે) પં. બેચરદાસ જીવરાજ દેશી. ૧-૦૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે-, પં. બેચરદાસજી. ૦–૮–૦ શ્રી રાયપાસેણીય સૂત્ર–પં. બેચરદાસજી (ગૂજરાતી) ૦–૧૦–૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-શ્રી. સંતબાલ (ગૂજરાતી) ૦-૬-૦ સાધકસહચરી- , , ૦-૪-૦ શ્રી દશવૈકાલિક સુત્ર- , શ્રી કલ્પસૂત્ર-એમશાહી પત્રાકારે બાલબધ લિપિમાં ૧૨-૦-૦ શ્રી ક૫ત્ર–છે. યાકેબીને ગુજરાતી અનુવાદ શ્રી. સુશીલ. ૩-૦-૦ ભગવતીસાર–સંપાદક ગોપાલદાસ પટેલ ૨–૦-૦ ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ ' ૧-૦-૦ સમી સાંજનો ઉપદેશ-દશવૈકાલિક સૂત્રનો અનુવાદ , ૦–૧૨–૦ પાપ-પુણ્ય ને સંયમ ૦–૧૨–૦ (વિપાક-સંતકૃદશા અને અણુત્તપિપાતિકદશા) प्राकृत—जैनसाहित्य પ્રાકૃત જનસાહિત્ય કુમપત્ર ચરિત્ર-(અંગ્રેજી અનુવાદ સહિત) પ્રો. અથંકર. ૧-૪-૦ સિરિસિરિવાલકહાના,, ,, ) સં. ચોકશી બી.એ. ૨-૮-૦ સિિિસરિવાલકહા ભાગ બીજે , ૨-૦–૦ સિરિસિરિવાલકહા પહેલો ભાગ વી. એમ. શાહ ૨-૦૦ પંચત્ર- (અંગ્રેજી અનુવાદસહિત) સં. વી. એમ. શાહ ૧-૦-૦ પઉમરિયમ , ' ' , વિંશતિવિંશતિકા પ્રકરણ–-છાયો નોટ્રસ સાથે) પ્રો. અત્યંકર ૨-૦-૦ ૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ વસુદેવહિંડી–ભા. ૧-૨ સં. ચતુરવિજયજી–પુણ્યવિજયજી ૭-૦-૦ વધમાનદેશના–ભા. ૧-૨ (પ્રાકૃત સંસ્કૃત) ( ૫-૦-૦ સમસઈશ્ચકહા ભવ ૧-૨ સં. મધુસૂદન મેદી, ઈગ્રેજી અનુવાદ નેટસ સહિત ૪–૯–૦ સમસઇચકહા ભાવ ૬ કો ૨-૮-૦ જિનામકથાસંગ્રહ (ટિપ્પણીઓ સહિત) પં. બેચરદાસ ૧-૪-૦ પ્રાકૃત સુભાષિત સંગ્રહ વી. એમ. શાહ. (ઘટાડેલી) ૦-૧૨-૨ વિજયચંદ કેવલી ચરિત્ર ૦-૮-a પ્રાકૃત દ્વયાશ્રય (નવી આવૃત્તિ) ૬-૦–૦ સટીક કમપ્રન્થ- ભા. ૧-૪. ૨-૪-૦ પરણુ સદાહ– સં. સાગરાનંદસૂરીશ્વરજી ૧-૪-૦ સિભાસિયાઈ ૦-૬-૦ પંચસંગ્રહ-ઉપદેશમાલા-ધમસંગ્રહણી જ્યાતિષડક ૪-૦-૦ કુમારપાલપ્રતિબોધ– . જિનવિજયજી. સુરસુન્દરીચરિત્ર ૪-૦-૦ ચેઈયવંદણ-મહાભાષ્ય ૧-૧૨-૦ સમરાઈચહા છ ભવ છાયા સહિત પત્રાકારે સં. પં. ભગવાનદાસ હરખચંદ ૬-૦–૧ છપાય છે ચંદપેહચરિયું (જિનેશ્વરસૂરિ) (પત્રાકારે) ૨૮-૦ શ્રીપાલચરિત્ર . . ૨-૪-૦ સમરાચ્ચકહા-નવભવ સાથે, કર્તા હરિભદ્ર સ. જે કેબી , પુસ્તકાકારે પાકું પૂંઠું. ૯-૮-૦ अपभ्रंश-ग्रन्थ અપભ્રંશ-ગ્રન્થ પરમાત્મપ્રકાશ–હિન્દી અનુવાદસહિત ૪૮૦ ૭-૮-૦ ” બીજો ભાગ Page #12 -------------------------------------------------------------------------- ________________ સાવયધમ્મઢાહાણાયકુમાર ચિર - જસહુચર પાહુડદાહા કનકામરચિરક ૧૦ (अन सिरिज प्रो. डीराबास) २-८-० शांतिनाथ चरित्र गद्य बद्र पार्श्वनाथ चरित्र विक्रम चरित्र जयानंद केवलि चरित्र 99 "" श्लोकबद्ध "> ६-०-० "" अपभ्रंशपाठावली (मधुसूदन मोही छाया टिप्पणी सहित) ३-०-० પ્રાચીનગુજરાતીગઘસદ (સ. જિનવિજયજી) 310-0 ભવિષ્યદત્તકહા (ધનપાલ કૃત) .§-0-0 त्रिसठ्ठी महापु३ष यरियम लागे १-२ (पी. येस. वैद्य) २०-०-० जैन संस्कृतसाहित्य જૈનસંસ્કૃતસાહિત્ય [ प्रकरण तथा चरितात्मक अने काव्यग्रन्थोः ] 99 "3 गद्यबद्ध 8-0 ३-० ५-० ३-० जैन रामायण ३-० जैन रामायण १-८ गुरुतत्त्वविनिश्चय (सं. मुनिचतुरविजय तथा मुनिपुण्यविजय ) ३-० प्रतिमाशतक १-० १-४ समयसारप्रकरण "" प्रो. वैद्य ६-०-० ६-०-० 99 97 २-८-० Page #13 -------------------------------------------------------------------------- ________________ २-० समाचारी प्रकरण चतुर्भगी , ०-८ जैन मेघदूत चतुर्विशति ऐंद्रस्तुति ०-६ सुकृतसंकीर्तन , ..१-० उपदेशपद सटीक–बे भाग (कर्ता हरिभद्रसूरीश्वरजी) ८-० श्रीपाल चरित्र - '०-१४ निर्वाणकलिका-(कर्ता पादलितसूरि) ...... १-८ विचाररत्नाकर- (सं. सागरानंदसूरीश्वरजी) ३-०. पंचसंग्रह सटीक—प्रथम भाग , पंचवस्तु सटीक—(कर्ता श्री हरिभद्रसूरि) ,, ३-० तत्त्वार्थाधिगम सभाष्य-सचित्र (सं. श्रीमोतीलाल लाधाजी) ३-४ सत्त्वार्थाधिगम-पूर्वार्ध उत्तरार्ध-सटीक (प्रो. हीरालाल कापडीया) टीकाकार-सिद्धसेनगणि १२-० लोकप्रकाश प्रथम भाग (श्री सागरानंदसूरि) ३-० लोकप्रकाश-मूल २-३-४ भागना .. ६-० लोकप्रकाश—गुजराती अनुवाद प्रथम द्वितीय भाग प्रत्येकना ३-८ लोकप्रकाश तृतीय भाग . .. ....३-८ चर्तुविंशतिका सचित्र बप्पभट्टिकृत टीका तथा गूजराती.... भाषांतर अने शब्दकोश साथे [सं. प्रो. हीरालाल कापडिया] ६-० भक्तामरस्तोत्र पादपूर्ति-काव्यसंग्रह बे भाग[बीजुंउपर प्रमाणे]६-८ चतुर्विंशतिका सचित्र चार टीकायुक्त शोभनमुनिकृता...'८-० Page #14 -------------------------------------------------------------------------- ________________ ४-० द्वयाश्रय महाकाव्य-बे भाग (कर्ता कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य) १८-० परिशिष्टपर्व , २-० वासुपूज्य चरित्र-पद्यबंध (कर्ता वर्धमानसूरि) ७-८ वंदागृत्ति- (सं. श्री सागरानंदसूरीश्वरजी) १-४ प्रकरणसमुच्चय-(४९ प्रकरणनो संग्रह) प्रत्याख्यान-सारस्वतविभ्रम विशेषणवती वगेरे ,, १-४ ज्योतिषकरंडक सटीक ,, ३-८ युक्तिप्रबोध , १-१२ धातुरत्नाकर-चार भाग (सं. विजयलावण्यसूरीश्वरजी) १३-० : पंचम भाग षष्ठ भाग २-८ सप्तम भाग जैन मुक्तावलि- - १-० हैम धातुमाळा ४-० नवपद लघुत्ति " बृहटत्ति ४-० काव्यानुशासन-सटीक अलंकार पन्थ-कर्ता हेमचंद्राचार्य २-४ जीवसमास- सटीक १-८ सरस्वतीकंठाभरण- सटीक कर्ता भोजदेव ५-० जैनस्तोत्रसमुच्चय- (सं. चतुरविजयजी) १-८ प्राचीन जैनस्तोत्र संदोह भाग १-., ५-० 13 mi १-८ Page #15 -------------------------------------------------------------------------- ________________ 13 1 । । ? ० । मंत्राधिराज चिंतामणी–६४ यंत्र सहित गुजराती लांबी प्रस्तावना-साराभाइ नवाब-प्राचीन जैनस्तोत्रसंदोहनो द्वितीय भाग ७-८ अनेकार्थसाहित्यसंग्रह-चतुरविजयजी २-० काव्यमाला- ( सप्तम गुच्छक ) ( जेनी अंदर भक्तामर सिंदुर प्रकरण वगेरे अनेक सुंदर स्तोत्रो छे ) जयंतविजय--(अभयदेवसूरि) प्रभावक चरित्र—(प्रो. हीरानन्द शास्त्री) वाग्भट्टालंकार-(सटीक ) (महाकवि वाग्भट्ट ) ०-८ काव्यानुशासन-( सटीक ) , अध्यात्मकल्मद्रुम-मूल मात्र ०-८ ललितविस्तरावृत्ति (सं. सागरानन्दसूरीश्वरजी] ०-१० तत्त्वतरंगिणी बृहसिद्धप्रभाव्याकरणं पुष्पमाला-मलधारी हेमचंद्रकृत स्वोपज्ञटीका ,, ७-० तत्त्वार्थटीका हरिभद्रीया | बुद्धिसागर ०-३ विशेषावश्यकटीका (भाग बे) (कोटयाचार्यकृता) ,, १५-० भवभावनावृत्तिः पूर्वार्ध उत्तरार्ध ,, ७-२ कल्पकौमुदी सटीक २-० षोडशकप्रकरण सटीक १-८ षडावश्यकसूत्राणि ०-८ ० " २-८ ० ० Page #16 -------------------------------------------------------------------------- ________________ سي ام و O w و ا م م ६-० उत्पादादिसिद्धिः २-८ तत्त्वार्थकर्तसमीक्षा ०-१० सुबोधिका प्रव्रज्याविधानवृत्ति प्रवचनपरीक्षा भा. १-२ श्रेणिकचरित्र श्री सागरानंदसूरीश्वरजी कृष्णचरित्र ०-१० नमस्कारमहात्म्य देववंदणमहाभाष्य श्राद्धदिनकृत्यसटीक भाग १-२ ,, जैनेतर संस्कृत साहित्य रघुवंश- ( कालिदासकृत मल्लिनाथ टीका) १-४ किरातार्जुनीय काव्य-(भारविकृत, मल्लिनाथ टीका) १-१२ शिशुपालवधम्-(माघकविकृत ) २-८ नैषधीय महाकाव्य-(सटीक) ( श्री हर्षविरचित) ६-० मेघदूत- ( कालिदासकृत मल्लिनाथ टीका ) ०-८ कादंबरी-(बाणभट्टकृत) टीकाकार बे जैन सूरि भानुचंद्र तथा सिद्धिचंद्र अभिज्ञानशाकुंतल-( नाटक ) (महाकवि काळिदास ) - १-८ विक्रमोर्वशीय- , ०-१४ उत्तररामचरित्र- , (महाकवि भवभूति) १-० Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ . . दशकुमारचरित्र ( दंडिकृत ) १-१२ . मृच्छकटिक (शूद्रक कवि) १-४ मालतीमाधव- (महाकवि भवभूति) २-० मुद्राराक्षस २-८ हितोपदेश ०-१२ पंचतंत्र १-४ भट्टिकाव्य [ जयमङ्गलकृत टीका] . २-८ जैनन्याय अनेकांतजयपताका बे टीका सहित भाग १ १०-० सन्मतितर्क-पांच भाग ( सं. पं. सुखलालजी तथा बेचरदासजीः मूलकार सिद्धसेन दिवाकर, टीकाकार अभयदेवसरि दरेक भागना दश ५०-० सन्मतितर्क-(गूजराती अनुवाद विस्तृत प्रस्तावना) नयोपदेश-(सटीक कर्ता उ. यशोविजयजी) १-८ स्याद्वादमंजरी-(अंग्रेजी अनुवाद तथा विशिष्ट टिप्पणो साथे . संपादक-डॉ. आनन्दशंकरभाइ ध्रुव) ११-० स्याद्वादमंजरी (हिंदी अनुवाद सहित) ४-८ प्रमाणमीमांसा , पं. सुखलालजी स्याद्वादरत्नाकर-भाग पांच , ११-० लधीयस्रयीम् १-० · न्यायावतार-सटीक ( सं. प्रो. वैद्य ) .. Page #18 -------------------------------------------------------------------------- ________________ ० ०. खंडमखंडखाद्य-कर्ता उ. यशोविजयजी महाराज ममेयकमलमार्तड- ( प्रभाचंद्र ) न्यायकुमुद चंद्रोदय सं. महेन्द्रकुमार अकलंकग्रंथ त्रयी सं. महेन्द्रकुमार जैनेतर-न्यायग्रंथो सर्वदर्शनसंग्रह-कर्ता माधवाचार्य सं. वासुदेव अभ्यंकरशास्त्री १०-० सिद्धांतबिंदु ,, २-८ पातंजल योगदर्शनन्यायकोश १५-० वात्स्यायन भाष्यम्-न्यायदर्शन-गौतममुनि प्रशस्तपाद भाष्य-वैशेषिक-कणादमुनि सिद्धांतमुक्तावलि-दिनकरी रामरुद्रीसहित ब्रह्मसूत्रशांकरभाष्य-भामती कल्पतरुपरिमलव्याख्या १०-० ब्रह्मसूत्र शांकरभाष्य-मूलमात्र सटिप्पण २-८ पातंजल योगसूत्र-नागोजी भट्टनी वृत्तिसहित ०-१४ अद्वैतसिद्धि-(मधुसूदनीया) सांख्यकारिका-इश्वरकृष्णविरचितमाठरवृत्ति . १-८ सांख्यतत्त्वकौमुदी-(वाचस्पति मिश्रकृत टीकासहित) २-८ तस्वसंग्रह-जे भाग (आ० शांतरक्षित टीकाकार कमलशील) २४-० न्यायबिंदु-(दिग्नागकृत) २-८ न्यायसिद्धांत मुक्तावली-(प्रभोपेता) " urwa ३-० Page #19 -------------------------------------------------------------------------- ________________ ३-८ संस्कृत-प्राकृत-गूजराती-पालि कोशो तथा व्याकरणा पातंजल महाभाष्यकोश-श्रीधरशास्त्री भांडारकर सिरीझ १५-० पाइअसहमहण्णवो—पं. हरगोविंददास, चार भाग कमीशन जतां ३५-० अर्धमागधीकोश हिंदी, गुजराती तथा इंग्रेजी अर्थ साथे चार भाग मु. रत्नचंद्रजी ३०-० " , भाग ५ मो . १०-० जैनागमशब्दकोश-श्री रत्नचंद्रजी महाराज सार्थजोडणी कोश—(गूजरात विद्यापीठ ) ४-० अभिधान राजेन्द्र कोश-भा. १ थी सात २००-० शब्दरत्न महोदधि-भाग १-२ २०-० अमरकोश-गूजराती अर्थ साथे अभिधानचिंतामणि सटीक—चे भाग अभिधानप्पदीपिका–पालिकोश मुनि जिनविजय । ५-० शब्दार्गवकोश संस्कृत१-२---( पं. गिरजाशंकर ) * जेनी अंदर लगभग ५० हजार शब्दो छे १५-० पातंजलव्याकरणमहाभाष्य-बे भाग सिद्धांतकौमुदी-तत्त्वबोधिनी टीका ५-० वैयाकरण सिद्धान्त कौमुदी १-२ बालमनोरमा