________________
પ્રસિદ્ધ જૈન આગમ આચારાંગને છાયાનુવાદ ઉપદ્દઘાત fટપ્પણ તથા સૂચિ સહિત પૃ. ૧૬-૨૦૮ મહાવીર સ્વામીને સંયમધર્મ
સંપા. ગોપાલદાસ પટેલ કિ. ૧-૦-૦ પ્રસિદ્ધ જૈન આગમ “સૂત્રકૃતાંગ ને છાયાનુવાદ-વિસ્તૃત ઉદ્દઘાત તથા ટિપ્પણે સહિત પૃ. ૧૬-૧૬૨ શ્રીમદ્ ભગવતી સૂત્ર ભા. ૧-૨–૩–૪
[મૂળ અને ગુજરાતી અનુવાદ] અનુવાદક : ભાગ ૧-૨ ના
પંડિત બેચરદાસ અનુવાદક : ભાગ ૩-૪ ના પંડિત ભગવાનદાસ
ભગવતી સૂત્રના નામથી કઈ જૈન બંધુ અજાણ્યો નથી. જેન સમાજમાં આ સૂત્રનું એટલું બધું મહત્વ છે કે જ્યારે તે વંચાય છે ત્યારે સાંભળનારા તેના દરેક પ્રશ્ન ઉપર સોના રૂપાળું નાણું મૂકે છે.
આ સૂત્રમાં તત્ત્વજ્ઞાનને લગતા અનેક રસિક સંવાદો છે, કેટલાક સંવાદમાં તે કાળની સમાજ, રાજ્ય અને કુટુંબ વ્યવસ્થાને આબેહૂબ ચિતાર છે. જેને ધમને લગતું તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર અને ઈતિહાસ જાણવા માગનારને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે.
મૂળ સાથે અનુવાદ ઉપરાંત ચોથા ભાગમાં આખા સૂત્રના પારિભાષિક શબ્દો અને આખા સૂત્રમાં આવેલાં અતિહાસિક અને ભૌગેલિક નામે તેમજ રાજાઓ, આચાર્યો અને અન્ય સંપ્રદાયના -આચાર્યોનાં નામોને કેશ આપવામાં આવ્યો છે.
આ ગ્રંથ હાથે લખાવતાં ઓછામાં ઓછા સવા રૂપિયા બેસે