व्याख्या सहित घटाडेली किं. ८-० ० ० Page #20 -------------------------------------------------------------------------- ________________ प्राकृत व्याकरण-गूजराती विवेचन साथे पं. बेचरदास ४-० प्राकृतमार्गोपदेशिका-नवीन पद्धतिथी तैयार करेल , २-० प्राकृत व्याकरण-प्रो. वैद्यनुं पुना संस्कृत मार्गोपदेशिका प्रथम- (डो. भांडारकर ) पालिप्रबोध-पालि व्याकरणसिद्धहेमशब्दानुशासन लघुत्तिરાજધાતુપવિત્રીदेशीनाममाला भांडारकर इन्स्टीट्युट પ્રાકૃત વ્યાકરણ ૦ とーター ૦ ૦-૬-૦ ૦ ૪ ૦ ૧-૮-૦ પ્રાકૃત માપદેશિકા-૫ બેચરદાસ ન્યાય વ્યાકરણ તીર્થ ૨-૦-૦ પ્રાકૃત વ્યાકરણ–વિસ્તાર સહિત સંક્ષિપ્ત પ્રાકૃત વ્યાકરણ (સં. મુનિ જિનવિજયજી) પ્રાકૃત વ્યાકરણ (સુરત ). ૧-૪-૦ , ,, પ્રો. વૈદ્ય (કોશ સાથે) પ્રાકૃત વ્યાકરણ (પાટણ) પ્રાકૃત પ્રવેશિકા-પં પ્રભુદાસ બેચરદાસ પ્રાકૃત પાઠમાલા-શતાવધાની રત્નચંદ્રજી પ્રાકૃત પ્રવેશિકા-બનારસીદાસજી ૩-૦-૦ પ્રાકૃત વ્યાકરણ–મૂળ ૦-૪–૦ અર્ધમાગધી ગ્રામર કેર નિગીનસ (વી. એમ. શાહ) –૧૨–૦ કપેરીટવ પ્રાકૃત ગ્રામર (વી. જે. ચેકસી) ૦–૧૦–૦ પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા–પં. કસ્તુરવિજ્યજી ૨-૪-૦ ૩– ૮-૦ ૨-૦-૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ जैन -- चरित्र જન ચિરત્રો શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર(ભાષાંતર. પર્વ ૧-૧૦) ૧૩-૦-૦ શ્રી વસ્તુપાલ ચરિત્ર—ભાષાંતર ૨-૮-૦ ૨-૮-૦ ૧-૮-૦ ૨-૦-૦ ૧-૧૨-૦ શ્રી મલ્લિનાથ ચરિત્ર શ્રી શિષ્ટ પ શ્રી શાન્તિનાથ ચરિત્ર શ્રી વિમલનાથ ચરિત્ર,, જૈન નરરત્ન ભામાશાહ,, શ્રીનેમનાથ પ્રભુ ચરિત્ર,, ચંદ્રપ્રભુ ચરિત્ર શ્રી સુપા નાથ ચરિત્ર,, બે ભાગ આદર્શ સ્રીરા ૨-૦-૦ ૨-૦-૦ ૧-૧૨-૦ ૪-૮-૦ ૧-૦-૦ "" ૨-૦-૦ ૪-૦-૦ શ્રીપાળ રાજાના રાસ-(અર્થ સાથે) જૈન મહાભારત ચિત્ર—(મેઘજી હીરજીવાળુ' ) અભયકુમાર—ત્રણ ભાગના વિમલમ ત્રના વિજય ભરતેશ્વરબાહુઅલ વૃત્તિ ગુજરાતી ભાષાંતર ૫-૪-૦ ૨-૦-૦ પુરુષ વિભાગ ભા. ૧-૨ અને સ્ત્રી વિભાગ ૧ ભાગના ધન્નાશાલિભદ્રના રાસ—( સચિત્ર ) .. "" "" ,, દાનવીર રત્નપાલ ઉત્તમકુમાર—( સચિત્ર) નેવેલપે સમરાદિત્ય–(સચિત્ર) જગતી—ભીમજી હરજીવન સુશીલ "" 77 ,, ,, ૪-૮-૦ ૧-૦૦ ૧-૦-૦ ૧-૦-૦ ૨-૮-૦ ૩-૪-૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧-૪-૦ ૦-૪-૦ અર્પણ ચરિતાવળી કીર્તિ શાળી કોચર આદર્શ રામાયણ ૦-૧૨-૦ ૧-૪-૦ મલયાસુંદરી-ભાષાંતરકાર વિજયંકસરસૂરીશ્વરજી (સચિત્ર) ૧-૮-૦ ૦-૮-૦ ૧-૪-૦ ચપકમાલા ચરિત્ર પ્રત્યેક યુદ્ધચરિત્ર જયવિજય થા તીર્થંકર ચરિત્ર—આત્માનંદ સભા અજનાસતીના રાસ— બાલાભાઇ હ. શાહ) પ્રકટકર્તા ૦-૩-૦ ૦-૩-૦ ૦=૪-૦ ૦-૩-૦ ૦-૮-૦ "" કાન્હડ કઠિયારાના રાસ દેવકીજીના છ પુત્રોના રાસ હરિશ્ચંદ્ર રાજાના રાસ જૈન કથા સંગ્રહ—ભાગ ૧ લા જયાનંદ કેવળી ચરિત્ર મ્મિલ કુમાર્ ચરિત્ર મૂળ સાથે ૧-૮-૦ "" ૩-૦-૦ ૨-૦-૦ શાન્ત મહેતા—ધીરજલાલ ધ. શાહ (ભાગ ૧ થી ૩) ૩-૦-૦ ,, ,, "" "" २० સૂરીશ્વર ને સમ્રાટ—( હિંદી ) સમેત શિખર ચિત્રાવલી ધર્મવીર જયાન-ભાગ ૧-૨ પુંડરીક ચરિત્ર ( જૈનસસ્તી વાંચનમાળા ) જેનેાના પ્રભાવિક પુરુષા,, આદિનાથ ચરિત્ર 29 ,, શખેશ્વર પાર્શ્વનાથ ચરિત્ર અપ્પભટ્ટ સૂરિચરિત્ર એ ભાગ ચપક શ્રેષ્ઠિની કથા ,, "2 ૦-૧૦-૦ ૪-૮-૦ ૨-૦-૦ ૪-૦-૦ ૨-૦-૦ ૧-૮-૦ ૧-૮-૦ ૧-૮-૦ ૨-૮-૦ ૧-૪-૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧-૪-૦ ૧-૦-૦ ૧-૪-૦ –૮–૦ ૨–૦-૦ ૦–૬–૦ ૧ ૦–૮–૦ સ્થૂલિભદ્રની સંસારનૌકા ,, અંબડ ચરિત્ર મગધરાજ શ્રેણિક (જ્યભિખ્ખ) કામવિજેતા સ્થૂલિભદ્ર , મહષિ મેતારજ તરંગવતી હેમચંદ્રાચાર્ય– પં. બેચરદાસ હેમચંદ્રાચાર્ય ચરિત્ર-મોતીચંદ કાપડિયા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય–ધૂમકેતુ સોળ સતી ધીરજલાલ ધ. શાહ તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પટ્ટાવલી સમુચ્ચય (સં. શ્રી દર્શનવિજ્યજી) બ્રહધારણું યંત્ર તેજપાલને વિજય આબુ (સચિત્ર) શ્રી જયંતવિજયજી ૮-૧૨-૦ ૧-૮-૦ ૧-૪-૦ ૧-૦–૦ ૧-૮-૦ -૮-૦ ૦-૮-૦ ૨-૮-૦ મહાવીર-જીવન ઉત્થાનનો મહાવીર અંક–સં. શાન્તિલાલ વ. શેઠ ૦-૧૨મહાવીર જીવન– નંદલાલ વકીલ) ૧-૧૨-૦ જેનયુગનો મહાવીર અંક-(મેહનલાલ દ. દેસાઈ) ૦-૮-૦ મહાવીર જીવનનો મહિમા-(પં. બે. જી. દેશી) ૦-૨૦ દીર્થ તપસ્વી મહાવીર–પં. સુખલાલજી ) ૦–૨–૦ મહાવીર જીવનનો વિસ્તાર સચિવ (શ્રી. સુશીલ) મહાવીર ચરિત્ર-પત્રાકાર) પ્રાકૃત મહાવીર જીવન ચરિત્ર-આત્માનંદ સભા બુદ્ધ અને મહાવીર-(પં. લેયમાન) ૧-૪-૦ ૩-૦-૦ ૦–૮–૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને મહાવીર–( શ્રી. મશરૂવાલા ) મહાવીર નિર્વાણ વિશેષાંક ૧૯૯૩–(જૈનસત્ય પ્રકાશ) વીનિર્વાણ સવત કાલગણના ( ૫. કલ્યાણુવિજયજી) ૧-૦-૦ 4-}-૦ –૧૨-૦ જૈન જ્યાતિષ–ગુજરાતીમાં હસ્ત સંજીવની-(મહા મહેા. મેવિજયજી) ભમાહુ સંહિતા—સુશીલ નાચંદ્ર જૈન જ્યાતિષ, (છઠ્ઠી આવૃત્તિ) વિવેક વિલાસ વર્ષ પ્રધ—પેાપટલાલ માસ્તર વ્યાપારન દિનદ્ધિ દીપિકા—દર્શનવિજયજી રેખાદર્શન અને વિશ્વપ્રભા—ઉ. દેવવિજયજી વર્ષ ફળવિચાર—તલકચંદ વાસ્તુસાર પ્રકરણ—હિંદી અનુવાદ સહિત આરંભ સિદ્ધિ સંસ્કૃત—ગૂજરાતી ભાષાંતર ભવિષ્યભાવફેળ કોટન કલ્પતરુ અહં ચુડામણિસાર સટીક ૩-૦-૦ ૩-૦-૦ ૩-૦-૦ ૩-૦-૦ 8-0-0 ૨-૮-૦ ૨-૮-૦ ૧-૪-૦ ૩-૧૨-૦ ૫-૦-૦ ૧૦-૦-૦ ૫-૦-૦ ૨-૮-૦ ૩-૦-૦ ગાયકવાડ એરિએટલ સિરિઝ તરફથી બહાર પડેલાં ઉત્તમ પુસ્તકા કાવ્યમીમાંસા-કર્તા રાજશેખર (સુધારેલી ત્રીજી આવૃત્તિ) ૨-૦-૦ શક્તિ સગમતત્ર-ભાગ. ૧ યાખ્યસહિતા ૨-૮-૦ ૧૨-૦-૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રજ્ઞા પારમિતા ગુહ્ય સમાજતંત્ર (બૌદ્ધગ્રંથ) માહપરાજય—(જૈનમંત્રી યશઃપાલ કવિ ) હમ્મીરમદમ ન—(જૈનાચાર્ય જયસિંહસરીશ્વરજી) ઉદયસુંદરીકથા (ચંપુ)—ગદ્યપદ્યાત્મક , મહાવિદ્યાવિડ અન—વાદીંદ્ર દેવભટ્ટ. તત્ત્વજ્ઞાનના ઉત્તમ ગ્રંથ ૨-૮-૦ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ ૨-૪-૦ -ગદ્યપદ્ય સ. ચીમનલાલ ૧૨-૦-૦ ૪-૪-૦ ૨-૦-૦ 210-0 લાલ ૨-૪-૦ આ સંગ્રહમાં બારમા સૈકાથી પંદરમા સૈકા સુધીનાં ગુજરાતી ભાષાનાં કાવ્યાને સંગ્રહ આપવામાં આવ્યા છે. જે પ્રાચીન ભાષાના અભ્યાસીઓને ઉપયેગી છે. કુમારપાળ પ્રતિધ—( સ. મુનિ જિનવિજ્ય ) ગણકારિકા-ભા સન લેખપદ્ધતિ——સ. ચીમનલાલ દલાલ 0=7-60 સિંદુરપ્રકરણના કર્તા સેામપ્રભાચાર્યે વિ. સ. ૧૨૪૧ માં હેમચંદ્રસૂરિના શિષ્યાના કથનથી હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા. તેના વર્ણનમાં આ ગ્રન્થ રચાયા છે. ગ્રન્થમાં અનેક ઉપદેશે। વિષેનાં આખ્યાને છે. આ ગ્રન્થ ૧૨૦૦૦ હજાર બ્લેક જેટલેા છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે ખાસ ઉપયાગી છે. ૧-૪-૦ ૨-૦-૦ આ પુસ્તકમાં સંસ્કૃત લેખનપદ્ધતિની કલા અતિ મનેાહર રીતે બતાવેલી છે, અભ્યાસીઓને ખાસ ઉપયાગી છે. ભવિષ્યદત્તકથા અથવા પંચમી કથા–જૈન કવિ ધનપાલ. ૬-૦-૦ આ બારમા સૈકાનું અપભ્રંશ ભાષાનું અતિ સુન્દર કાવ્ય છે તેમજ પ્રે. ગુણેની સવિસ્તર પ્રસ્તાવના સાથે છે. જેસલમેરના ભડારોનું સૂચિપત્ર-સ. લાલચંદ ગાંધી ૪-૦-૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરશુરામકલ્પસૂત્ર—તાંત્રિક ગ્રન્થ અયવજ સંગ્રહ—બૌદ્ધ ગ્રંથ સમરાંગણસૂત્ર-ભાજરાજા ( બે ભાગમાં ) આ પુસ્તકમાં શિલ્પવિદ્યાના અને સ્થાપત્યકલા રચનાના બહુ જાણવા જેવા વિચારા છે. શિલ્પ અને અભ્યાસીએતે ખાસ ઉપયેાગી પુરાતન પુસ્તક છે. ૧૧-૦-૦ ૨-૦-૦ ૨૦-૦-૦ તથા નગરસ્થાપત્યના સાધનમાલા—બૌદ્ધ ધર્માંના ત ંત્ર-મત્ર ગ્રન્થ : બે ભાગ ૧૪-૦-૦ વાદરાની સેન્ટ્રલ લાયબ્રેરીનાં લખેલાં પુસ્તકાનું કેટલાગ— પ્રથમ ભાગ જેમાં ૧૪૦૦ પુસ્તકાના પરિચય સાથે નામ આપવામાં આવેલ છે. વેદ–ઉપનિષદ્ બ્રાહ્મણ ગ્રન્થા સુધીની આ સૂચી છે. ૬ માનસાહ્વાસ અથવા અભિલષિતા ચિંતામણિ— ( સામેશ્વર મહાકવિ ) ૭-૧૨-૦ મીરાતે અહમદી—પરશિયન ભાષામાં એ ભાગમાં માનવ ગુસૂત્રતત્ત્વસંગ્રહ— -૦-૦ ૧૯-૮-૦ ૫-૦-૦ બન્ને ભાગની કિ. બૌદ્ધ તત્ત્વજ્ઞાનને મહાન ગ્રન્થ, કર્તા શાંતરક્ષિત ટીકાકાર કમલશીલ આ બન્ને બૌદ્યાચાર્યાં રાજગૃડુ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપકો હતા, જે આચાર્યંને શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ પેાતાના ગ્રન્થમાં અનેક સ્થળે યાદ કરે છે. જૈન, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક પૂર્વમીમાંસા વગેરે દર્શાનાને લગતી ઘણી ગંભીર અને માર્મિક ચર્ચા આ ગ્રન્થમાં કરવામાં આવી છે. સન્મતિતના ટીકાકારે પેાતાની ટીકામાં આ ગ્રન્થને ખાસ સામે રાખી પૂર્વ પક્ષ તરીકે ઉતારેલ છે એટલે સન્મતિતને સમજવા માટે આ ગ્રન્થ અતિ ઉપયેગી છે. ઉપર્યુક્ત બૌદ્ધાચામાં મેટામાં મેટાવિદ્વાનેા છે. જૈન તત્ત્વજ્ઞાન સમજવા માટે બૌદ્ધ તત્ત્વજ્ઞાનનું આ પુસ્તક ખાસ જોવું જોઈએ. આ ગ્રન્થતી વધારે ૨૪-૦-૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ માહિતી માટે પુરાતત્ત્વ વર્ષ ૫ ના ચેથા અંકમાં પ્રસિદ્ધ થયેલ પંડિત બેચરદાસનો “તત્ત્વસંગ્રહ’ એ નામને લેખ વાંચે. નલવિલાસ-કવિ સમ્રાટ્ર રામચંદ્ર ૨-૪-૦ આ એક અનુપમ નાટક છે. તેના કર્તા કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રના શિષ્યરત્ન છે. એમાં નલ અને દમયંતિના જીવન પ્રસંગનું તાદશ વર્ણન છે. નાટચદપણુવૃત્તિ-કવિ સમ્રા રામચન્દ્ર (સં. લાલચંદ ગાંધી) ૪–૮–૦ ભાવપ્રકાશનવૃત્તિ-નાટયશાસ્ત્ર અપૂર્વ ગ્રન્થ ૭-૦-૦ ટુ વ્રજયાન વર્કસ–પ્રજ્ઞાવિનિશ્ચય સિદ્ધિ અને જ્ઞાનસિદ્ધિ ૩-૦-૦ રામચરિત-અભિનંદ ૭-૦-૦ ત્રિષષ્ઠિ શલાકાપુરષ ચરિત્ર– સં. જોન્સન અમેરિકન બાનુ)૧૫-૦-૦ ,, (આદિનાથ ચરિત્ર અંગ્રેજીમાં છે) પર્વ રજું ૧૧-૦-૦ પધાનન્દ મહાકાવ્ય-(આદિનાથ ભગવાનને ઈતિહાસ અમર ચન્દ્ર કવિ) ૧૪-૦-૦ શબ્દરત્નસમન્વય-(સં. વિઠ્ઠલ શાત્રી) ૧૧-૦-૦ કપકુકેશ-[રામાવતાર શર્મા પંડિત ] નંજરાજયશાભૂષણ અપભ્રંશ કાવ્યત્રયી-(સં. લાલચંદ ગાંધી) નાટયશાસ્ત્ર-ભરત મુનિકૃત બીજો ભાગ પ્રાચીન બૌદ્ધ તર્ક ગ્રંથ-સંસ્કૃતમાં કાવ્યાલંકારસારસંગ્રહ-રામસ્વામી શાસ્ત્રી પારાનદસૂત્ર-તાંત્રિક ગ્રંથ) રાજધર્મ કે સ્તુભ-અનંતદેવ કૃત સંસ્કૃત બાલિદ્વીપ ગ્રંથ–બૌદ્ધ નારાયણ શતક સિદ્ધાંતબિંદુ મધુસૂદન સરસ્વતીકૃત (સં. દિવાનજી) ૨–૦-૦ ઇષ્ટસિદ્ધિ-વિમુકતાત્મા ૧૪-૦–૦ ૧૪-૦–૦ ૦. م ૫-૦–૦ ૦ ه ૪-૦-૦ ૦ ع ૦ ૦ م ૦ ૦ م ૦ ૦ ي ૩-૦-૦ ૧૦-૦-૦ م ૩-૮-૦ م Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨–૦-૦ ૩૭-૦-૦ નાયક રત્ન– સં. રામસ્વામી શાસ્ત્રી ] - ૪–૮-૦ ગણિતતિલક-સિંહતિલકવૃત્તિ સહિત-(જૈન) ૪-૦-૦ કુરાન શબ્દકેશ-(પ્રે. આર્થર જફફરી) તસંગ્રહ–ભા. ૧-૨ ઈગ્રેજી અનુવાદ હંસવિલાસ-[ સં. સ્વામિ ત્રિવિકમશાસ્ત્રી ] ૫-૮-૦ મુક્તિ મુક્તાવલી-ઝલ્પણ કૃતા (પં. કૃષ્ણમાચાર્ય) ૧૧-૦-૦ તોપખ્તવ–પં. સુખલાલજી અને રસિકલાલ પરીખ અનેકાંતજયપતાકા–પ્રથમ ભાગ (પ્રે. હીરાલાલ કાપડીયા) ૧૦-૦-૦ શાબરભાષ્ય ભાગ ૧-૨-૩ ઈગ્રેજી ભાષાંતર ડો. ગંગનાથ ઝી. અલાહાબાદ યુનીવરસિટી ૪૮-૦-૦ જૈનદર્શન ૨–૦-૦ જેનદર્શનને પરિચય કરાવનાર એક અતિ ઉત્તમ પુસ્તક છે. હરિભદ્રસૂરિના પડ્રદર્શનસમુચ્ચયમાંથી છુટું પાડી વિસ્તૃત વિવેચન સાથે લખવામાં આવેલ છે. પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરિના સંબંધમાં શ્રીમાન સાગરાનંદસૂરિએ ઉઠાવેલી શંકાને ઉહાપોહ કરવામાં આવેલ છે. (લે. પં. બેચરદાસ) દિગંબરીય માણેકચંદ પાનાચંદ ગ્રન્થમાલામાં છપાયેલાં સંસ્કૃત પ્રાકૃત પુસ્તકો ૦ લધીયસૂયાદિ સંગ્રહ સાગરધર્મામૃત-(સટીક) વિક્રાંત કૌરવ–(નાટક) પાશ્વનાથ ચરિત્ર-(કાવ્ય ) મેથિલી કલ્યાણ-( નાટકો ) આરાધનાસાર–( સટીક ) ૧-૦-૦ ૦-૬-૦ ૦૭-૦ ૦–૮–૦ ૦-૪-૦ ૦. ૦-૮-૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ (6 ૦ જનદત્તચરિત્ર ૦૪-૦. પ્રદ્યુમ્નચરિત્ર ૦-૮-0 આચારસાર ૦-૬-૦ ક્યસાર ( સટીક ) ૦-૧૪-૦. લાઠી સંહિતા ૦–૧૨–૦ પ્રાચીન જેન શિલાલેખ સંગ્રહ ૨-૮-a પુરુદેવ ચંપુ ૦-૧૩-૦ અનગાર ધર્મામૃત–સટીક ૩-૮– ચુકયનુશાસન-સટીક ૦-૧૩-૦ નયચક ૦-૧૪-૦ Mાભૂતાદિ સંગ્રહ ૩-૦-૦ (ષપ્રાભત સટીક, લિંગપ્રાતિ, શીલપ્રાભૂત, રણુસાર વગેરે) પ્રાયશ્ચિત્ત સંગ્રહ ૧-૨-૦ મૂલાચાર સીક–પૂર્વાર્ધ ૨-૮-૦ ભાવસંગ્રહાદિ ૨-૪-૦ (પ્રાકૃત ભાવસંગ્રહ ભાવત્રિભંગી, આશ્રવ ત્રિભંગી વગેરે) નીતિવાક્યામત ૧-૧૨-૦ સિદ્ધાંતસારાદિ સંગ્રહ ૧-૮-૦૧ પદ્મચરિત્ર–ભા૧-૨૩ ૫–૮–૦ રત્નકરંડક સટીક ૧-૮-૦’ પંચસંગ્રહ ૦-૧૨-૦ સાગર ધર્મામૃત (હિંદી અનુવાદ) ૧-૮-૦ जैन साहित्यશ્રી મહાવીર સ્વામીને આચારધર્મ સંપા. ગેપાળદાસ પટેલ રૂ. ૦-૧૨-૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ જૈન આગમ આચારાંગને છાયાનુવાદ ઉપદ્દઘાત fટપ્પણ તથા સૂચિ સહિત પૃ. ૧૬-૨૦૮ મહાવીર સ્વામીને સંયમધર્મ સંપા. ગોપાલદાસ પટેલ કિ. ૧-૦-૦ પ્રસિદ્ધ જૈન આગમ “સૂત્રકૃતાંગ ને છાયાનુવાદ-વિસ્તૃત ઉદ્દઘાત તથા ટિપ્પણે સહિત પૃ. ૧૬-૧૬૨ શ્રીમદ્ ભગવતી સૂત્ર ભા. ૧-૨–૩–૪ [મૂળ અને ગુજરાતી અનુવાદ] અનુવાદક : ભાગ ૧-૨ ના પંડિત બેચરદાસ અનુવાદક : ભાગ ૩-૪ ના પંડિત ભગવાનદાસ ભગવતી સૂત્રના નામથી કઈ જૈન બંધુ અજાણ્યો નથી. જેન સમાજમાં આ સૂત્રનું એટલું બધું મહત્વ છે કે જ્યારે તે વંચાય છે ત્યારે સાંભળનારા તેના દરેક પ્રશ્ન ઉપર સોના રૂપાળું નાણું મૂકે છે. આ સૂત્રમાં તત્ત્વજ્ઞાનને લગતા અનેક રસિક સંવાદો છે, કેટલાક સંવાદમાં તે કાળની સમાજ, રાજ્ય અને કુટુંબ વ્યવસ્થાને આબેહૂબ ચિતાર છે. જેને ધમને લગતું તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર અને ઈતિહાસ જાણવા માગનારને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. મૂળ સાથે અનુવાદ ઉપરાંત ચોથા ભાગમાં આખા સૂત્રના પારિભાષિક શબ્દો અને આખા સૂત્રમાં આવેલાં અતિહાસિક અને ભૌગેલિક નામે તેમજ રાજાઓ, આચાર્યો અને અન્ય સંપ્રદાયના -આચાર્યોનાં નામોને કેશ આપવામાં આવ્યો છે. આ ગ્રંથ હાથે લખાવતાં ઓછામાં ઓછા સવા રૂપિયા બેસે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૯ છે છતાં શુદ્ધ તે। મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી આંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે. બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથના ઉપયેગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે. ભાગ ૧-૨ ભાગ ૩-૪ ૯-૦-૦ દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦ ભગવાન મહાવીરની ધમ થા અનુવાદક : પંડિત બેચરદાસ કિંમત ૧-૦-૦ જ્ઞાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાએમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ છે. ગ્રંથને અંતે કથાએમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગા-લિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાને ખ્યાલ આવે એ દિષ્ટએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂ કેલા છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકા અનુવાદક : પડિંત બેચરદાસ આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સંક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પોતે વખાણેલા તેમના દેશ શ્રાવકાના જીવનની Page #32 -------------------------------------------------------------------------- ________________ 30 અને તેમની કઠેર સાધનાની હકીકત આવે છે. આ ગ્રંથમાં સાચો શ્રાવકની રીતભાત અને આયારા સચોટ શબ્દોમાં બતાવેલા છે. આ ગ્રંથને અંતે પણ ઉપર મુજબ ટિપ્પણેા આપેલાં છે તથા અધરા શબ્દોને કાશ પણ મૂકેલા છે. કિંમત ૦-૮-૦ ॥ प्राकृतग्रन्थमाला ॥ 1. अन्तगड़दस|ओ and अणुत्तरोववाइयदसाओ with Abhayadeva's Commentary, English Translation, Glossary, Appendices, Notes and Introduction: Cloth Rs. 3-0-0, Paper Rs. 2-4-0 by M. C. MODI, M. A. LL. B. 2. समराइचकहा of हरिभद्रसूरि ( First two chapters ) Vol. I with Text, Notes, Introduction etc.; and Vol. Il containing the Translation and Glossary by M. C. MODI, M. A., LL. B. both sold together: Cloth Rs. 4-0-0, Paper Rs. 3–8–0. 3. पंचसुत with Sanskrit Chhaya, Notes, Introduction and English translation by V. M. Shah, M. A., Professor of Ardhamagadhi,.Sheth L. D. Arts College, Ahmedabad, Re. 1-0-0. 4. निरयावलियाओ with Introduction, Notes, Translation, Commentary and Glossary by V. J. Chokshi, M. A. and A. S. Gopani, м. A. : Paper Rr. 3-0-0 and Cloth Rs. 3-12-0. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 5. TETAPY2121 by Pandit Bechardas. Third Edition (revised and enlarged): Price Rs. 2-0-0. 6. Pranata with Introduction, Commentary English Translation, Notes, Glossary and Appendices by M. C. Modi, M. A., LL. B. and V. J. Chokshi, M. A. : Gloth 3–0–0, Paper 2–8–0. 7. સમ િof મદ્રસૂરિ (Sixth chapter) with Text, Notes, Introduction, Translation and Glossary by M.C. Modi, 1. A. 1.L.B. Cloth Rs. 3–0-0 Paper 2–8–0. 8. 977Tafta of afun with Texts, Notes, Introduction and Translation by Prof. V. M. Shah M. A. Professor of Ardhamagadhi, Sheth, L. D. Arts College, Ahmedabad : Re. 1-8-0, વાડીલાલ મોતીલાલ શાહનાં પુસ્તકો જૈન દીક્ષા ૨-૦-૦ મહાવીર કહેતા હવા ૦-૫-૦ એક ૧-૦-૦ આર્યધર્મ --પ-૦ કબીરનાં આધ્યાત્મિક પદો ૧-૪- સુદર્શન ૦-૧૦-૦ પ્રાયશ્ચિત્ત ૦–૨–૦ મૃત્યુના મોંમાં ૧-૮-૦ મસ્તવિલાસ ૨-૦-૦ માયાની છાયામાં ૦-૬-૦ પિલિટીકલ ગીતા પ્રગતિનાં પાદચિન્હ ૧-૦-૦ અંગ્રેજીમાં ૧-૮-૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર जैन धार्मिक पुस्तको જૈન ધાર્મિક પુસ્તકો ૦ | ૩-૧૨-૦ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ સચિત્ર (મોહનલાલ દલીચંદ દેસાઈ) ૬-૦-૦ સુજશવેલી ભાસ » , ૦-૩-૦ જૈન ગૂજરકવિએ ભા. ૧ લે ,, ,, * ૫-૦-૦ જેન ગુજરકવિઓ ભા. ૨ જે ,, ,, ૩-૦-૦ શ્રી ઉપમિતિ ભવપ્રપંચકથા ભાષાંતર ભા. ૧ થી ૩ કર્તા મેતીચંદ ગિરધરલાલ કાપડિયા ૯–૮–૦ કુમારપાળ પ્રતિબંધ ભાષાંતર એતિહાસિક જૈન ગુર્જર કાવ્યસંચય | (સં. જિનવિજ્યજી ) ૨–૧૨–૦ જીવનવિકાસ યાને વિશ્વાવલોકન (પં. પ્રભુદાસ પારેખ) ૨-૮-૦ મહિલા મહદય ત્રણ ભાગ જૈન પત્રનું) રાજપદ ૦-૧૨-૦ અધ્યાત્મ કલ્પમ વિવેચન આવૃત્તિ ૩ જ ૨–૮–૦ ધર્મપરીક્ષા ભાષાંતર (જિન મંડનગણિ ) ૧-૮-૦ અધ્યાત્મસાર ભાષાંતર જૈન ગ્રન્થાવલી. જેન ડિરેક્ટરી ભાગ ૧-૨ સાથે આનંદ કાવ્યમહેદધિ-મૌક્તિક ૪-૫– ત્રણેના ૬-૦-૦ , , ૭-૮ બન્નેના (૩-૦-૦ જૈન દર્શન ( વિસ્તૃત પ્રસ્તાવના સાથે પ.બેચરદાસજી) ૨-૦–૦ જેન સાહિત્યમાં વિકાર થવાથી થએલી હાનિ, ૧-૪-૦ ૪–૮–૦ ૨–૦-૦ ૧-૮-૦ ૧-૦–૦ ૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જીવનના મહિમા હેમચ‘દ્રાચાર્ય "" ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભા. ૧ થી ૫ ૩૩ ,, નવકાર મંત્ર યા પંચ પરમેષ્ઠિનુ રહસ્ય ૫. સુખલાલજી૦-૮-૦ સ તત્ત્વાથ સૂત્ર બે ભાગ પર્યુષણપર્વના વ્યાખ્યાના ૧-૨-૩ વર્ષ આધ્યાત્મિક વિકાસક્રમ દીર્ઘતપસ્વી મહાવીર અનેકાન્તવાદની મર્યાદા પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ ( સ. જિનવિજયજી ) ૩-૯-૦ શ્રાવકધર્મ ( ગુજરાતી-મણિલાલ નથુભાઇ દોશી ) ૦-૨-૦ પવિત્રતાને પંથે સ્તવનાદિ સંગ્રહ ખે ભાગ સ્નાત્રપૂજા કલશાદિ સંગ્રહ ભાજ પ્રબંધ ભાષાંતર ધબિન્દુ ( અનુ॰ મણિલાલ નથુભાઈ ) આચારાપદેશ દેવવન માલા ગુજરાતી ચૈત્યવંદનપર્વાદિ સ્તવન સંગ્રહ પૂજા સગ્રહે ભા. ૧-૭ કરીયાવર ,, "" "" ર "" "" "" પંચપ્રતિક્રમણ મૂળ ( અર્થ સાથે ઉમેદચંદ માસ્તર ) ગચ્છાચાર પ્રકીક (ગુજરાતી અનુવાદ) શ્રી ઉપદેશ સપ્તતિકા શ્રી સઐાધ સાતિકા ,, ,, ૦-૨-૦ ૦-૮-૦ ૧-૧૨-૦ ૧-૮-૦ -}-૦ ૦-૨-૦ ૧-૦-૦ -7-0 ૧૧-૮-૦ ૧-૮-૦ ૨-૦-૦ 01710 ૦-૬-૦ ૧-૪-૦ ૧-૪-૦ -- ૧-૦-૦ ૧-૦-૦ ૧-૦-૦ 9-8-0 016-0 પંચ પ્રતિક્રમણ અથ સહિત માટુ* (આત્માનંદ સભા) ૧–૧૨–૦ આત્માન’દસભા ગુજરાતી 9-8-0 ૦-૦-} Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૧-૮-૦ “શ્રેયસ્કર મંડળ મહેસાણા વિસ્તૃત વિવેચનવાળું ૨-૧રશત્રુંજય માહાન્ય ૨-૮-૦ ક્લિાદકારી કથાસંગ્રહ ૦–૧૨–૦ જૈન ધર્મ (મુળ લેખક જર્મન ગ્રન્થના ગ્લેઝનાપ અનુ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ) ૨-૦-૦ યોગશાસ્ત્ર-ભાષાંતર (વિજયકેસરસૂરીશ્વરજી) ૨-૦-૦ આત્મપ્રબોધ ભાષાંતર ૨-૮-૦ તરત્ન મહેદધિ પાંચ પદની અનાનુપૂવી ૦–૧–૦ આઠ દૃષ્ટિની સજઝાય અયુક્ત ૦-૬-૦ સંબોધસત્તરી મૂળ તથા ભાષાંતર ૦-૩-૦ અઢાર વાપસ્થાનક અને બાર ભાવનાની સજઝાય ( અર્થ સહિત) ૭-૮ આત્મસિદ્ધિશાસ્ત્ર (સં. મનસુખલાલ રવજી ઝવેરી) ૧-૦-૦ શ્રી વૈરાગ્ય ભાવના (પં. ભક્તિવિજ્યજી ) હિતશિક્ષાના રાસનું રહસ્ય ધર્મકલ્પમ ( ભાષાંતર ) ૧-૦–૦ દાનપ્રદીપ , ૩-૦-૦ તત્ત્વાર્થસૂત્ર (પેકેટ સાઇઝ) ( છે. હીરાલાલ ) આનંદઘન બોંતેરી પાકી જૈન તીર્થમાળ કચ્છ ગિરનારની મહાયાત્રા સચિત્ર જૈન સતીરત્ન સચિત્ર ધર્મ અને ધર્મનાયક (સં. શાન્તિલાલ વ. શેઠ ) અડધી કીંમત ૦-૬-૦ ૦–૮–૦ A ૧-૮-૦ S ૦-૪-૦ R ૦–૮–૦ * ૦-૮-૦ ૨-૮-૦ ૧-૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાળા ૧ પુરુષાર્થસિદ્ધયુપાય ભાષા ટીકા યહ શ્રી અમૃતચન્દ્રસ્વામી વિરચિત મૂલ ઔર પં. નાથુરામજી પ્રેમીકૃત સાન્વય સરલ ભાષા ટીકા સહિત હૈ, યહ પ્રસિદ્ધ શાસ્ત્ર હૈ, ઈસમેં આચારસંબધી બડે બડે ગૂઢ રહસ્ય હૈ, વિશેષકર અહિંસાકા સ્વચ્છ બહુત ખૂબીકે સાથ દરશાયા ગયા હૈ, યહ દો બાર છપકર બિક ગયા થા. ઈસ કારણ સંશોધન કરાકે તીસરી બાર છપાયા ગયા હૈ કિંમત સજિદ્દકા ૧-૪-૦ ૨ પંચાસ્તિકાય સંકૃત ટીકા આર ભાષા ટીકા શ્રીકુન્દકુન્દ્રાચાર્ય કૃત મૂલ ઔર શ્રીઅમૃતચન્દ્રસૂરિકૃત તત્વદીપિકા જયસેનાચાર્ય કૃત તાત્પર્યાવૃત્તિ સંસ્કૃત ટીકા, ઔર. પં. પન્નાલાલજી બાલીવાલકૃત અન્વય, અર્થ ભાવાર્થ સહિત, યહ પ્રસિદ્ધ શાસ્ત્રરત્ન હૈ ! ઈસમેં જીવ અજીવ, ધર્મ અધર્મ આકાશ ઈન પાંચૅ દ્રવ્યોંકા તે ઉત્તમ રીતિસે વર્ણન હૈ, તથા કાલ દ્રવ્યક ભી સંક્ષેપસે વર્ણન કિયા ગયા હૈ. ઇસકી ભાષા ટીકા સ્વર્ગીય પાંડે હેમરાજજીકી ભાષા ટીકાકે અનુસાર નવીન સરલ ભાષામેં પરિવર્તન કી ગઈ હૈ દૂસરી બાર છપી હૈ મૂલ્ય સજિદકા ૨–૦–૦ ૩ જ્ઞાનાર્ણવ ભાષા ટીકા મૂલકર્તા શ્રી શુભચન્દ્રાચાર્ય, સ્વ. પં. જયચન્દ્રજી કી પુરાની ભાષાવચનિકા કે આધારસે પં. પન્નાલાજી બાક્લીવાલને હિન્દી ભાષા ' ટીકા લિખી હૈ ઈસમેં ધ્યાનક વર્ણન બહુત હી ઉત્તમતાસે કિયા હૈ, બ્રહ્મચર્યવ્રતકા વર્ણન ભી વિસ્તૃત હૈ, તીસરી બાર છપા હૈ ગશાસ્ત્ર સંબંધી અપૂર્વ ગ્રંથ હૈ ! પ્રારંભમેં ગ્રંથકર્તાક શિક્ષાપ્રદ જીવનચરિત્ર હૈ મૂલ્ય સજિલ્લકા ૪-૦૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪ સપ્તભંગીતરંગિણી ભાષા ટીકા શ્રીમદ્ધિમલદાસકૃત મૂલ, પં. ઠાકુરપ્રસાદજી શર્માકૃત ભા. ટીકા યહ ન્યાયકા અપૂર્વ ગ્રન્થ હૈ, ઈસમેં ગ્રંથકર્તાને સ્ટાન્નાસ્તિ, આદિ સપ્તભંગીન કા વિવેચન નબૅન્યાયકી રીતિસે કિયા હૈ ! ચાદ્વાદ કયા હૈ યહ જાનને કે લિયે યહ ગ્રંથ અવશ્ય પઢના ચાહિયે દૂસરી બાર સુન્દરતાપૂર્વક છપી હૈ કિ. ૧–૯–૦ ૫ બૃહદ્દદ્રવ્ય સંસ્કૃત ટીકા ઓર ભાષા ટીકા શ્રીનેમિચન્દ્રસ્વામીકૃત મૂલ ગાથાર્થે ઔર શ્રી બ્રહ્મસુરિકૃત સંસ્કૃત ટીકા, પં. જવાહરલાલજી શાસ્ત્રીકૃત ભાષા ટીકા સહિત હૈ, ઈસમેં જીવ, અજીવ, આદિ છહ વ્યક સ્વરૂપ અતિ સ્પષ્ટ રીતિસે દિખાયા ગયા હૈ ! દૂસરી બાર છપી હૈ પડેલી સુન્દર જિદ હૈ મૂલ્ય ૨–૪–૦ ૬ દ્રવ્યાનુયોગતર્કણ ભાષા ટીકા - ઈસ ગ્રંથમેં શાસ્ત્રકાર શ્રીમદસાગરજીને સુગમતાસે મન્દબુદ્ધિકે વ્યજ્ઞાન હોને કે લિયે “ગુણપર્યયવદ્દદ્રવ્યમ્ ” મહાશાસ્ત્ર તત્ત્વાર્થસૂત્રકે અનુકૂલ દ્રવ્ય–ગુણ તથા અન્ય પદાર્થોકા ભી વિશેષ– વિસ્તૃત વર્ણન કિયા હૈ, ઔર પ્રસંગવશ “સ્વાદસ્તિ” આદિ સત– ભંગીકા ઔર દિગબરાચાર્યવર્ય શ્રીદેવસેનસ્વામી વિરચિત નયચક્રકે આધારસે નય, ઉપનય, તથા મૂલનકા ભી વર્ણન કિયા હૈ , વ્યાકરણાચાર્ય પં. ઠાકુરપ્રસાદજી શર્મીકી બનાઈ સરલ ભાષા ટીકા સહિત હૈ મૂળ સજિદ્દકા ૨–૦-૦ ૭ ગમ્મસાર કર્મકાડ ભાષા ટીકા શ્રીનેમિચન્દ્રસિદ્ધાન્તચક્રવર્તીકૃત મૂલ ગાથા ઔર પં. મનેહલાલજી શાસ્ત્રીકૃત સંસ્કૃત છાયા ભાષા ટીકા સહિત, ઈસમેં જૈન Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તકા સ્વરૂપ કહતે હુએ છવ તથા કર્મકા સ્વરુપ ઈતના વિસ્તારસે હૈ, કિ વચનદ્વારા પ્રશંસા નહીં હો સકતી હૈ, દેખનેસે હી માલુમ હો સકતા , જે કુછ સંસારકા ઝગડા હૈ, વહ ઇન્હીં દેન (જીવ કર્મ) કે સંબન્ધસે હૈ, સો ઈન દેનકા સ્વરૂપ દિખાને કે લિયે યહ ગ્રંથ-રત્ન અપૂર્વ સૂર્ય કે સમાન હૈ, દૂસરી બાર પં. ખૂબચન્દ્રજી સિદ્ધાન્તશાસ્ત્રી દ્વારા સંશોધિત હે કરકે છપ હૈ ! મૂલ્ય ૨-૮-૦ - ૮ ગમ્મસાર જીવકાર્ડ ભાષા ટીકા શ્રીનેમિચન્દ્રાચાર્ય કૃત મૂલ ગાથાયે ૫૦ ખૂબચન્દ્રજી સિદ્ધાન્તશાસ્ત્રીકૃત સંસ્કૃત છાયા તથા બાલાધિની ભાષાટીકા સહિત ! ઈસમેં ગુણસ્થાનક વર્ણન, જીવસમાસ, પર્યાપ્તિ, સંજ્ઞા, માર્ગણું, ઉપગ, અન્તર્ભાવ, આલાપ એસે અનેક અધિકાર હૈ ! સૂક્ષ્મ તકા વિવેચન કરનેવાલા અપૂર્વ ગ્રંથ હૈ દૂસરી બાર સંધિત , હેકરકે છપા હૈ ! મૂલ્ય સજીદકા ૨-૮-૦ ૯ પ્રવચનસાર સંતટીકા મૂલ ગ્રંથ કર્તા શ્રીકુન્દકુન્દાચાર્ય, શ્રીઅમૃતચન્દ્રસૂરિકૃત તત્ત્વદીપિકા, જયસેનાચાર્ય કૃત તાત્પર્યાવૃત્તિ, એસી દે સંસ્કૃત ટીકાર્યો, વ સ્વ. પં. હેમરાજજીકૃત બાલબોધિની ભાષા ટીકા ઐસી તીન ટીકા મેં પઢાયા જાતા હૈ ! પુનઃ સશધિત હે કરકે છ૫ ગયા હૈ. સંપાદક એ. એન. ઉપાધે. એમ. એ. રાજારામ કેલેજ મૂલ્ય ૫-૦-૦ - ૧૦ પરમાત્મપ્રકાશ સંસ્કૃતટીકા આર યોગસાર - શ્રીગીન્દ્રદેવકૃત પ્રાકૃત દોહા, શ્રી બ્રહ્મદેવસૂરિકૃત સંસ્કૃત ટીકા ઔર ૫૦ દૌલતરામજીકી પુરાની ભાષા ટીકાકે આધારસે પ્રચલિત હિન્દીમેં સરલ ટીકા હૈ. યહ અધ્યાત્મ-ગ્રંથ નિશ્ચય મોક્ષમાર્ગના સાધન હોનેસે બહુત ઉપયોગી હૈ સાથમેં ગસાર ભી દિયા ગયા હૈ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંપાદન કાર્ય એ. એન. ઉપાધ્યાય એમ. એ. ને કિયા હૈ પૃ. ૫૫૦ હૈ. મૂલ્ય સજી૯દકા ૪-૮-૦ ૧૧ લબ્ધિસાર ભાષાટીકા (ક્ષપણુસાર ગર્ભિત) શ્રીનેમિચન્દ્રાચાર્ય કૃત મૂલ ગાથા ઔર રવ પં. મનેહરલાલજી શાસ્ત્રીકૃત સંસ્કૃત છાયા ઔર હિન્દી ભાષા ટીકાસહિત યહ ગ્રંથ ગેમ્મસારકા પરિશિષ્ટ હૈ ઈસમેં મેક્ષક મૂલ કારણ સમ્યકત્વકે પ્રાપ્ત હોનેમેં સહાયક, પશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાગ્યકરણ, ઈન પાંચ લબ્ધિકા વર્ણન હૈ ! મૂલ્ય સદકા ૧-૮-૦ ૧૨ સ્યાદ્વાદમંજરી સંસ્કૃતટીકા ઔર ભાષાટીકા , Aહેમચન્દ્રાચાર્ય કૃત મહાવીરસ્તેત્ર પર શ્રીમલ્લિષેણસૂરિત વિસ્તૃત સંસ્કૃત ટીકા ઔર બંશીધરજી શાસ્ત્રી ન્યાયતીર્થકૃત ભાષા ટીકા સહિત, સંશોધિત હેકર પરિશિષ્ટ સહિત છપ ગયા હૈ મૂલ્ય ૪–૮–૦ સંપાદક જગદીશચંદ્ર એમ. એ. ૧૩ ગુજરાતી ગ્રંથ (બાલબધ અક્ષરોમેં) શ્રીમદુરાજચન્દ્ર શ્રીમની સેલ વર્ષ પહેલાની વયથી દેહત્સર્ગ પર્યતના વિચારેને અપૂર્વ સંગ્રહ | બીજી આવૃત્તિ સંશાધનપૂર્વક બહાર પાડી છે ! ખાસ ઉંચા કાગળ ઉપર નિર્ણયસાગર પ્રેસમાં છપાયું છે. મહાત્મા ગાંધીજીની લખેલી મહત્વપૂર્ણ પ્રસ્તાવના છે. શ્રીમદ્દના જુદા જુદા વયનાં પ સુન્દર ચિત્ર છે | પૃષ્ઠ સંખ્યા રોયલ ચાર પેજ સાઈઝના ૮૨૪. સુન્દર બાઈડિંગ છે ! બે ભાગનું મૂલ્ય રૂ. દસ ૧૦-૦-૦ ઘટાડેલી અડધી કિંમત પાંચ રૂપિયા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૪ સભાખ્યતત્ત્વાધિગમસૂત્ર અર્થાત અહ...વચનસંગ્રહમક્ષશાસ્ત્ર-તત્ત્વાર્થસૂત્રકા સંસ્કૃતભાષ્ય ઔર પ્રામાણિક ભાષાટીકા ! શ્રીઉમાસ્વાતિ (મી) કૃત મૂલ સૂત્ર વેપાભાષ્ય-સંસ્કૃત ટીકા ઔર વિદ્યાવારિધિ પં. ખૂબચંદ્રજી સિદ્ધાન્તશાસ્ત્રીકૃત ભાષા ટીકા છપકે તૈયાર હૈ જૈનિકા યહ પરમ માનનીય ગ્રન્થ હૈ. વિદ્યાર્થિક ઔર મુમુક્ષુકે ઈસકા અધ્યયન-પઠન-પાઠન સ્વાધ્યાય કરકે લાભ ઉઠાના ચાહિયે ! ગ્રંથારંભમે વિસ્તૃત વિષયસૂચી હૈ, જિસ ગ્રંથકા સાર હી સમઝિયે દિગમ્બર વેતામ્બર સૂકા ભેદપ્રદર્શક કોષ્ટક ઔર અકારાદિ ક્રમસે વર્ણાનુસારી સૂકી સૂચી હૈ જિસસે બડી સરલતા ઔર સુબીલેસે પતા લગ જાયગા કિ કેન વિષય ઔર સૂત્ર કૌનસે પૃષ્ઠમેં હૈ ! ગ્રંથરાજ પક્કી જિદમેં હૈ ઈતની સબ વિશેષતાયે હેતે હુએ ભી બડે આકારમે ૪૭૬ + ૨૪ = ૬૦૦ પૃષ્ટકે ગ્રંથક મૂલ્ય લાગતમાત્ર તીન ગ્રંથકે દેખતે હુએ નહી હૈ. મૂલ્ય. ૩-૦ સેળસતી - ૧-૪-૦ લેખક : ધીરજલાલ ધનજીભાઈ શાહ, ભારતવર્ષના પૂર્વ ઈતિહાસમાંથી ચૂંટી કાઢેલી આર્ય સન્નારીઓના ઉજ્જવળ ચારિત્રો આલેખતી સોળ સતીઓની યશ ગાથાઓ જૈન સાહિત્યમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ સતીઓનાં સોળ ઐતિહાસિક કથાનકને સુંદર સરળ ભાષામાં આમાં રજૂ કરવામાં આવ્યાં છે. ગુજરાતના દરેક વર્તમાનપત્રે આ પુસ્તકની પ્રશંસા કરી છે. સમ્રા સંપતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા (મંગલદાસ ત્રિકમદાસ ઝવેરી) – – Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સિંધી ગ્રંથમાલાનાં પુસ્તકે શ્રી મેહુન્ગાચાર્યવિરચિત પ્રબંધચિંતામણિ વિવિધપાઠાન્તરયુક્ત મૂલગ્રન્થ: તત્સમ્બદ્ધ અનેક પુરાતનપ્રબન્ધ; શિલાલેખ, તામ્રપત્ર, ગ્રન્થપ્રશસ્તિ, તથા ગ્રન્થાન્તરસ્થ વિવિધ પ્રમાણુ; હિન્દી ભાષાન્તર તત્કાલીન ઐતિહાસિક, ભૌગલિક, રાજકીય, સામાજિક ધાર્મિક આદિ પરિસ્થિતિ વિવેચક વિસ્તૃત પ્રસ્તાવના–ઈત્યાદિ બહુવિધવિષય સમન્વિત સમ્પાદક જિનવિજય મુનિ વિવિધપાઠાન્તર-પરિશિષ્ટ-પદ્યાનુક્રમાદિયુક્ત મૂલથ ત્રણ રૂપિયા બાર આના પ્રબન્ધચિન્તામણિ કી સંકલન - ઈસ ગ્રન્થક સંકલન ઔર પ્રકાશન નિમ્ન પ્રકાર ૫ ભાગમેં, પૂર્ણ હેગા. (૧) પ્રથમ ભાગ. ભિન્ન ભિન્ન પ્રતિક આધાર પર સંશોધિત વિવિધ પાઠાન્તર સહિત-મૂલ ગ્રન્થ; ૧ પરિશિષ્ટ; મૂલ ગ્રન્થ ઔર અપભ્રંશ ભાષામય પદ્યકી અકારાદિક્રમાનુસાર સૂચિ પાઠ સંશોધનકે લિયે કામમેં લાઈ ગઈ પુરાતન પ્રતિકા સચિત્ર વર્ણન ત્રણ રૂપિયા–બાર આના. (૨) દ્વિતીય ભાગ. પ્રબન્ધચિન્તામણિગત પ્રબન્ધકે પુરાતન પ્રબન્ધકા સાથ સમ્બન્ધ ઔર સમાનતા રખનેવાલે અનેકા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નેક પુરાતન પ્રબન્ધાંકા સંગ્રહ; પદ્યાનુક્રમસૂચિ; વિશેષ નામાનુક્રમ; સક્ષિપ્ત પ્રસ્તાવના ઔર પ્રબન્ધસંગ્રહાંકી મૂલ પ્રતિયેાંકા સચિત્ર પરિચય. પુરાતનવય સદ્ પ્——૦ (૩) તૃતીય ભાગ. પહેલે ઔર દૂસરે ભાગકા સંપૂર્ણ હિંદી ભાષાન્તર । છપાય છે. (૪) ચતુર્થાં ભાગ. પ્રબન્ધચિન્તામણિવણિત વ્યક્તિયેકે સાથ સમ્બન્ધ રખનેવાલે શિલાલેખ, તામ્રપત્ર, પુસ્તકપ્રશસ્તિ જિતને સમકાલીન સાધન ઔર ઐતિત્વ પ્રમાણ ઊપલબ્ધ હોતે હૈં ઉનકા એકત્ર સંગ્રહ એર તત્પરિચાયક ઉપયુ ક્ત વિસ્તૃત વિવેચન; પ્રાટ્કાલીન ઔર પશ્ચાત્કાલીન અન્યાન્ય ગ્રન્થેામે ઉપલબ્ધ પ્રમાણભૂત પ્રકરણાં, ઉલ્લેખાં ઔર અવતરણાંકા સંગ્રહ; કુછ શિલાલેખ તામ્રપત્ર ઔર પ્રાચીન તાડપત્રાંક ચિત્ર ! છપાય છે. (૫) પચમ ભાગ. પ્રબન્ધચિન્તામણિગ્રથિત સખ ખાતેાંકા વિવેચન કરનેવાલી વિસ્તૃત પ્રસ્તાવના–જિસમેં તત્કાલીન ઐતિહાસિક, ભૌગાલિક, સામાજિક, ધાર્મિક ઔર રાજકીય પરિસ્થિતિકા સવિશેષ ઉહાપેાહ ઔર સિંહાવલેાકન કિયા જાયગા । અનેક પ્રાચીન મદિર, મૂર્તિયાં ઈત્યાદિક ચિત્ર ભી દિયે જાયગે । જિનપ્રભસૂરિવિરચિત विविधतीर्थकल्प ભિન્ન ભિન્ન પાઠે ભેદ ઔર વિશેષ નામાનુક્રમ સમન્વિત મૂલ ગ્રંથ ૪–૪-૦ દ્વિતીય ભાગ સરલ ઔર સાર ગર્ભિત હિન્દી ભાષાંતર, ઐતિહાસિક ઔર Page #44 -------------------------------------------------------------------------- ________________ ભૌગોલિક વસ્તુ વિવેચક અનેકાનેક ટિપ્પણીઓ દ્વારા સુવિચિત અને વિસ્તૃત પ્રસ્તાવના સહિત. છપાય છે. શ્રી રાજશેખરસૂરિકૃત કવંધારા પ્રથમ ભાગ વિવિધ પાઠાંતર–વિશેષ નામના અનુક્રમાદિયુક્ત મૂલ ગ્રંથ તથા ટુંકી પ્રસ્તાવના સાથે ૪–૨–૦ હિંદી ભાષાંતર તથા ઐતિહાસિક વસ્તુને સૂચવનારી વિસ્તૃત ન, અને વિસ્તારવાળી પ્રસ્તાવનાથી સમલંકૃત. બીજો ભાગ - છપાય છે (૧૧) લાઈફ એફ હેમચંદ્રાચાર્ય (ઈગ્રેજીમાં) ૩–૮–૦ સંપાદક છે. મણુભાઈ પટેલ પી. એચ. ડી. વિશ્વભારતી શાંતિનિકેતન - પ્રો. ડે. ઇ. બુહલરે જર્મનીમાં લખેલું તેનું અંગ્રેજી ભાષાંતર, શ્રી મેઘવિજય ઉપાધ્યાયવિરચિત દેવાનંદાલ્યુદય મહાકાવ્ય ૨–૧૨–૦ સંપાદક ન્યાય વ્યાકરણતીર્થ પં. બેચરદાસ જીવરાજ उद्योतमसूरिकृता बृहत्कथाકુવલયમાલાકથા છપાય છે. [૪] હેમચંદ્રાચાર્ય આ પુસ્તકમાં આચાર્ય હેમચંદ્રસૂરિનું જીવનવૃત્તાંત છે. ઉપરાંત આચાર્યું ગુજરાતના રાજા કુમારપાળને રાજધર્મને જે ઉપદેશ કરેલ છે અને અહિંસાને લગતી જે સમજણ આપેલી છે તે તે બધું સુંદર અને સરળ ભાષામાં પંડિત બેચરદાસે આલેખ્યું છે. બાળકે જેને સારી રીતે વાંચી સમજી શકે તેવી આ સુંદર જીવનકથા છે. બેડપટી પૂઠું ૧૨૫ પાનાં, છતાં મૂલ્ય : આઠ આના. Page #45 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સૂત્ર– સંપાદક મેહનલાલ દલીચંદ દેસાઈ વિસ્તૃત માહિતી અને તેના ભાવાર્થ સાથે, હાઈસ્કુલે તથા કોલેજોમાં પાઠય પુસ્તક થઈ શકે તેવું પુસ્તક. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કેટલાક ગ્રંથને વધુ પરિચય, જીતકપસૂત્ર ચણિ– ભાષ્યકાર યુગપ્રધાન શ્રીજિનભદ્રગણું ક્ષમાશ્રમણની આસતા ગણધર યાને સ્થવિર પુરુષો જેટલી જ મનાય છે. એમનું રચેલું જતકલ્પસૂત્ર અદ્યાપિ બહુ દુર્લભ હતું, અને આજ સુધીમાં કેઈએ પ્રકટ કર્યું ન હતું. એ સૂત્ર અતિ ઉત્કૃષ્ટ પદ્ધતિએ છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં ગૂજરાતી ભાષામાં લાંબી પ્રસ્તાવના લખવામાં આવી છે. માટે દરેક સાધુ તથા સાધ્વીઓ અને જ્ઞાનભંડારોને આ સૂત્ર અવશ્ય સંગ્રહણીય છે. કિંમત રૂ. ૩-૦-૦ આચારાંગસૂત્ર– 'એમ તે આચારાંગસૂત્રની આજ સુધીમાં ઘણું આવૃત્તિઓ છપાઈ ગએલ છે, પરંતુ શુદ્ધતા અને ઉત્તમતાની દૃષ્ટિએ એની બરોબરી કરી શકે એવી એક આવૃત્તિ બહાર પડી નથી. ૧-૦-૦ સુરસુંદરી ચરિયં-સં. મુનિ રાજવિજયજી મહારાજ પ્રાકૃત ભાષામાં રચાયેલી આ જૂની કથા બહુજ રસિક અને બોધપ્રદ છે. ૪-૦-૦ શ્રીહરિભદ્રાચાર્યસ્ય સમયનિર્ણય સં. મુનિ જિનવિજય ઈતિહાસના રસિકેએ આ સમય નિર્ણય ખાસ જેવો જોઈએ. ૦ -૪૦૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંક્ષિપ્ત પ્રાકૃત વ્યાકરણ– . પ્રાકૃત ભાષા શિખનારાઓ માટે પ્રારંભમાં આ પુસ્તક ઘણું ઉપયોગી છે. માત્ર ૮ દિવસમાં પ્રાકૃત ભાષાને સરલ પરિચય આ નાનકડા પુસ્તકના પાઠથી થઈ શકે તેમ છે. ૦-૪-૦ ત્રણ છેદ સૂત્ર: બહ૯૫-વ્યવહાર–નિશીથ સૂત્રાણિ જૈન આગમ સાહિત્યમાં આ ત્રણ છેદ સૂત્ર સૌથી વધારે પ્રાચીન અને પ્રધાન આગમ ગણાય છે. એમના કર્તા ભદ્રબાહુસ્વામી છે. ત્રણે સૂત્રોની કિંમત ઘટાડેલી ૧ રૂપિયે છે. પાટણના ભંડારની સૂચી અત્યન્ત ઉપગી મહાન ગ્રન્થ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પાટણના પ્રસિદ્ધ જિન ભંડારેમાં સેંકડો વર્ષથી છુપાયેલા, તાડપત્ર પર સચવાઈ રહેલા, સં. પ્રા. અપભ્રશાદિ ભાષાના, વિવિધ વિષયેના, અલભ્ય દુર્લભ અપ્રકટ ગ્રંથને પરિચય કરાવનાર. ગ્રંથકારેની તથા ગ્રંથ લખાવી સમર્પણ કરનાર શ્રીમાન અને શ્રીમતીઓની વિશાલ પ્રશસ્તિઓથી, તથા રાજાઓ, રાજ્યાધિકારીઓ વિવિધ દેશ-નગરે અને વિવિધ વંશ-જ્ઞાતિના ઇતિહાસ પર પ્રકાશ નાખતી સામગ્રીઓથી વિભૂષિત થયેલ, જેનોના અને ગુજરાતના ગૌરવભર્યા ઉલ્લેખેથી ભરપૂર સ્વ. સાક્ષર ચીમનલાલ દલાલના અંગ્રેજી નિવેદન સાથે પં. લાલચંદ ગાંધીની કુશળતાભરી સંશોધન–કલાથી સંપાદિત થયેલ પણ છસો પૃથ્યાવાળા મહાન ગ્રંથ–પત્તનાથપ્રાચजैनभाण्डागारीयग्रन्थसूची । [ताडपत्रीयविविधप्रन्थपरिचयात्मकः પ્રથમ મા ] ગાયકવાડ એ. સીરિઝમાં નં. ૭૬ તરીકે પ્રસિદ્ધ થ. છે. મૂલ્ય ફક્ત આઠ રૂપિયા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલાકન ભાગ ૧ લા ઇતિહાસના અભ્યાસી આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિના સતત પરિશ્રમથી રચાએલા આ ગ્રંથમાં પાવાપુરી, સાચાર તી અને સાંચીની ખરી હકીકત, નવી જૂની ચંપાપુરી અને અંગ દેશના સ્થાનને નિય, પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થળ સુગીધર કે ઘેાડાનેા તખેલા ? ચેારવાડ એ જ શૌરિપુર તી કે ? જૈન ચક્રવર્તી મહારાજા ખારવેલની હકીકત, પ્રભુ મહાવીર અને યુદ્ઘની લગ્નવય, પ્રસેનજીત અને પ્રદેશી રાજા તથા એધિસત્ત્વ પાર્શ્વ અને પાર્શ્વનાથ તીર્થંકરના વિવેક, અયેાધ્યા અને ઉજ્જૈનની ભિન્નતા, વિગેરે હકીકતાનું સત્ય અન્વેષણ છેલ્લામાં છેલ્લી શોધખેાળપૂર્વક જૈન, બૌદ્ધ, વૈદિક લગભગ એક સા ગ્રંથને આધારે લખાયલા અપૂર્વ ગ્રંથ. કિંમત. ૨. ૧-૮-૦ कुबेरपुराण (नळचरित्र ) नळायनम् સંશાધક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી. શ્રી. માણિયદેવસૂરિરચિત. આ ગ્રંથ મુંબઈ રાયલ એશિયાટિક સાસાયટી, આગ્રા વિજય ધર્માંલક્ષ્મી જ્ઞાનભંડાર અને ભાવનગર ૫. ગંભીરવિજયજી પુસ્તકસંગ્રહ આ ત્રણે ભડારાની પ્રતા સાથે મેળવી છેલ્લામાં છેલ્લી ઢબથીનિયસાગરી ટાઈપથી ઊંચા કાગળામાં પ્રતાકારે છપાવવામાં આવ્યે છે જેમાં દશ સ્કન્ધના સેા ઉપરાંત સગેî છે. છન્દરચના, અનુપ્રાસ, અલંકાર આદિથી રચનાશૈલી પણ ઘણી જ ઉત્તમ છે. શકુન્તલા,. કળાવતી, સતી સુભદ્રા અદિતી અવાંતર કથાઓ વાચક અને શ્રાતા-એની રસપૂર્તિ માટે પરિપૂર્ણ છે. ૯-૦-૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મુક્તિકમળ માહનમાળાનાં ઉપયાગી ઉત્તમ પુસ્તકા ૧ ક્ષેત્રસમાસ—ગુજરાતી શબ્દા, ગાથા વિસ્તારા ૫૦ રંગીન નકશાએ તથા સંખ્યાબંધ યંત્ર સહિત પૃષ્ઠ ૬૦૦ ૪-૦-૦ ૨ નવતત્ત્વ પ્રકરણ—સુમંગળા સંસ્કૃત ટીકા (લેા. પત્રાકારે ૬૫૦૦) સાથે ચાર ૩ ષત્રિશિકા ચતુષ્કપ્રકરણ—( નિગાદાદિ ગુજરાતીમાં વિસ્તૃત વિવેચન ૪ ઉપદેશપદ—( મૂત્રકારઃ હરિભદ્રસૂરિ ટીકા ૧૪૫૦૦) પત્રાકાર ૧~~~~ છત્રીશીઓનું ૧ —0—0 મુનિચંદ્રસૂરિ શ્વે. --0 હમણાંજ નવા તૈયાર થયેલા ગ્રંથા ૫ શતકનામ ચમશ્રન્થ—ગુજરાતી વિસ્તૃત વિવેચન તથા યત્રા સહિત ડેમી આઠ પેજી સાઈઝ. પૃષ્ઠ ૩૨૫ ૨-૦-૦ ૬ અડલકણિકા—( સૂર્ય-ચંદ્રના માંડલાનું વર્ણન ગુજરાતી ભાષામાં ધણું જ સુંદર કર્યુ છે ) ૭ વિષાસૂત્ર—સટીક તથા સંસ્કૃત છાયા સાથે. પત્રાકારે. લેઝર પેપર ફા` લગભગ ૨૦ ૨-૦-૦ ૮ ઉપદેશસાર સટીક—અનેક સુધારાવધારા સાથે અતિ ઉત્તમ ઉપદેશક વ્યાખ્યાનને પત્રાકારે ગ્રન્થ અનેક કથા દૃષ્ટાંતાથી ભરપૂર. -7–. ૨–૦—૦ ૯ પ્રશ્નોત્તરમેાહનમાળા—શ્રી આનંદવિજયજી ગણિવ વગેરે તરફથી પુછાયેલા અને શ્રી વિજયમે હનસૂરીશ્વરજી મહારાજ તરફથી મળેલા પ્રશ્નો તથા ઉત્તરોના સુંદર સગ્રહ. ૧-૪-૦ ૧૦ બૃહત્સંગ્રહણી-ચિત્ર-વિસ્તારપૂર્વક અનુવાદ સહિત ૬-૦-૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ એ સુખલાલજીએ લખેલાં ૫ બેચરદાસે લખેલાં તથા સંપાદિત કરેલાં અને સંપાદન કરેલ પુસ્તકે પુસ્તકો ગિદર્શન અને ગવિં. પાઈએલચ્છીનામામાલ (દેશ) શિકા હિંદી અનુવાદ સાથે ૧-૧૨--૦ ૧-૮-૦ જેનદર્શન (હરિભદ્રસૂરિ ઉપરથી ચાર કર્મગ્રંથ હિંદી અનુવાદ વિસ્તારયુકતવિવેચન) ૨-૦-૦ સાથે ૪-૮--૦ પ્રાકૃતમાગો પદેશિકા ૨-૦-૦ ભગવતી સૂત્ર ૧-૨-૩-૪ આ. વિકાસકમ ૦-૬-૦ (ગુન્સતી અનુવાદ સાથે) નવકાર મંત્રનું રહસ્ય ૦-૬-૦ પં. ભગવાનદાસ સાથે ૩૮-૦-૦ અનેકાંતવાદની મર્યાદા-ર-૦ પ્રાકૃત વ્યાકરણ (ગુજરાતી તત્વાર્થસૂત્ર ( વિસ્તારયુક્ત ભાષામાં) ૪–૦-૦ પ્રસ્તાવના તથા પરિશિષ્ટ ભ. મહાવીરની ધર્મકથાઓ ૧-૦–૦ ભ. મહાવીરના દશ ઉપાસકો સન્મતિત ભાગ ૧–૫ ૦–૮–૦ સંસ્કૃત મૂળ સિદ્ધસેન દિવા- સન્મતિત ભાગ ૧-૬ (પંડિત સુખલાલજી સાથે) ૨૧-૮-૦ કર) ૫૦-૦-૦ હેમચંદ્રાચાર્ય ૦-૮-૦ ગુજરાતી ભાષામાં પ્રસ્તાવના અને જિનાગમકથાસંગ્રહ (સંક્ષિપ્ત પરિશિ સાથે) ૧-૮-૦ વ્યાકરણ, ટિપ્પણુ અને શબ્દ પર્યુષણનાં વ્યાખ્યાનો કોશ સાથે) ૧-૪-૦ પર્વ ૧-૪ ૧-૮-૦ રાજનીય સટીક વિસ્તૃત મુંબઈમાં ૧૯૯રઅપાયેલ૦–૮–૦ અનુવાદ નોંધ પ્રસ્તાવના તથાપ્રમાણમીમાંસા પ-૦-૦ કેશ સાથે જેન તર્ક પરિભાષા ૨–૦-૦ દેશી નામમાલા છપાય છે ઝાનબિંદુ છપાય છે પ્રાકૃત પાઠાવલિ ,, Page #50 -------------------------------------------------------------------------- ________________ ४८ ૧ સુત્તનિપાત સુપ્રસિદ્ધ બૌદ્ધગ્રંથને ગુજરાતી અનુવાદ ૨. ભગવાન મહાવીરની ધર્મકથાઓ (૫ બેચરદાસ ) ૧-૦-૦ ૩. ભગવાન મહાવીરનાં દશ ઉપાસકા ‘વાસગદસાસુત્ત’ ને ગુજરાતી અનુવાદ ‘ શ્રી સૂત્રકૃતાંગ ’ને છાયાનુવાદ ૮. મહાવીર સ્વામીનો આચારધર્મ ૪. સન્મતિ પ્રકરણ ( ૫. સુખલાલજી અને ખેચરદાસ ) ૧-૮-૦ પ્રાકૃત વ્યાકરણ, કાશ, ટિપ્પણ સાથે ૫. શ્રીમદ્ની જીવનયાત્રા ( સં૰ગે પાલદાસ પટેલ ) ૦-૮-૦ શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથા ૬. શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો તેમનાં લખાણામાંથી વિષયવાર તારવેલા ઉતારા ૭. મહાવીર સ્વામીનો સયમધમ "" ૧૨ યોગશાસ્ત્ર .. "" શ્રીઆચારાંગને છાયાનુવાદ ૯. બુદ્ધચરિત્ર ( પાંચ ફાટા સહિત ) ૧૦. મહાવીર સ્વામીનો અતિમ ઉપદેશ, "" ઉત્તરાધ્યયન સૂત્રને છાયાનુવાદ પૃ૦ ૩૨૦ "" "" ૧૩ જગતના આવતી કાલના પુરૂષ ૧૪ સમીસાંજના ઉપદેશ દશવૈકાલિકને છાયાનુવાદ,, މ ૧-૦-૦ –27-0 "" ૦-૧૨-૦ ૧-૦-૦ ૦-૧૨-૦ ૧-૪-૦ ૧-૦-૦ ૧-૦-૦ ૦-૧૨-૦ ૦-૧૨-૦ ૨-૦-૦ ૧૫ ભગવતી સાર–ભગવતી સૂત્રને છાયાનુવાદ ૧૬ પાપ પુણ્યને સંયમ અતગડ–અણુત્તરે પપાતિકદશા તે વિપાકને છાયાનુવાદ ૦-૧૨-૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રાકૃતમાર્ગાપદેશિકા લેખક : પડિત બેચરદાસ જીવરાજ દોશી પાઠમાળાની ઢબે રચાએલુ અર્ધમાગધી શીખવાનું સરળમાં સરળ સાધન જૈન ગુરૂકુલ વિદ્યાલય અને બાલાશ્રમના વિદ્યાથી ઓને ગોખણપટ્ટીમાંથી બચી જવાનું સાધન, સાધુ અને સાધ્વીને .........સરળતાથી પ્રાકૃત શીખવાનું પુસ્તક.......... .... સંસ્કૃત ભાષાને શીખવામાં જે જાતની અતિશય માથાકૂટ છે. તેવી માથાકૂટ પ્રાકૃત ભાષાને શીખવામાં નથી. અર્થાત્ સંસ્કૃત ભાષા કરતાં પ્રાકૃત ભાષા વધારે સરળ છે પણુ અર્ધમાગધી શીખવા માટે આ જાતના સરળ સાધનની આજ સુધી ખેાટ હતી. પ્રાકૃત માપદેશિકા એ ખેાટને દૂર કરે છે. એની રચના પાઠમાળાની ઢબે હાવાથી વિદ્યાથી તે દ્વારા પ્રાકૃતભાષાને અનાયાસે શીખી શકે છે. મેટ્રિકના વથી માંડીને ડેડ એમ. એ. સુધીના વર્ષોમાં પ્રાકૃત ભાષાને પ્રવેશ થઈ ચૂકયા છે. તે વર્ગોમાં ચાલતા સંસ્કૃતને અભ્યાસક્રમ વિદ્યાથી ને ભારે ત્રાસરૂપ છે ત્યારે આ જાતના સાધનને લીધે પ્રાકૃતને અભ્યાસક્રમ વિદ્યાર્થીને ત્રાસરૂપ ન થતાં હળવેા બને છે જે વિદ્યાથી પોતાની શકિત, સમય અને સ`પત્તિનું દેવાળું કાઢવા ન ઇચ્છે તેણે તે પ્રાકૃત માર્ગાપદેશિકા દ્વારા અલ્પ સમયમાં પ્રાકૃત શીખી લેવુ જોઈએ. ગૂજરાતી અને પ્રાકૃત બન્નેમાં ઘણું મળતાપણું છે માટે એ બન્નેની સરખામણીની પદ્ધતિદ્વારા આ પુસ્તક રચાએલુ છે તેથી વળી વિશેષ સરળ થયું છે. આમાં વ્યાકરણને પણ સમાવવામાં આવ્યું છે. ઉપરાંત શબ્દકાશ અને ચેડું ગદ્યપદ્ય પણ કાશ સાથે ઉમેરેલુ છે. જૈન આગમેામાંના વાકયને વિશેષ ઉપયેગ કરેલા છે અને આ પણ સમજણ આપવામાં આવી છે, સુંદર રેપર, પુસ્તક પણ દળદાર છે. મૂલ્ય રૂપિયા ખે, પોસ્ટેજ જુદું. પાકું પ્રાકૃતની પૂઠું અને Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપદેશ છાયા અને આત્મસિદ્ધિ શ્રીમદ્દરાજચંદ્રવિરચિત. અનુવાદક જગદીશચંદ્ર એમ. એ. આ બંને પુસ્તકે બહુ ઉત્તમ છે. શરૂઆતમાં ગ્રંથકર્તાનું ટુંકું જીવનચરિત્ર તથા સુંદર ચિત્ર પણ આપેલ છે. ૦–૮-૦ શ્રી પ્રકરણ રત્નસંગ્રહઃ અર્થસહિત કુંવરજી આણંદજી ૧-૪-૦ સુભાષિત પદ્ય રત્નાકર ભાગ ૧-૨ ના ૨-૮-. સુભાષિત પદ્ય રત્નાકર ભાગ ૩-૪ ૨-૮-૦ સુભાષિત પદ્ય રત્નાકર ભાગ ૫ ૦–૧૦–૦ દ્રવ્યાનુભાવરત્નાકર હિંદી (ચિદાનંદજી) ૨-૮-૦ અજ્ઞાનતિમિર ભાસ્કર ૩-૦-૦ વિચારસારપ્રકરણ ૦–૮–૦ કાવ્ય સુધાકર (અજિતસાગરસૂરીશ્વરજી) ૨–૮–૦ શ્રાદ્ધગુણ વિવરણ ૩-૦–૦ જેનમત પતાકા (શાંતિવિજયજી મહારાજ) ૧૦–૦-૦ જૈનસંપ્રદાય શિક્ષા (ગૃહસ્થાશ્રમશીલ સૌભાગ્યભૂષણમાલા) ૩-૮-૦ માંડવગઢકા મંત્રી પેથડકુમાર પરિચય ૦–૧૦–૦ દેવચંદ્રજીનું જીવન ચરિત્ર- (બુદ્ધિસાગર ગ્રંથમાલા) ૦–૧૨–૦ ગહેલી સંગ્રહ ભાગ ૧-૨ ૦–૧૨–૦ શ્રીસંઘ કર્તવ્યાદિ ગ્રંથ ૦–૧૨–૦ ભજન પદ સંગ્રહ ભાગ ૧૧ મેં ૦–૧૨–૦ જેનોપનિષદ ૦–૨ –૦ કક્કાવલિ સુબેધ ૧–૪–૦ ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ સહિત ૧–૯–૦ પત્ર સદુપદેશ ૦–૬–૦ ગéલી સંગ્રહ ભાગ ૨ ૦–૬–૦ જેને રાસમાળા (સં. મેહનલાલદ. દેસાઈ),, ૨–૦–૦ શ્રીમદ દેવચંદ્રજી કૃત ચોવીસી ૦–૧૨–૦ ૦ ૦ ૦. Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દીપિકા આધ્યાત્મિક ગીતા આગમસારાદ્વાર પૂજા સંગ્રહ ભાગ ૧-૨ જન સૂત્રમાં મૂર્તિપૂજા ભજનપદ સંગ્રહ ભાગ ૧-૨ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ ગ્રંથ પ્રેમગીતા કન્યાવિક્રયદેાનિષેધ જૈન ધાર્મિક શંકાસમાધાન આત્મદર્શન અધ્યાત્મ શાન્તિ પાચિતામણી કવિનાશક ગ્રંથ ૫૧ "" "" "" ,, "" "" "" ,, "" "" "" "" "" "" ૧ યોગશાસ્ત્રભાષાંતર આવૃત્તિ ૪ પાક ૨ યાગષ્ટિ સમુચ્ચય ભાષાંતર મલયસુંદરી સચિત્ર આ. પાંચમી ૩ ૪ રેખાદર્શન હસ્તસંજીવન ભા. ૧-૨-૩ આ. ર ૫ બૃહત્ જીવનપ્રભા તથા આત્માશિત વચને લઘુ જીવનપ્રભા તથા નીતિવચને ૬ ૭ મહાવીર તત્ત્વપ્રકાશ સસ્કૃત પાના આકારે ૮ મહાવીર તત્ત્વપ્રકાશ ભાષાંતર ૯ આત્માને વિકાસક્રમ પુરૂ ,, 35. "" "" "" શ્રી વિજયકમલકેસર પ્રથમાલાનાં સમાન્ય અપૂર્વ પ્રકાશના. "" "" ૦-૧૦ . "" ૦-૧૦-૦ .. . 01310 ૦-૨ O ૧- 010 -0 ૭ 018-0 0113110 0112110 ૦-૧-. ૨-૦-૦ ૧-૪-૦ ૧-૮-૦ ૧-૪-૦ ૧-૮-૦ ---。 ૨-૦-૦ ૧-૦-૦ ૧-૪-૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પર ૧૦. દેવવિનાદ અધ્યાત્મિક પા તથા કાલજ્ઞાનાદિ,, ૧૧ દેવભક્તિમાળા પાંચ પ્રકારની ભક્તિ ૧૨ સમ્યગ્દર્શન શાંતિને મા ૧૩ ૧૪ વિનયાભ્યુદય કાવ્ય તથા નાસ્તિકઆસ્તિક વિષે અનેક સવાદ ૧૫ આત્મજ્ઞાનપ્રવેશિકા ૧૬ પ્રભુના પંથે જ્ઞાનપ્રકાશ ૧૭ અનુયાગદ્વાર સૂત્ર ભાષાંતર સંક્ષેપ પ્રકરણ પુષ્પમાલાનિગોદાદિ ભાષાંતર ૧૮ ૧. શ્રી આચારાંગ–પ્રથમ ભાગ... 3. ૫. ૨. શ્રી રામાયણ-પ્રથમ ભાગ શ્રી રામાયણ–બીજો ભાગ ૪. શ્રી રામાયણ–ત્રીજો ભાગ શ્રી રામાયણુ–પાંચમે ભાગ ૬. શ્રી રામાયણ છઠ્ઠા ભાગ ૭. શ્રીસંધનું સ્વરૂપ-પ્રથમ ભાગ ... ૮. શ્રીસંઘનું સ્વરૂપ.ીજો ભાગ સત્યનું સમન ૯. ૧૦. શ્રી સનાતન સત્યને સાક્ષાત્કાર શ્રી વીરવિભુની અન્તિમ દેશના ૧૧. ૧૨. શ્રી જૈન પ્રવચન પ્રથમ ભાગ ૧૩. દિશાસૂચન ( જાહેર વ્યાખ્યાનાને ) સંગ્રહ ૧૪. સુરસુંદરી રાસ ૧૫. અંધશતકૢ પ્રકરણ ૧૬. અંધશતક્ ચૂર્ણી ,, ... "2 ,, ,, 22 22 દરેક દ રે ક ને ઉ ૫ યા ગી "" ,, ... ... ... ... ... ... ... ... ... ... ... ... ૦-૦-૩ ૧-૦-૦ ૦-૧૨-૦ -7-0 -૮-૦ ૦-૪-૦ ૦-૫-૦ -2-.. -2-0 રૂાં. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂl. ૨-૦-૦ રૂા. ૨-૦-૦ રૂ. ૧-૦-૦ રૂા. ૦-૧૨-૦ રૂા. ૧-૪-૦ રૂા. ૧-૮-૦ રૂા. ૨-૦-૦ રૂા. ૧-૦-૦ રૂા. ૧-૪-૦ રૂા. ૨-૮-૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિનાં પ્રકાશને. ચાર ઉપરાંત ચિત્રો સહિત કીમત ૨૫ રૂપિયા જન સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ ગુજરાતી ભાષામાં પહેલી જ વાર સંપાદક: સારાભાઈ નવાબ મહુમાભાવિકનવસ્મરણ જેમાં જિનના ત્રણ ફિરકાઓને માન્ય નવસ્મરણ સેંકડે ચિત્રો તથા યંત્રો સહિત છાપવામાં આવેલાં છે. (૧) નવકાર, અર્થ, યંત્રો તથા વિવેચન સાથે; કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્રનાં પદસ્થ ધ્યાનનાં ઓગણીસ યંત્ર તથા નવકારની કથાઓ સહિત. (૨) ઉવસગ્ગહર સ્તોત્ર, તેને લગતાં ૨૭ યંત્રનાં ચિત્ર તથા તેને પ્રભાવ દર્શાવનાર “પ્રિયંકર નૃપકથા” નાં ગુજરાતી ભાષાંતર સહિત. (૩) શ્રી સંતિકર સ્તવન, તેના પ્રાચીન ચિત્રપટનું ચિત્ર તથા ચોવીસ યક્ષ, વીસ યક્ષિણીઓ, નવગ્રહ તથા દસ દિગ્ધાલનાં ચિત્રો તથા મન્નાસ્નાય સહિત. (૪) શ્રી તિજયપહત્ત તેત્ર તેના મન્ના—ાય તથા વીસ યંત્ર સહિત. (૫) શ્રી નમિઉણઑત્ર તેના મન્ના—ાય તથા એકવીસ યંત્ર સહિત. (૬) શ્રી અજિતશાંતિ સ્તવન, વિસ્તારાર્થ, તેના રાગોની માહિતી તથા તેને લગતાં પ્રાચીન ચિત્રો સહિત. (૭) શ્રી ભક્તામર સ્તોત્ર, તેનો વિસ્તારાર્થ, તેને લગતી કથાઓ, મન્નાસ્ના, અડતા- ' લીસ પ્રાચીન યંત્રો તથા અડતાલીસ શ્રી હરિભદ્રસૂરિકૃત બીજાં યંત્રો તેમજ તંત્રો સહિત. (૮) શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર તેનો વિસ્તારાર્થ, મન્નાસ્ના, તેંતાલીસ યંત્રો તથા તેને ભાવ દર્શાવતાં ચિત્રો સહિત. (૮) શ્રી બહતશાંતિ સ્તોત્ર તેને વિસ્તારાર્થ સહિત. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૮૫૦ ઉપરાંત પાનાં. ૧૧પ૧ સ્તવનો, અઢી રૂપિયા અગિયારસે એકાવન સ્તવનાના સંગ્રહ ૧૧પ૧ સ્તવન મંજીષા. જેમાં (૧) શ્રી આનંદધનજી, ( ૨ ) શ્રી દેવચંદ્રજી, ( ૩ ) શ્રી મેહવિજયજી, ( ૪ ) શ્રી ઋષભસાગરજી, (૫) શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કૃત ત્રણ ચોવીશી, (૬) શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય, (૭) શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત એ ચેાવીશી (૮) શ્રી સુમતિવિજયજી શિષ્ય શ્રી રામવિજયજી, ( ૯ ) શ્રી વિમલવિજયજી શિષ્ય રામવિજયજી, (૧૦) શ્રી ન્યાયસાગરજી કૃત બે ચાવીસી, (૧૧ ) શ્રી જિનવિજયજી કૃત એ ચેાવીશી, (૧૨) શ્રી પદ્મવિજયજી કૃત એ ચેાવીશી, ( ૧૩ ) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી, ( ૧૪ ) શ્રી ભાણુવિજયજી, ( ૧૫ ) શ્રી નવિજયજી, (૧૬) શ્રી હંસરત્નજી, ( ૧૭ ) શ્રી લક્ષ્મીવિમલજી, ( ૧૮ ) શ્રી પ્રમેાદસાગરજી, (૧૯) શ્રી વિનિતવિજયજી, (૨૦) શ્રી ચતુરવિજયજી, ( ૨૧ ) શ્રી અમ્રુતવિજયજી, (૨૨ ) શ્રી હરખચંદજી, (૨૩) શ્રી ગુણવિલાસજી, (૨૪) શ્રી ભાવિજયજી, ( ૨૫ ) શ્રી આણુંદવરધનજી, ( ૨૬ ) શ્રી ઉદયરત્નજી, (૨૭) શ્રી આત્મારામજી (૨૮ ) શ્રી ખુશાલમુનિજી, (૨૯) શ્રી ભાણુચદ્રજી, ( ૩૦ ) શ્રી કીર્તિ વિમલજી, (૩૧) શ્રી દાનવિમલજી, (૩૨ ) શ્રી જ્ઞાનસાગરજી કૃત બે ચોવીશી, (૩૩) શ્રી જિનમહેન્દ્રસૂરિજી, (૩૪) શ્રી જિનલાભસૂરિજી કૃત એ ચેાવીશી, (૩૫) શ્રી કાંતિવિજયજી, (૩૬) શ્રી જિનરાજસૂરિજી, (૩૭) શ્રી માનવિજયજી તથા ( ૩૮ ) શ્રી સમયસુંદરજી ઉપાધ્યાય વગેરે તપાગચ્છ, ખરતગચ્છ, વિમલગચ્છ વગેરે ગાના મુનિવરેાના રચેલાં ચાવીશ તીર્થંકરાના અપૂ સ્તવનેને સંગ્રહ કરવામાં આવ્યું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીજૈન સજ્ઝાય સંગ્રહ અઢી રૂપિયા જેમાં સાનેરી પચરંગી, ત્રિરંગી તથા એક રગી પ્રાચીન તથા નવીન વીશ ચિત્રો અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીશ અધ્યયનની સાઝાચેા તથા ભગવતીસૂત્રનાં એકવીશ શતકની શતકવાર સજ્ઝાયે અને શ્રી વીરવિજયજી વિરચિત દશા ભદ્રરાજષિની સઝાયા વગેરે સજ્ઝાયાને અમૂલ્ય સંગ્રહ કરવામાં આવ્યા છે. એ રંગી જેકેટ તથા પાકા પૂઠાંનુ બાઈન્ડીંગ હોવા છતાં મૂલ્ય માત્ર અઢી રૂપિયા. ૫૦૦ ઉપરાંત પાનાં ૨૦ ચિત્રો સંપાદક સારાભાઈ નવાબ. ૩૭૨ સાય જૈન મન્ત્રશાસ્ત્રના મહાન ગ્રંથ श्री भैरवपद्मावतीकल्प શ. ૧૫—૦—૦ ગુજરાત કાલેજના સંસ્કૃત તથા અ માગધી ભાષાના અધ્યાપક પ્રેા. કે. વી. અભ્યંકર તથા પૂજ્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી તથા ચતુવિજયજી દ્વારા સંશોધિત તથા સંપાદિત મેાહનલાલ ભગવાનદાસ સેાલિસીટરની અંગ્રેજી પ્રસ્તાવના સહિત શ્રીમલ્લિષણસૂરિવિરચિત તેમના જ ગુરુભાઇ શ્રીબન્ધુષણની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા સહિત. શ્રીભૈરવપદ્માવતીપ જેની સંપૂર્ણ ટીકાયુકત હસ્તલિખિત પ્રત પણ જવલ્લે જ અને મહા મુસીબતે જ મળે છે. આ ગ્રંથ અમારા તરફથી લીંબડી, અમદાવાદ, પાટણ તથા પૂજ્ય મુનિવર્યંના ગ્રંથ ભંડારાની પ્રતા મેળ Page #58 -------------------------------------------------------------------------- ________________ વીને છાપવો શરૂ કર્યો હતો. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્ર સાધનોને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકારે ઉપરની જૂની હસ્તલિખિત પ્રતે ઉપરથી તૈયાર કરેલ બેંતાલીસ યંત્રોના કે બનાવી આર્ટ પેપર ઉપર છાપીને મૂક્યા છે. પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળા શ્રી મુતદ્માવતીकल्प, श्रीरक्त पद्मावतीकल्प, श्रीपद्मावती दंडक श्रीपद्मावती નામ શ્રીપાવતીમંત્રનાવિધિ તથા શ્રીમલ્લિષેણસૂરિ વિરચિત શ્રીવાસ્થત શ્રી બપ્પભદિસૂરિ વિરચિત શ્રી સરસ્વત ૫ શ્રી જિનપ્રભસૂરિ વિરચિત શ્રી પદ્માવતીચતુષો અને પૂર્વાચાર્યવિરચિત શ્રી સંવિકિ૫. તેના યંત્ર, અષ્ટક, સ્તોત્ર જવાલા માલિની સાધના, દેવીસ્તોત્ર વગેરે છાપી મૂકેલાં છે. પદ્માવતી, અંબિકા, શ્રીધૃતદેવતા શ્રી શાંતિદેવી, શ્રી બ્રહ્મશાંતિયક્ષ શ્રીચક્રેશ્વરીદેવી તથા વાલા માલિની વગેરે દેવીઓના આઠ ત્રિરંગી ચિત્રો સહિત. અંગ્રેજી આવૃત્તિ રૂપિયા ૨૫–૦-૦ તેમાં અંગ્રેજી ટ્રાંશલેશન આપવામાં આવશે. - ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” સંપાદક : વિદ્વદ્વર્ય મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી જૈન શ્રમણ સંસ્કૃતિએ લેખનકળાને સ્વીકાર કર્યો ત્યારથી શરૂ કરીને આજ સુધીને જૈન લેખનકળાને ઈતિહાસ આ નિબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવેલ છે. આ નિબંધની સે નકલે જ જુદી છપાવવામાં આવેલી છે. (સચિત્ર ) કિંમત માત્ર રૂ. આઠ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૭ શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ” જેન મન્ત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ કિમત રૂા. ૭-૮-૦ સંપાદક : મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી જેમાં સુપ્રસિદ્ધ “નમિ9ણ સ્તોત્ર”ની મહામંત્રમય ટકા તથા તેના એકવીસ યંત્ર, સુશ્રાવક શિવનાગ વિરચિત “ધરણારગેન્દ્ર સ્તવ” તેની મંત્રમય ટીકા તથા તેના ઓગણીશ યંત્ર, સુપ્રસિદ્ધ તિજયપહત્ત સ્તોત્ર” તથા તેને જુદા જુદા મંત્રાસ્ના અને તેને લગતા જુદા જુદા વીશ યંત્રો, “શ્રી સંતિકર સ્તવામ્નાય ” તથા તેના અધિષ્ઠાયક દેવાના ચિત્રવાળા પ્રાચીન ચિત્રપટના ફેટા સાથે, વધુમાં “શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર” ઉપરથી નવીન તૈયાર કરેલ “ચિંતામણિ યંત્ર” વગેરે કુલ પાંસઠ જુદા જુદા આર્ટ પેપર પર છાપેલા યંત્ર કે જેની આકૃતિઓ જૈન જ્યોતિષશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી જયસિંહસૂરીશ્વરજી એ પોતાના જ હાથે ચીતરેલી છે, ઉપરાંત શ્રી માનતુંગસૂરિશિષ્ય શ્રી ધર્મષસૂરિવિરચિત “શ્રી ચિંતામણિકલ્પ” શ્રીસાગરચંદ્રસૂરિકૃત પાંચ પટલવાળે “મંત્રાધિરાજ કલ્પ” શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર'ની શ્રી પાર્ષદેવગણિકૃત મંત્રમય ટીકા, શ્રી “નમિણ સ્તોત્ર’ની મહામંત્રમય ટીકા, શ્રી ચિંતામણિ સંપ્રદાય, શ્રી ચિંતામણિ કલ્પસાર, શ્રી તરૂણપ્રભસૂરિકૃત ચિંતામણિ મંત્રગર્ભિત શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, શ્રી કમલપ્રભસૂરિ શ્રી રત્નકીર્તિસૂરિ શ્રી જિનપતિસૂરિ શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી પૂણેકલશગણિ વગેરેએ રચેલાં મહામન્ત્ર ઔષધાદિ ગર્ભિત સ્તોત્રો, શ્રી અજિતસિંહસૂરિ વિરચિત “ અરે મ” મંત્રગર્ભિત સ્તોત્ર, મહાકવિ બિહુણ વિરચિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, શ્રી સુરસુંદરસૂરિ વિરચિત કલ્યાણમંદિર પાદપૂર્તિરૂપ પાર્શ્વનાથ સ્તોત્ર વગેરે મંત્રમય Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તથા યમકમય સ્તોત્ર, મંત્રસાધને પયેગી કાષ્ટક ઉપરાંત દરેકે દરેક યંત્રાનું ગુજરાતી ભાષામાં વિવરણ અને એક સે। ચાલીસ પાનાની દરેક સ્તાત્રકર્તાઓને ઈતિહાસ દર્શાવતી વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના. પાકું બાઈન્ડીંગ છતાં કિંમત માત્ર રૂપિયા સાડા સાત. પેસ્ટેજ જુદું. • જૈનસ્તાત્ર સદાહ ભાગ ૧ લા. કિંમત રૂપિયા પાંચ, " પ્રાચીન જૈનાચાર્યાં વિરચિત ૧૧૯ સ્તોત્ર મૌક્તિકાની માળાના અમૂલ્ય ચિંતામણિ હાર સમા આ ગ્રન્થમાં શ્રીધર્મધોષસૂરિકત * મહામન્ત્રગર્ભિત . અજિતશાંતિસ્તવન ' શ્રીવાદિદેવસૂરિષ્કૃત ‘ લિકુંડ પાન્જિન સ્તવ યંત્રસહિત, શ્રીમુનિચંદ્રસૂરિષ્કૃત ‘શ્રીકલિ કુંડ પાĆજિન સ્તોત્ર ' ખરતરગચ્છાચાર્ય શ્રીજિનપ્રભસૂરિષ્કૃત મત્રભિત શ્રીગૌતમસ્વામી સ્તોત્ર, શ્રીઆર્યનન્દલવિરચિત 6 . મત્રમય વૈરાટવાસ્તવ ' શ્રીશુભસુંદરગણિવિરચિત યંત્રમ ́ત્ર ભૈષજાદિ ગર્ભિત શ્રીયુગાદિદેવ સ્તવ ' ગુજરાતી ટીકાસહિત, શ્રી મન્ત્રાધિરાજ સ્તોત્ર શ્રીઉવસગ્ગહર સ્તોત્ર'ની શ્રી ચંદ્રસૂરિ વિરચિત મંત્રમય ટીકા તથા તેના સાત યંત્રોના ચિત્રા સહિત, ‘શ્રી પદ્માવત્યષ્ટક 'ની શ્રીપાર્શ્વદેવર્ગાણુવિરચિત પાંચસે બાવીસ શ્લાકની મંત્રમય ટીકાસહિત અને શ્રીધર્મધાષસરિવિરચિત ‘ શ્રીપાર્શ્વનાથ માલામન્ત્ર સ્તવ ’ વગેરે મંત્રમય કૃતિઓ. શ્રીયોવિજયજી ઉપાધ્યાયવિરચિત મહાચમત્કારિક ગાડીપા સ્તવ તથા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તેાત્ર ’ અને ‘શમીના પાર્શ્વનાથ સ્નેાત્ર' વગેરે સવાસે। અમૂલ્ય કૃતિઓના સંગ્રહ. < < ( ܕ " તમે જાણા છે કે ? આ ગ્રન્થને માટે પાશ્ચાત્ય વિદ્વાને પીએચ વેગલ, `ન્યુફૅટથી વેલ્ટર રૂશ્મન. જેવા કેઃલીડનથી ટા. જે. હામ્બુ'થી ડા. ડબલ્યુ. Page #61 -------------------------------------------------------------------------- ________________ શુબિંગ પી. એચ. ડી. લંડનથી ડે. એલ. ડી. બારનેટ, બલિનથી. ડો. એલ. એલ્સડો. પી. એચ. ડી, નોર્વેથી ડે. સ્ટન કેન, પ્રાગથી. સ્વર્ગસ્થ ડો. એમ. વીન્ટરનીટઝ, વગેરેનાં સુન્દર અભિપ્રાયો. મળેલા છે. અને કાર્ય સાહિત્ય સંગ્રહ ભાગ. ૧ લ” કિમત રૂપિયા બે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિશ્વરજીના શિષ્ય શ્રી વર્ધમાન ગણિત, એક કની એકસો સોળ અર્થવાળી કૃતિ તથા શ્રી સોમપ્રભસૂરિકૃત શતાર્થી તથા બંનેના ગુજરાતી ભાષાંતર તથા ગુજ-- રાતી પ્રસ્તાવના સહિત. જ્ઞાન સાથે આનંદ અને બોધ આપતી | ઐતિહાસિક નવલકથા .. શ્રી જેને પ્રાચીન સાહિત્ય દ્ધાર ગ્રંથાવલિ નવીન સાહસ - કામવિજેતા:શ્રી લિભદ્ર : લે ખ ક : જયભિ ખુ. જે વેળા જેન ધર્મ વિશ્વધર્મ મનાત, એ કાળના મહાન પ્રતાપી પુરુષની રસપ્રેમ અને શૌર્યભક્તિ ભરી આ જીવનગાથા એકવાર ઉજવળ ભૂતકાળ સજીવન કરે છે. એતિહાસિક ગ્રંથોના આધારે આલેખાયેલ દઢપ્રતિજ્ઞ મહામાત્ય શકટાલ, રસ ને જ્ઞાનની પ્રતિમા સ્થૂલિભદ્ર, સૌદર્યાવતાર સર્વ કળાપૃષ્ઠ ચાર : પાકું પૂઠું, સુંદર જેકેટ : કિ: અઢી રૂપિયા. Page #62 -------------------------------------------------------------------------- ________________ કાલિકાચાર્ય કુશળ કશા, સર્વ શક્તિમાન ભદ્રબાહુસ્વામી, નવી સલ્તનતના સ્થાપકે ચાણક્ય અને ચંદ્રગુપ્ત વગેરે તમારા દિલને વશ કરી લેશે. જૈનમુનિઓનાં રચેલાં શૃંગાર ને નૃત્ય ગીત, કેશનાં નૃત્યો ને સ્થૂલિભદ્રનાં અભિન, પ્રકરણે પ્રકરણે પ્રસંગનુરૂપ ચિત્ર, શ્રી રવિશંકર રાવળે બનાવેલી મહામુનિ યૂલિભદ્રનું ભાવવાહી જેકેટ વગેરે આ ગ્રંથની ખાસિયત છે. જેનોના ભવ્ય ભૂતકાળને સજીવન કરતી, નવલકથાઓની સરસતાથી સભર ભરેલી, અનુપમ સુંદર ને બીજી બે નવલકથાઓ | કિંમતી પ્રકાશનો માટે શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર : લેખકઃ ગ્રંથાવલિ મશહૂર છે. ધીરજલાલ ધનજીભાઈ શાહ હું એકવાર એનાં પ્રકાશનોની વિક્રમ સંવત પૂર્વે થઈ ગયેલા શૌર્ય ૬ સૂચિ જેવા વિનંતિ છે. હું અને સાધતાથી ભરપુર મહાન જૈનાચાર્યની રસભરી કલમે આલેખાયેલ જીવનકથા. આ નવલકથા જૈનધર્મ અને પ્રાણવાન જૈન સંસ્કૃતિને દૂબહૂ ચિતાર ખડે કરશે. જેના હુંકાર માત્રથી રાજ્યનાં રાજ્ય ગાયબ થઈ જાય એવા મહાન જીવનની આ ગાથા છે. કિ. અઢી રૂપિયા. મહર્ષિ મેતારજ લેખક : જયભિખુ શુદ્ર માબાપને પેટ જન્મનાર, પિતાની સખીના સુખને ખાતર વણિકને ત્યાં ભેટ અપાયેલ સંતાન, આપબળે મગધરાજ શ્રેણિકના જામાતા બનનાર, પ્રભુ મહાવીરને રાજગૃહી પધરાવવા સોનાનો Page #63 -------------------------------------------------------------------------- ________________ *, * * * * * * * * * * * * * * ** ગ્રાહક બનો. રાજમાર્ગ નિર્માણ કરનાર, અને અંતે તબળથી જીવન કાતિ સાધી સિદ્ધિપદ વરનાર મહર્ષિની પુણ્ય ગાથા છે. ટુંકામાં એટલું જ યાદ રાખો કે આ નવલકથાઓ આજ પૂર્વની–નવલકથાઓમાં અનોખી છે તીર્થકરો, સાધુપુંગવે, વિરપુરુષ ને શહીદોની કથાઓ નવીન એટલે પ્રકાશન-શ્રેણુિં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ ચિરંજીવ સાહિત્ય વિરચિત વસાવવા પ્રથમથીજ ત્રિષષ્ઠિ શલાકાપુરુષ શ્રી જેને પ્રાચીન સાહિ. (સોચત્ર) લેખક : જયભિખ. યોદ્ધાર ગ્રંથાવલિ, કેવલ જેને જ નહિ, કેવલ ગૂજરાત અમદાવાદ. કે હિંદ પણ નહિ : બલ્ક સમસ્ત જગતના વિદ્વાને વચ્ચે એક અવાજે વખણાયેલ : જેના એક યા બે સર્ગને ઘણીખરી ભાષાઓમાં અનુવાદ થયે છે : એ ગ્રંથને શાસ્ત્રીય ઢબે, નવીન રીતે, રૂચિકર ને , સરલ સુંદર ભાષામાં ગુજરાતી અનુવાદ, લગભગ પાંચેક વોલ્યુમમાં બહાર પડશે. અમારાં પ્રકાશનો એની શાસ્ત્રીયતા ને સુંદરતા માટે પ્રસિદ્ધ છે; એટલે આ વિષે વિશેષ કહેવાપણું રહેતું નથી. પ્રત્યેક વોલ્યુમન અઢી રૂપિયા : અગાઉથી ગ્રાહક થઈ શકાય છે. અગાઉથી રૂપિયા ભરી ગ્રાહક થનારના સપૂર્ણ ગ્રંથના અગિયાર રૂપિયા. અધિષ્ઠાયકાષ્ટક (૧) સરસ્વતીદેવી (૨) ચક્રેશ્વરીદેવી (૩) પદ્માવતી (૪) અંબિકાદેવી (૫) જવાલા માલિની (૬) શાંતિદેવી (૭) બ્રહ્મશાંતિયક્ષ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૮) પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષના ત્રિરંગી ચિત્રોનું રંગીન માઉન્ટવાળું આલ્બમ. કિંમત માત્ર રૂપિયા દોઢ, પેસ્ટેજ જુદુ. રાયપાસુ (પત્રાવ) પ-૪-૦ (મૂળ-રીકા-છાયા-અનુવાદટિપણે સહિત) આ પુસ્તકની નવી આવૃત્તિ તૈયાર થઈ ગઈ છે. પાંચસો વર્ષ જેટલી પ્રાચીન પ્રતિઓનો આધાર લઈ આ પુસ્તકનું સંશોધન-સંપાદન થયું છે મૂળ પાઠમાં જ્યાં જ્યાં બીજા સૂત્રેની ભલામણ કરીને પાઠ લેવાનાં સૂચને છે. ત્યાં ત્યાં તે સૂત્રોને આધાર લઈ તે પાઠેને મૂળમાં -જ ગોઠવી દેવામાં આવ્યા છે. જે જે મૂળ ભાગની ટીકા નથી તેની છાયા આપવામાં આવી છે. મૂળની જુદી જુદી કંડિકાઓ પાડી ટીકાના પણ તેવા જ વિભાગ કરવામાં આવ્યા છે. મૂળની ચાલુ વિષયોને સમજાવનારાં મથાળાં માર્જિનમાં મૂકવામાં આવ્યાં છે. ટીકાના અવતરણોને અને અઘરા શબ્દોને સ્પષ્ટ કરવા પણ ટિપ્પણે આપેલાં છે. સૂત્રને આશય સમજાવવા કંડિકાવાર અનુવાદ આપે છે અને ખાસ ખાસ મુદ્દાઓને સમજાવવા ગૂજરાતીમાં પણ ટિપ્પણે મૂકેલાં છે. આરંભમાં ગ્રન્ય પ્રવેશક, વિષયાનુક્રમ તથા અને ઐતિહાસિક શબ્દોનો કેશ વગેરે આપી સૂત્રનું ખાસ મહત્ત્વ વધારવામાં આવ્યું છે. સિંધી જેન ગ્રન્થમાળાનાં નવાં પુસ્તક. प्रबंधचिन्तामणि હિન્દી ભાષાન્તર. હિન્દી ભાષામાં નવીન વસ્તુ. પ્રબંધચિન્તામણુનું શુદ્ધ, સરલ અને સરસ હિન્દી ભાષાન્તર આ પ્રથમ વાર જ પ્રકટ થાય છે. એ સાથે વિસ્તૃત પ્રસ્તાવના આપવામાં આવેલી છે. જેમાં પ્રબંધચિન્તામણિની પ્રામાણિક્તા આદિ વિવિધ વિચારોની મહત્તા બતાવવામાં આવી છે. મૂ. ૩-૧૨-૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ प्रभावकचरित પ્રભાચંદ્રાચાર્યની એ અપૂર્વ એતિહાસિક કૃતિનું ઉત્તમ અને શુદ્ધ પ્રકાશન. અનેક પ્રાચીન પ્રતિઓના આધારે આ ગ્રંથનું નવી ઢબે સંપાદન કરવામાં આવ્યું છે. ગ્રન્થાન્ત, ગ્રન્થમાં આવેલ બધાં અવતરણ રૂપે પોની તથા ઐતિહાસિક અને ભેગેલિક એવા સર્વ વિશેષ નામેની અકારાદિ અનુક્રમણિકા આપેલી છે સાથે જૂની પ્રતાની ૩ સંપૂર્ણ ફેટ હેટે આપેલી છે. મૂ. ૫-૦-૦ कुमारपालचरित्रसंग्रह રાજર્ષિ કુમારપાલના જીવનચરિત્રના સાધનભૂત એવાં કેટલાંક અપ્રકાશિત અને પુરાતન ચરિત્રને એક અભિનવ સંગ્રહ. એમાં પણ, અવતરણ રૂપે આવેલાં પોની તથા સર્વ વિશેષ નામની અનુક્રમણિકા આપવામાં આવી છે. પ્રારંભમાં વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપેલી છે. તેમાં ચરિત્રોને લગતી ઉપયોગી ઐતિહાસિક માહિતી અને કેટલીક હકીકત આપવામાં આવી છે. મૂ. ૪-૧૨-૦ जैनपुस्तकप्रशस्तिसंग्रह प्रथम भाग વિક્રમના ૧૧મા સૈકાથી લઈ ૧૫મા સૈકા સુધીમાં લખાએલા તાડપત્રના ગ્રંથની પુસ્તક પ્રશસ્તિઓને અપૂર્વ સંગ્રહ. આ સંગ્રહમાં ૧૧૧ પ્રશસ્તિ પદાબબ્ધ રચનાવાળી, અને ૪૩૩ પુષ્પિકા લેખરૂપે લખાએલી ગદ્ય કંડિકાઓ આવેલી છે. એ પ્રશસ્તિઓમાં શ્રાવકેના અનેક પ્રાચીન વંશ અને કુલેને અપૂર્વ ઈતિહાસ સમાએલે છે. પ્રારંભમાં એ પ્રશસ્તિઓનું મહત્ત્વ સમજાવનારી વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપવામાં આવેલી છે અને અંતે એમાં મળી આવતા, આચાર્યોનાં, મુનિઓનાં, વિદ્વાનોનાં, રાજાઓનાં, મંત્રીઓનાં, શ્રાવકનાં, શ્રાવિકા એનાં, ગણુગોનાં કુલ જાતિઓનાં, ગ્રન્થનાં, સ્થાનનાં ઈત્યાદિ ભિન્ન ભિન્ન જાતનાં ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં સર્વ વિશેષ નામનાં અકારાદિક્રમવાળાં પરિશિષ્ટો આપ્યાં છે. મૂ. ૫-૮-૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ भानुचंद्रगणिचरित અકબરના દરબારમાં જૈન ધર્મને પ્રભાવ જમાવનાર અને જેને સમાજની પ્રતિષ્ઠા વધારના મહોપાધ્યાય ભાનુચન્દ્રગણિનું અપૂર્વ જીવનચરિત્ર જે તેમના પ્રધાન શિષ્ય મહોપાધ્યાય સિદ્ધિચંદ્રનું બનાવેલું છે, પ્રથમ જ પ્રકાશિત થાય છે. કઈ રીતે અકબર જેવો મહાપ્રતાપી મુગલ સમ્રાટ જૈન ધર્મ તરફ અત્યંત આદર ભાવ રાખતો થયો તેનો જે સંપૂર્ણ વિશ્વસનીય ઇતિહાસ જાણવો હોય તો આ ગ્રંથ અવશ્ય અવલોકવો જોઈએ. આ ગ્રન્થનું સંપાદન શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઇએ કર્યું છે. અને અંગ્રેજીમાં વિસ્તૃત ઉદ્દઘાત, ગ્રન્થસાર, ઐતિહાસિક નોંધો આદિ લખીને ગ્રન્થને સુન્દર રીતે સજાવ્યો છે. અંતમાં કેટલાય પરિશિષ્ટો પણ આપેલાં છે મૂળ પ્રતિના આદિ અને અંતના પાનાના ફેટ બ્લેક પણ આપવામાં આવ્યાં છે. મૂલ્ય : ___खरतर गुर्वावलि ગુર્નાવલિ વિષયક સાહિત્યમાં એક અદ્દભુત અને અપૂર્વ કૃતિ ૪૦૦૦ જેટલા કલેકવાળી આ ગુર્નાવલિ અનેક એતિહાસિક બાબતોથી ભરપૂર અને વિશિષ્ટ વસ્તુ પૂર્ણ છે શ્રી જિનેશ્વરસૂરિથી લઈ જિનપદ્મસૂરિના પટ્ટાભિષેક સુધીને એમાં જે ઈતિહાસ આપવામાં આવ્યો છે તે અન્યત્ર અજ્ઞાત એવો છે અને અતિ વિસ્તાર સાથે સર્વથા વિશ્વસનીય રીતે એ આપવામાં આવ્યો છે. મારવાડ, મેવાડ, માલવા, વાગડ, ગુજરાત, સૌરાષ્ટ, સિન્ધ, દિલ્લી અને પૂર્વ દેશવાસી અનેક સમર્થ શ્રાવકે અને કુટુંબનાં કીતિકલાપનું બહુ જ સુન્દર વર્ણન એમાંથી મળી આવે છે. પ્રસ્તાવના પરિશિષ્ટ, વિશેષ નામાનુક્રમ સાથે ઉત્તમ રીતે સંપાદિત કરવામાં આવી છે. મૂ. ૩–૧૨–૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ महाकाव्य મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં સુકૃત્યોનાં કીર્તનઅર્થે તેમના જ ધર્મગુરુ શ્રી ઉદયપ્રભસૂરિએ એ મહાકાવ્યની ઉત્તમ રચના કરેલી છે અનેક રસપ્રદ ધર્મસ્થાઓથી આ ગ્રન્થ અલંકૃત થએલે છે. ખુદ મહામાત્ય વસ્તુપાલની લખેલી તાડપત્રની પ્રતિ ઉપરથી સ્વર્ગવાસી જ્ઞાનમૂતિ મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી તથા તેમના સુશિષ્ય રત્ન વિદ્દવર મુનિશ્રી પુણ્યવિજયજીએ આ ગ્રન્થનું સંશોધન-સંપાદન કર્યું છે. એમાં સાથે અનેક શિલાલેખ, પ્રશતિઓ અને અન્ય કૃતિઓ પણ આપેલી છે. જે એ મહામાત્ય બંધુયુગલના જીવનચરિત્રની અનુપમ સામગ્રી પૂરી પાડે છે. વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના, અને વિશેષ નામાનુક્રમણિકા આદિ વિષયેથી સર્વાગ સંપૂર્ણ રૂપે આ ગ્રંથ બહાર પડે છે. ૫-૦-૦ પ્રકીર્ણ – આહત આગમનું અવલોકન યાને તત્ત્વ સિક ચંદ્રિકા (હીરાલાલ ૨. કાપડિયા, ૦–૧૦–૦ શ્રી જેન તિગ્રંથસંગ્રહ (સં. ક્ષમાવિજયજી ઉપાધ્યાય) ૨-૦-૦ વિશેષાવશ્યક ભાગ પહેલે બીજે ગુજરાતી ૧૫-૦-૦ અંગ્રેજી પુસ્તકો સ્ટોરી ઓફ કાલિક છે. બ્રાઉન ૨૫-૦-૦ કલ્પસૂત્રનાં ચિત્રે , ૧૫–૦-૦ કાવ્યાનુશાસનસટીક (હેમચંદ્રાચાર્ય) સં. ' રસિકલાલ પરીખ બે ભાગ ૬-૦-૦ સન્મતિ પ્રકરણ સં. આથવલે અને ગપાણિ ૧-૪-૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રિશષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર ભાગ ૧ મિ. જોનસન ૧૫-૦-૦ ભાગ ૨ , ૧૧-૦-૦ ભૈરવપદ્માવતીક૯૫ પ્રો. અત્યંકર ૨૫–૦-૦ ભારતનાં જૈન તીર્થો ભાગ ૧ (૨૭૫ ચિત્રો) - સં. સારાભાઈ નવાબ ૨૫-૦-૦ જેન ફિલસફી સં. વીરચંદ રાઘવજી ૧-૮-૦ કમ ફિલોસેફી , ૧-૮-૦ ગ ફિલોસેફી ૧-૮-૧ લાઈફ ઓફ હેમચંદ્રાચાર્ય સં. મણિલાલ પટેલ ૩-૮-૧ નવાં પુસ્તકો વિમિ-પશ્ચિમમાં સં. ધર્માનંદસંબી ૧૨-૮-૦ કર્મગ્રંથ ભાગ ૫-૬ સં. ચતુરવિજયજી તથા પુણ્યવિજયજી ૪-૦-૦ બૃહકલ્પ સૂત્ર સટીક ભાગ ૪ - ૬-૪-૦ ,, ભાગ ૫ ૫-૦-૦ શ્રી મહાવીર ચરિત્ર આત્માનંદ સભા (ગુજરાતી) શ્રી હેમચંદ્રાચાર્ય ધૂમકેતુ ૧-૮-૦ કામવિજેતા શ્રીસ્યુલિભદ્ર ભિખુ ૨–૮–૦ મહષિ મેતારજ કાલિકાચાર્ય ધીરજલાલ શાહ ૨-૮-૦ શિલ્પરત્નાકર નર્મદાશંકર મિસ્ત્રી ૧૦-૦-૦ વાસુપૂજ્ય ચરિત્ર ભાષાંતર આત્માનંદ સભા ૨–૮–૦ વિકમ ચરિત્ર ભાષાંતર મણિલાલ ન્યાલચંદ ૩-૦-૦ ,, સંસ્કૃત પ્રતાકારે સં. પં. ભગવાનદાસ ૫-૦-૦ રાયપાસેણીયસૂત્રસટીક મૂળ તથા ભાષાંતર ,, પં. બેચરદાસ ૫-૪-૦ સમ્રાટ સંપ્રતિ મંગલદાસ ઝવેરી ૫-૦=૦ ૩-૦ ૦ ૦ ૦. Page #69 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યલેકપ્રકાશ ગૂજરાતી અર્થ સાથે (સં. વિજયેાદયસૂરિ) ૨-૮-૦ ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧-૨ (ભાવવિજયજી ટીકા) ૧૩-૦-૦ બાવીસ-પરિષહ કથા ૧-૦-૦ મહાચમત્કારિક વિશાયંત્રકલ્પ (મો.શ્રી મેઘવિજ્યજી) પ-૦-૦ અનુભવસિદ્ધ મંત્ર બત્રીશી (ભદ્રગુપ્તાચાર્ય) ૫-૦-૦ આકાશગામિની પાદપવિધિક૯પ સિદ્ધ નાગાર્જુન અહચુડામણિ સાર (ભદ્રબાહુસ્વામી) મણિકલ્પ યાને રત્નપરીક્ષા (માનતુંગાચાર્ય) ઉપસર્ગહર યંત્ર વિધિસહ (ઉ. યશોવિજયજી) ૦ 9 ૩-૦-૦ ૦ ૦. अन्य अलभ्य ग्रन्थो ૨૦–૦-૦ ૧૦-૦૦ ૧૫-૦૦ ૧૫-૦-૦ ૨૫-૦-૦ तत्त्वार्थाधिगमसूत्र सिद्धसेन टीका प्रथम भाग सुक्तमुक्तावलि धर्मसंग्रहणी सटीक भाग १-२ નંદિસૂત્રસટીક મલયગિરી ટીકા પંચાશસટીક (પ્રસારક સભા) કમ્મપયડી , મલયગિરિ ટીકા શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉ. યશોવિજય ટીકા પ્રકાશ પ્રથમ ભાગ સંસ્કૃત ટીકા સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક (આ. સમિતિ) જિતકલ્પભાષ્ય ગુણિ દશપયન્ના છાયા સાથે સટીક પત્રકાર નદીચુર્ણ અનુયોગદ્વારચુર્ણ પ્રશ્વવ્યાકરણ બાબુવાળું ૪-૦-૦ ૨૦-૦૦ ૩-૦-૦ ૩-૦-૦ ૩-૮-૦ N. ૦ ૮-૦-૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ काव्यकल्पलता वृत्तिअमरचंद्रयतिकृत अरिसिंहकृत सूत्रसहित कुमारविहारशतक ( रामचंद्रगणि) प्रमाणनयतत्त्वालोकालंकार रत्नावतारिकाटीका हिन्दी अनुवाद सहित જૈનકથા રત્નકાશ ભાગ આઠમે -૮-૦ ૨-૦-૦ ૩-૦-૦ ૧૦-૦-૦ શ્રી નગીનદાસ ગ્રંથમાળાનાં પુસ્તકા આત્મ જ્યંતિ છતાં સ્મૃિત ન ક કે શ્રીમદ્ રાજચંદ્રમાંથી સુંદર ક્રમથી શ્રી હરિલાલ જીવરાજ ભાયાણીએ સંગ્રહ કરેલા નવીન ગ્રંથ છે. પૃષ્ઠ સંખ્યા ૨૦૦ હોવા . ૦-૬-૦ પેસ્ટેજ સવા બે આના. શ્રીમદ્ રાજચ ત આત્મસિદ્ધિશાસ્ત્ર ( અર્થાં તથા વિસ્તા સહિત ) પૃ. ૧૦૦ રૂ. ૦-૩-૦ ટુંકામાં ધર્મનું રહસ્ય સમજવા માટે દરેક સંપ્રદાયના દરે માણસને આ પુસ્તક અત્યંત ઉપયેગી છે ગુરૂ શિષ્યના સંવાદરૂપે રચાયેલું હૈ।વાથી વાંચનાર તથા સાંભળનારને ગમ્મત પડે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્રના પત્રા આ પત્રા આત્મકલ્યાણુ ઈચ્છતા દરેકે દરેક માણસને અતિ માદક થઈ પડે તેમ છે. કિંમત રૂ. ૦-૨-૦ પાસ્ટેજ પાણા આને. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર ૨૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૬) પુસ્તકે મંગાવનારે પિતાનું નામ, ગામ, પિસ્ટ ઓફિસ અને રેલવે પારસલથી મંગાવવાનાં હોય તે સ્ટેશનનું નામ સાફ અક્ષરોમાં લખવું. બને તો પુસ્તકના લેખકનું તથા પ્રકાશકનું નામ લખવું કે જેથી જોઈતું જ પુસ્તક મળે. (૭) રેલવે પારસલથી મંગાવનારે હમેશાં ધ્યાનમાં રાખવું કે અમારી જવાબદારી રસીદ મેકલી આપ્યા પછી પૂરી થાય છે. તા. કે–બધી પ્રસિદ્ધ જૈન સંસ્થાઓનાં પુસ્તકે અમારી પાસેથી મળશે. તુલનાત્મક દર્શન વિચાર યાને જિનવાણી આ પુસ્તકમાં હિન્દુસ્તાન તથા વિદેશના લગભગ તમામ દર્શન નોનું તુલનાત્મક શૈલી અને રચનાત્મક પદ્ધતિથી વર્ણન આપવામાં આવેલું છે. આ પુસ્તકના મૂળ લેખક બંગાળાના સુપ્રસિદ્ધ શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યજી એમ. એ. બી. એલ. છે અને તેને ગુજરાતીમાં શ્રી ભીમજીભાઈ સુશાલે સરળ અનુવાદ કરેલ છે. આજ સુધી આવું પુસ્તક બહાર પડયું નથી. - દરેક જૈન કે જેનેતરે આ પુસ્તક વાંચવા જેવું છે. પૃ૪ સંખ્યા ૩૦૦ લગભગ તથા પાકું પૂઠું હોવા છતાં કિંમત ફક્ત રૂ. ૦-૧૨-, બીજી આવૃત્તિ, પિસ્ટેજ ત્રણ આના. સર્વ પત્રવહેવાર નીચેના સરનામે કરવ– સારાભાઈ મણિલાલ નવાબ નાગજીભૂદરની પળ-અમદાવાદ ધી અરુણોદય પ્રિ. પ્રેસમાં શા. નાનાલાલ માલાલે છાપ્યું. કાળુપુર દેશીવાડાની પિળ, અમદાવાદ. પ્રકાશકઃ શંભુલાલ જગશી શાહ, ગાંધી રસ્તો, અમદાવાદ. Page #72 -------------------------------------------------------------------------- ________________ સગ્રન્થ સેવનના ફાયદા ગમ્મત ખાતર પ્રગટ થતું હલકટ સસ્તું સાહિત્ય વાંચી તમારા દૈવી આત્માને દૂષિત ન કરે. એવા ગ્રન્થમાં કે પત્રોમાં ચિત્રાયેલી વિષયલીલા તે તમે ઘેર ઘેર જઈ શકે છો મરદને–સિંહને–એવું સાહિત્ય વાંચવું ન શોભે, મોદે તે આ જગતમાં અનેક સાહસ ખેડવાં છે; તેને રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર, જેવી ધમસાધના કરવી છે; અર્જુન, ભીમ, પ્રતાપ અને નેપોલિયન સમાન વીર્યસાધના કરવી છે; જગડુશા, પ્રેમચંદ, કરમચંદ, એઝ કાનેગી જેવી અર્થસાધના કરવી છે, લેનિન, કમાલપાશા, તિલક, ગાંધી જેમ સ્વાતંત્ર્યસાધના કરવી છે, તેવાઓએ ઝેરી સાહિત્યથી દૂર રહેવું જોઈએ. થીગડાં દીધેલાં કપડાં અને સાંધેલા જોડા પહેરશે, પરંતુ પુસ્તકોની બાબતમાં કંજૂસાઈ—કરકસર કરતા નહિ. બાળકોને અછકલાં કપડાં અને ઘરેણુને ભાર લાદી તે છડા, અભિમાની કે વિલાસી બનાવ્યા કરતાં ઉત્તમ પુસ્તક આપી તેમને ઉત્તમ માણસ બનાવી શકે છે. આપણુમાં ગુપ્ત રહેલી અનંત શક્તિઓ સારા ગ્રન્થો વાંચવાથી જાગૃત થાય છે. જે હમેશાં આપણે ઉત્તમ વિચાર, શુદ્ધ શૈલી, મજબૂત દલીલ અને સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિવાળા ગ્રન્થ વાંચીએ તો આપણું ગુણોનો વિકાસ થાય.